Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
• પ્રશ્નોત્તરી ભાગ-૨
૨૧૫
પદવૃંદ ૨૪ x ૮ = ૧૯૨ X ૩ = ૫૭૬ નવના ઉદયે ૨૪x ૩ = ૭૨ ભાંગા, ઉદયપદ ૯x ૧ = ૯X ૩ = ૨૭. પદવૃંદ ૨૪ X ૯ = ૨૧૬ X ૩ = ૬૪૮ દસના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૧૦x૧ = ૧૦ પદવૃંદ ૨૪ x ૧૦ = ૨૪૦ ઉદયપદ ૭ + ૨૪+ ર૭ + ૧૦ = ૬૮
પદદ ૧૬૮ + ૫૭૬ + ૬૪૮ + ૨૪૦ = ૧૬૩૨. પ્ર.પ૭૪ અવિરતિને વિષે એકવીસના બંધ ભાંગા કેટલા હોય? કયા? ઉ : અવિરતિને વિષે એકવીસના બંધે ૪ ભાંગા
ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૩૨ પદવૃંદ ૭૬૮ બંધોદયભાંગા ૩૮૪, બંધ ૪x૯૬ ઉદય = ૩૮૪ સાતના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૭X૧ =૭ પદવૃંદ ૨૪ x ૭ = ૧૬૮ આઠના ઉદયે ૨૪ x ૨ = ૪૮ ભાંગા ઉદયપદ ૮ X ૧ = ૮ X ૨ = ૧૬ પદવૃંદ ૨૪ x ૮ = ૧૯૨ x ૨ = ૩૮૪ નવના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૯ x ૧ = ૯ પદવૃંદ ૨૪૮૯ = ૨૧૬ ઉદયપદ ૭ + ૧૬ + ૯ =૩૨
પદછંદ ૧૬૮ + ૩૮૪ + ૨૧૬ = ૭૬૮. પ્ર.૫૭૫ અવિરતિને વિષે ત્રીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? ઉ: અવિરતિને વિષે ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધ ૨ ભાંગા
ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૩૨ પદવૃંદ ૭૬૮ બંધોદયભાંગા ૧૯૨, બંધ ૨ x૯૬ ઉદય = ૧૯૨ સાતના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૭ X ૧ =૭ પદછંદ ૨૪ x ૭ = ૧૬૮

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250