Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 247
________________ ૨૩૮ બંધોદયભાંગા ૩૮૪, બંધ ૪ x ઉદય ૯૬ = ૩૮૪ પ્ર.૬૫૯ અણાહારીને વિષે સત્તરના બંધે બંધાદિ ભાંગા કેટલા હોય ? ઉ : અણાહારીને વિષે સત્તરના બંધે ૨ ભાંગા ઉદયસ્થાન ૪. ૬ ૭ - ૫ - ૯ ઉદયભાંગા ૧૯૨ (૨૪ + ૭૨ + ૭૨ + ૨૪) ઉદયપદ ૬૦ (૬ + ૨૧ + ૨૪ + ૯) પદવૃંદ ૧૪૪૦ (૧૪૪ + ૫૦૪ + ૫૭૬ + ૨૧૬) બંધોદયભાંગા ૩૮૪, બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ પ્ર.૬૬૦ મોહનીયના બંધાદિ ભાંગા કેટલી માર્ગણામાં ન હોય ? મોહનીયના બંધાદિ ભાંગા ત્રણ માર્ગણામાં ન હોય. ૧. કેવલજ્ઞાન. ૨. યથાખ્યાતચારિત્ર. ૩. કેવલદર્સન. ન હું ઃ કર્મગ્રંથ-૬ સમાસ

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250