________________
૨૩૨
કર્મગ્રંથ-૬
પ્ર.૬૩૭ સન્નીને વિષે એકવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ: સન્નીને વિષે એકવીસના બંધે ૪ ભાંગા
ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬ (૨૪ + ૪૮ + ૨૪) ઉદયપદ ૩ર (૭ + ૧૬ + ૯) પદવૃંદ ૭૬૮ (૧૬૮ + ૩૮૪ + ૨૧૬)
બંધોદયભાંગા ૩૮૪, બંધ ૪x ઉદય ૯૬ = ૩૮૪ પ્ર.૬૩૮ સન્નીને વિષે મિશ્ર ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ: સન્નીને વિષે ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધ ર ભાંગા
ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬ (૨૪+ ૪૮ + ૨૪) ઉદયપદ ૩૨ (૭ + ૧૬ + ૯) પદવૃંદ ૭૬૮ (૧૬૮ + ૩૮૪૫ ૨૧૬)
બંધોદયભાંગા ૧૯૨, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨ પ્ર. ૬૩૯ સન્નીને વિષે ચોથા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ: સન્નીને વિષે ચોથા ગુણસ્થાનકે સત્તરના બંધે ર ભાંગા
ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૧૯૨ (૨૪+ ૭૨ + ૭૨ + ૨૪) ઉદયપદ ૬૦ (૬ + ૨૧ + ૨૪ + ૯) પદવૃંદ ૧૪૪૦ (૧૪૪ + ૫૦૪ + ૫૭૬ + ૨૧૬)
બંધોદયભાંગા ૩૮૪, બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ પ્ર.૯૪૦ સન્નીને વિષે તેરના બંધે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ: સન્નીને વિષે તેરના બંધે ૨ ભાંગા
ઉદયસ્થાન ૪. ૫ - ૬ - ૭ - ૮ ઉદયભાંગા ૧૯૨ (૨૪ + ૭ર + ૭૨ + ૨૪) ઉદયપદ પર (૫ + ૧૮ + ૨૧ + ૮). પદવૃંદ ૧૨૪૮ (૧૨૦ + ૪૩૨ + ૫૦૪ + ૧૯૨)
બંધોદયભાંગા ૩૮૪, બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ પ્ર.૬૪૧ સન્નીને વિષે છઠ્ઠા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય?