Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૨૩૬
કર્મગ્રંથ-૬
ઉદયપદ પર (૫ + ૧૮ + ૨૧ + ૮) પદવૃંદ ૧૨૪૮ (૧૨૦ + ૪૩૨ + ૫૦૪ + ૧૯૨)
બંધોદયભાંગા ૩૮૪, બંધ ર x ઉદય ૧૯૨ = ૩૮૪ પ્ર. ૬૫૩ આહારીને વિષે છઠા સાતમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉઃ આહારીને વિષે છઠા ગુણસ્થાનકે બંધ ભાંગા ર
સાતમા ગુણસ્થાનકે બંધ ભાંગો ૧ ઉદયસ્થાન ૪. ૪ - ૫ - ૬ - ૭ ઉદયભાંગા ૧૯૨ (૨૪ + ૭૨ + ૭ર + ૨૪) ઉદયપદ ૪૪ (૪ + ૧૫ + ૧૮ + ૭) પદવૃંદ ૧૦૫૯ (૯૯ + ૩૬૦ + ૪૩ર + ૧૬૮) બંધોદયભાંગા ૩૮૪ / ૧૯૨ બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪
બંધ ૧ x ઉદય ૧૯૨ = ૧૯૨ પ્ર.૬૫૪ આહારીને વિષે આઠમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉઃ આહારીને વિષે નવના બંધે ૧ ભાંગો
ઉદયસ્થાન ૩. ૪ - ૫ - ૬ ઉદયભાંગા ૯૬ (૨૪+ ૪૮ + ૨૪) ઉદયપદ ૨૦ (૪ + ૧૦ + ૬) પદવૃંદ ૪૮૦ (૯૯ + ૨૪૦+ ૧૪૪) બંધોદયભાંગા ૯૬, બંધ ૧
x ઉદય ૯૬ = ૯૬ પ્ર.૬૫૫ આહારીને વિષે પાંચ આદિ બંધના બંધાદિ ભાંગ કેટલા હોય? ઉઃ આહારીને વિષે પાંચના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન રનું, ઉદયભાંગા
૧૨, પદવૃંદ ૨૪, બંધોદયભાંગા ૧૨ ચારના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગા ૪, પદવૃંદ ૪, બંધોદયભાંગા ૪

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250