Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 241
________________ ૨૩૨ કર્મગ્રંથ-૬ પ્ર.૬૩૭ સન્નીને વિષે એકવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ: સન્નીને વિષે એકવીસના બંધે ૪ ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬ (૨૪ + ૪૮ + ૨૪) ઉદયપદ ૩ર (૭ + ૧૬ + ૯) પદવૃંદ ૭૬૮ (૧૬૮ + ૩૮૪ + ૨૧૬) બંધોદયભાંગા ૩૮૪, બંધ ૪x ઉદય ૯૬ = ૩૮૪ પ્ર.૬૩૮ સન્નીને વિષે મિશ્ર ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ: સન્નીને વિષે ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬ (૨૪+ ૪૮ + ૨૪) ઉદયપદ ૩૨ (૭ + ૧૬ + ૯) પદવૃંદ ૭૬૮ (૧૬૮ + ૩૮૪૫ ૨૧૬) બંધોદયભાંગા ૧૯૨, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨ પ્ર. ૬૩૯ સન્નીને વિષે ચોથા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ: સન્નીને વિષે ચોથા ગુણસ્થાનકે સત્તરના બંધે ર ભાંગા ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૧૯૨ (૨૪+ ૭૨ + ૭૨ + ૨૪) ઉદયપદ ૬૦ (૬ + ૨૧ + ૨૪ + ૯) પદવૃંદ ૧૪૪૦ (૧૪૪ + ૫૦૪ + ૫૭૬ + ૨૧૬) બંધોદયભાંગા ૩૮૪, બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ પ્ર.૯૪૦ સન્નીને વિષે તેરના બંધે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ: સન્નીને વિષે તેરના બંધે ૨ ભાંગા ઉદયસ્થાન ૪. ૫ - ૬ - ૭ - ૮ ઉદયભાંગા ૧૯૨ (૨૪ + ૭ર + ૭૨ + ૨૪) ઉદયપદ પર (૫ + ૧૮ + ૨૧ + ૮). પદવૃંદ ૧૨૪૮ (૧૨૦ + ૪૩૨ + ૫૦૪ + ૧૯૨) બંધોદયભાંગા ૩૮૪, બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ પ્ર.૬૪૧ સન્નીને વિષે છઠ્ઠા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય?

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250