Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 215
________________ ૨૦૬ કર્મગ્રંથ-૬ પ્ર.૫૫૪ ત્રણ જ્ઞાનને વિષે આઠમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? ઉ: ત્રણ જ્ઞાનને વિષે નવના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૩. ૪ - ૫ - ૬ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૨૦, પદવૃંદ ૪૮૦ બંધોદયભાંગા ૯૬ બંધ ૧ x ઉદય ૯૬ = ૯૬ ચારના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૪x ૧ = ૪ પદવૃંદ ૨૪x૪ = ૯૬ પાંચના ઉદયે ૨૪X ૨ = ૪૮ ભાંગા ઉદયપદ ૫ x 1 = ૫ X ૨ = ૧૦, પદવૃંદ ૨૪ x ૫ = ૧૨૦૪ ૨ = ૨૪૦ છના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૬ x ૧ = ૬ પદવૃંદ ૨૪ x ૬ = ૧૪૪ ઉદયપદ ૪ + ૧૦ + ૬ = ૨૦ પદવૃંદ ૯૬ + ૨૪૦ + ૧૪૪ = ૪૮૦ પ્ર.૫૫૫ ત્રણ જ્ઞાનને વિષે નવમા - દસમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? ઉ: ત્રણ જ્ઞાનને વિષે પાંચના બંધ ૧ ભાંગો ઉદયસ્થાન ૧, ૨નું ઉદયભાંગા ૧૨, પદવૃંદ ૧ X ૧૨ = ૧૨ ચારના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નુ ઉદયભાંગા ૪, પદવૃંદ = ૪, બંધોદયભાગ ૪ ત્રણના બંધે ૧ ભાગો, ઉદસ્થાન ૧નું ઉદયભાંગા ૩, પદવૃંદ = ૩, બંધોદયભાંગા ૩. બેના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન ૧નુ ઉદયભાંગાર, પદવૃંદ = , બંધોદયભાંગા ર એકના બંધ ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નું ઉદયભાંગો ૧, પદવૃંદ = ૧, બંધોદય ભાગ ૧ અબંધે છે, ઉદયસ્થાન ૧નું ઉદયભાંગો ૧ પદવૃંદ = ૧, બંધોદય ભાંગો ૧

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250