Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 231
________________ ૨૨૨ કર્મગ્રંથ-૬ ઉઃ શુકલ લેગ્યાને વિષે ૧૦ બંધસ્થાન ૨૧ ભાંગા ઉદયસ્થાન ૯, ઉદયભાંગા ૯૮૩, ઉદયપદ ૨૮૮ પદવંદ ૬૯૪૭, બંધોદયભાંગા ૨૫૧૮ થાય. પ્ર. ૬૦૦ શુકલ લેને વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? ઉ: શુકુલ વેશ્યાને વિષે બાવીસના બંધ ૬ ભાંગા ઉદયસ્થાન ૪. ૭- ૮- ૯ - ૧૦ ઉદયભાંગા ૧૯૨ (૨૪ + ૭૨ + ૭૨ + ૨૪). ઉદયપદ ૬૮ (૭ + ૨૪ + ૨૭ + ૧૦) પદવૃંદ ૧૬૩ર (૧૬૮ + ૫૭૬ + ૬૪૮ + ૨૪૦) બંધોદયભાંગા ૭૬૮, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨ બંધ ૬ x ઉદય ૯૬ = ૫૭૬ = ૭૬૮ પ્ર. ૬૦૧ શુક્લ લેશ્યાને વિષે એકવીસના બંધે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? શુકલ વેશ્યાને વિષે એકવીસના બંધે ૪ ભાંગા ઉદયસ્થાન ૩. ૭- ૮ - ૯ ઉદયભાંગા ૯૬ (૨૪ + ૪૮ + ૨૪) ઉદયપદ ૩૨, પદવૃંદ ૭૬૮ (૧૬૮ + ૩૮૪+ ૨૧૬). બંધોદયભાંગા ૩૮૪, બંધ ૪x ઉદય ૯૬ = ૩૮૪ પ્ર.૬૦૨ શુકલ લેશ્યાને વિષે ત્રીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ: કયા? ઉ: શુકુલ વેશ્યાને વિષે ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮- ૯ ઉદયભાંગા ૯૬ (૨૪ + ૪૮ + ૨૪) ઉદયપદ ૩ર (૭ + ૧૬ + ૯), પદવૃંદ ૭૬૮ (૧૬૮ + ૩૮૪+ ૨૧૬). બંધોદયભાંગા ૧૯૨, બંધ ર x ઉદય ૯૬ = ૧૯૨ પ્ર.૬૦૩ શુકુલ વેશ્યાને વિષે ચોથા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? ઉ: શુકુલ વેશ્યાને વિષે ચોથા ગુણસ્થાનકે સત્તરના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૧૯૨ (૨૪ + ૭૨ +

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250