________________
૨૦૬
કર્મગ્રંથ-૬
પ્ર.૫૫૪ ત્રણ જ્ઞાનને વિષે આઠમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય? કયા? ઉ:
ત્રણ જ્ઞાનને વિષે નવના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૩. ૪ - ૫ - ૬ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૨૦, પદવૃંદ ૪૮૦ બંધોદયભાંગા ૯૬ બંધ ૧ x ઉદય ૯૬ = ૯૬ ચારના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૪x ૧ = ૪ પદવૃંદ ૨૪x૪ = ૯૬ પાંચના ઉદયે ૨૪X ૨ = ૪૮ ભાંગા ઉદયપદ ૫ x 1 = ૫ X ૨ = ૧૦, પદવૃંદ ૨૪ x ૫ = ૧૨૦૪ ૨ = ૨૪૦ છના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૬ x ૧ = ૬ પદવૃંદ ૨૪ x ૬ = ૧૪૪ ઉદયપદ ૪ + ૧૦ + ૬ = ૨૦
પદવૃંદ ૯૬ + ૨૪૦ + ૧૪૪ = ૪૮૦ પ્ર.૫૫૫ ત્રણ જ્ઞાનને વિષે નવમા - દસમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા
કેટલા હોય? કયા? ઉ:
ત્રણ જ્ઞાનને વિષે પાંચના બંધ ૧ ભાંગો ઉદયસ્થાન ૧, ૨નું ઉદયભાંગા ૧૨, પદવૃંદ ૧ X ૧૨ = ૧૨ ચારના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નુ ઉદયભાંગા ૪, પદવૃંદ = ૪, બંધોદયભાગ ૪ ત્રણના બંધે ૧ ભાગો, ઉદસ્થાન ૧નું ઉદયભાંગા ૩, પદવૃંદ = ૩, બંધોદયભાંગા ૩. બેના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન ૧નુ ઉદયભાંગાર, પદવૃંદ = , બંધોદયભાંગા ર એકના બંધ ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નું ઉદયભાંગો ૧, પદવૃંદ = ૧, બંધોદય ભાગ ૧ અબંધે છે, ઉદયસ્થાન ૧નું ઉદયભાંગો ૧ પદવૃંદ = ૧, બંધોદય ભાંગો ૧