Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 234
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૨ ૨૫ ઉદયભાંગા ૯૬ (૨૪ + ૪૮ + ૨૪) ઉદયપદ ૩૨ (૭ + ૧૬ + ૯). પદવૃંદ ૭૬૮ (૧૬૮ + ૩૮૪+ ૨૧૬) બંધોદયભાંગા ૩૮૪, બંધ ૪x ઉદય ૯૬ = ૩૮૪ પ્ર.૬૧૧ ભવ્યમાર્ગણાને વિષે ત્રીજા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? ભવ્યમાર્ગણાને વિષે ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭- ૮ - ૯ ઉદયભાંગા ૯૬ (૨૪ + ૪૮ + ૨૪) ઉદયપદ ૩૨ (૭ + ૧૬ + ૯). પદવૃંદ ૭૬૮ (૧૬૮ + ૩૮૪+ ર૧૬) બંધોદયભાંગા ૧૯૨, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨ પ્ર.૬૧ ૨ ભવ્ય માર્ગણાને વિષે ચોથા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ: ભવ્ય માર્ગણાને વિષે ચોથા ગુણસ્થાનકે સત્તરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૧૯૨ (૨૪ + ૭૨ + ૭૨ + ૨૪). ઉદયપદ ૬૦ (૬ + ૨૧ + ૨૪ + ૯) પદવૃંદ ૧૪૪૦ (૧૪૪ + ૫૦૪ + ૫૭૬ + ૨૧૬) બંધોદયભાંગા ૩૮૪, બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ પ્ર. ૬૧૩ ભવ્ય માર્ગણાને વિષે તેરના બંધે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ : ભવ્ય માર્ગણાને વિષે તેરના બંધે ૨ ભાંગા ઉદયસ્થાન ૪. ૫ - ૬ - ૭ - ૮ ઉદયભાંગા ૧૯૨ (૨૪ + ૭૨ + ૭૨ + ૨૪) ઉદયપદ પર (૫ + ૧૮ + ૨૧ + ૮). પદદ ૧૨૪૮ (૧૨૦ + ૪૩૨ + ૫૦૪ + ૧૯૨) બંધોદયભાંગા ૩૮૪, બંધ ૨ x ઉદય ૧૯૨ = ૨૮૪ પ્ર.૬૧૪ ભવ્ય માર્ગણાને વિષે છઠ્ઠા-સાતમા ગુણસ્થાનાકે બંધાદિ ભાંગા કેટલા હોય? ભવ્ય માર્ગણાને વિષે છઠ્ઠા ગુણસ્થાનાકે નવના બંધે ૨ ભાંગા સાતમા ગુણસ્થાનાકે નવના બંધે ૧ ભાંગો

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250