Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૨૩૫
પ્રશ્નોત્તરી ભાગ-૨
પ્ર.૬૪૯ આહારીને વિષે એકવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? ઉઃ આહારીને વિષે એકવીસના બંધે ૪ ભાંગા
ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬ (૨૪ + ૪૮ + ૨૪) ઉદયપદ ૩૨ (૭ + ૧૬ + ૯) પદવૃંદ ૭૬૮ (૧૬૮ + ૩૮૪ + ૨૧૬)
બંધોદયભાંગા ૩૮૪, બંધ ૪x ઉદય ૯૬ = ૩૮૪ પ્ર.૬૫૦ આહારીને ત્રીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉઃ આહારીને વિષે સત્તરના બંધે ૨ ભાંગા
ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬ (૨૪+ ૪૮ + ૨૪) ઉદયપદ ૩૨ (૭ + ૧૬ + ૯). પદવૃંદ ૭૬૮ (૧૬૮ + ૩૮૪+ ૨૧૬)
બંધોદયભાંગા ૧૯૨, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨ પ્ર.૬૫૧ આહારીને વિષે ચોથા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય?
આહારીને વિષે ચોથા ગુણસ્થાનકે સત્તરના બંધ ૨ ભાંગા ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૧૯૨ (૨૪ + ૭૨ + ૭૨ + ૨૪) ઉદયપદ ૬૦ (૯ + ૨૧ + ૨૪ + ૯) પદવૃંદ ૧૪૪૦ (૧૪૪ + ૫૦૪ + ૫૭૬ + ૨૧૬)
બંધોદયભાંગા ૩૮૪, બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ પ્ર. ૬૫ર આહારીને વિષે તેરના બંધે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ : આહારીને વિષે તેરના બંધે ૨ ભાંગા
ઉદયસ્થાન ૪. ૫ - ૬ - ૭ - ૮ ઉદયભાંગા ૧૯૨ (૨૪ + ૭૨ + ૭૨ + ૨૪)
ઉ :

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250