Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
ર૩૦
કર્મગ્રંથ-૬
ઉ:
ઉ: ક્ષાયિક સમકિતને વિષે નવના બંધ ર ભાંગા
ઉદયસ્થાન ૩. ૪ - ૫ - ૬ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૨૦ (૪ + ૧૦ + ૬) પદવૃંદ ૪૮૦ (૯૬ + ૨૪૦ + ૧૪૪) બંધોદયભાંગા ૧૯૨ | ૯૬ બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨
બંધ ૧ x ઉદય ૯૬ = ૯૬ પ્ર. ૬૩૦ ક્ષાયિક સમકિતને વિષે પાંચ આદિ બંધને વિષે બંધાદિ ભાંગા કેટલા
હોય? સાયિક સમકિતને વિષે પાંચના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન રનું ઉદયભાંગા ૧૨, પદવૃંદ ૨૪ બંધોદયભાંગા ૧૨ ચારના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગા ૪, પદવૃંદ ૪, બંધોદયભાંગા ૪ ત્રણના બંધે ૧ ભાંગો, ઉદસ્થાન ૧નું, ઉદયભાંગા ૩, પદવૃંદ ૩, બંધોદયભાંગા ૩ બેના બંધ ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગાર, પદવૃંદર, બંધોદયભાંગા ૨ એકના બંધ ૧ ભાગો, ઉદયસ્થાન ૧, ઉદયભાગ ૧, પદવૃંદ ૧, બંધોદયભાંગા ૧ અબંધે છે, ઉદયભાંગા ૫, ઉદયસ્થાન ૧નું, પદવૃંદ ૧, બંધોદય
ભાંગો ૧ પ્ર. ૬૩૧ Bયોપશમ સમકિતને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ: ક્ષયોપશમ સમકિતને વિષે ૩ બંધસ્થાને ૬ ભાંગા
ઉદયસ્થાન ૫, ઉદયભાંગા ૨૮૮, ઉદયપદ ૮૪,
પદવૃંદ ૨૦૧૬, બંધોદયભાંગા ૫૭૬. પ્ર.૬૩ર ક્ષયોપશમ સમકિતને વિષે સત્તરના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? ઉઃ ક્ષયોપશમ સમકિતને વિષે સત્તરના બંધ ર ભાંગા
ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬ (૨૪ + ૪૮ + ૨૪) ઉદયપદ ૩૨ (૭ + ૧૬ + ૯)

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250