Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૨૦૪
કર્મગ્રંથ-૬
અબંધે છે, ઉદયસ્થાન ૧નું ઉદયભાંગા ૧ પ્ર.૫૫૦ ત્રણ જ્ઞાનને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? ઉઃ ત્રણ જ્ઞાનને વિષે ૮ બંધસ્થાન ૧૧ ભાંગા
ઉદયસ્થાન ૮, ઉદયભાંગા ૫૯૯, ઉદયપદ ૧૫૬
પદવૃંદ ૩૭૭૯ બંધોદય ભાંગા ૧૧૭૫ થાય. પ્ર.૫૫૧ ત્રણ જ્ઞાનને વિષે ચોથા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય?
ત્રણ જ્ઞાનને વિષે સત્તરના બંધે ૨ ભાંગા ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮-૯ના ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ ૬૦, પદદ ૧૪૪૦. બંધોદય ભાંગા ૩૮૪, ૨ બંધ x ઉદય ૧૯૨ = ૩૮૪. છના ઉદયે ભાંગ ૨૪, ઉદયપદ ૬ X ૧ = ૬ પદવૃંદ ૨૪x ૬ = ૧૪૪ સાતના ઉદયે ૨૪X ૩ = ૭ર ભાંગા ઉદયપદ ૭X ૧ = ૭X ૩ = ૨૧ પદદ ૨૪ x ૭ = ૧૬૮ X ૩ = ૫૦૪ આઠના ઉદયે ૨૪X ૩ = ૭ર ભાંગા ઉદયપદ ૮૧ = ૮X ૩ = ૨૪ પદછંદ ૨૪X ૮ = ૧૯૨ X ૩ = ૫૭૬ નવના ઉદયે ભાંગા ૨૪ ઉદયપદ ૯X ૧ = ૯ પદછંદ ૯X ૨૪ = ૨૧૬ ઉદયપદ ૬ + ૨૧ + ૨૪ + ૯ = ૬૦
પદદ ૧૪૪ + ૫૦૪ + ૫૭૬ + ૨૧૬ = ૧૪૪૦. પ્ર.પપર ત્રણ જ્ઞાનને વિષે તેરના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?કયા?
ત્રણ જ્ઞાનને વિષે તેરના બંધે ર ભાંગા ઉદયસ્થાન ૪ ૫ - ૬ - ૭ - ૮, ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ પર, પદવૃંદ ૧૨૪૮ બંધોદયભાંગા ૩૮૪ બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ પાંચના ઉદયે ૨૪ ભાંગા ઉદયપદ ૫ X ૧ = ૫ પદવૃંદ ૨૪x ૫ = ૧૨૦
ઉ :
બાગ બાગે

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250