Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 226
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ બંધોદયભાંગા ૨૫૧૮ થાય છે. પ્ર.૫૭૮ ચક્ષુ-અચક્ષુ વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? ચક્ષુ-અચક્ષુ વિષે બાવીસના બંધે ૬ ભાંગા ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ ૬૮, પદવૃંદ ૧૬૩૨ (૧૬૮ + ૫૭૬ + ૬૪૮ + ૨૪૦) બંધોદયભાંગા ૭૬૮, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨ બંધ ૬ x ઉદય ૯૬ = ૫૭૬ = ૭૬૮ પ્રપ૭૯ ચક્ષુ-અચક્ષુને વિષે એકવીસના બંધે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? ઉઃ ચક્ષુ-અચક્ષુને વિષે એકવીસના બંધ ૪ ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૩૨, પદવૃંદ ૭૬૮ (૧૬૮ + ૩૮૪૫ ૨૧૬) બંધોદયભાંગા ૩૮૪, બંધ ૪x ઉદય ૯૬ = ૩૮૪ પ્ર.૫૮૦ ચક્ષુ-અચક્ષુને વિષે ત્રીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ : ચક્ષુ-અચક્ષુને વિષે ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધ ભાંગા ર ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૩૨, પદવૃંદ ૭૬૮ (૧૬૮ + ૩૮૪+ ૨૧૬) બંધોદયભાંગા ૧૯૨, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨ પ્ર.૫૮૧ ચક્ષુ-અચક્ષુને વિષે ચોથા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? ચક્ષુ-અચક્ષુને વિષે ચોથા ગુણસ્થાનકે સત્તરના બંધે બંધ ભાંગા ર ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ ૬૦, પદવૃંદ ૧૪૪૦ (૧૪૪ + ૫૦૪ + ૫૭૬ + ૨૧૬) બંધોદયભાંગા ૩૮૪, બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ પ્ર.૫૮૨ ચક્ષુ-અચક્ષને વિષે તેરના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? ઉ : ચક્ષુ-અચક્ષુને વિષે તેરને બધે ૨ ભાંગા ઉદયસ્થાન ૪.૫-૭-૭-૮ ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ પર, પદવૃંદ ૧૨૪૮ (૧૨૦+ ૪૩૨ + ૫૦૪ + ૧૯૨)

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250