SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ કર્મગ્રંથ-૬ અબંધે છે, ઉદયસ્થાન ૧નું ઉદયભાંગા ૧ પ્ર.૫૫૦ ત્રણ જ્ઞાનને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય? કયા? ઉઃ ત્રણ જ્ઞાનને વિષે ૮ બંધસ્થાન ૧૧ ભાંગા ઉદયસ્થાન ૮, ઉદયભાંગા ૫૯૯, ઉદયપદ ૧૫૬ પદવૃંદ ૩૭૭૯ બંધોદય ભાંગા ૧૧૭૫ થાય. પ્ર.૫૫૧ ત્રણ જ્ઞાનને વિષે ચોથા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? ત્રણ જ્ઞાનને વિષે સત્તરના બંધે ૨ ભાંગા ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮-૯ના ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ ૬૦, પદદ ૧૪૪૦. બંધોદય ભાંગા ૩૮૪, ૨ બંધ x ઉદય ૧૯૨ = ૩૮૪. છના ઉદયે ભાંગ ૨૪, ઉદયપદ ૬ X ૧ = ૬ પદવૃંદ ૨૪x ૬ = ૧૪૪ સાતના ઉદયે ૨૪X ૩ = ૭ર ભાંગા ઉદયપદ ૭X ૧ = ૭X ૩ = ૨૧ પદદ ૨૪ x ૭ = ૧૬૮ X ૩ = ૫૦૪ આઠના ઉદયે ૨૪X ૩ = ૭ર ભાંગા ઉદયપદ ૮૧ = ૮X ૩ = ૨૪ પદછંદ ૨૪X ૮ = ૧૯૨ X ૩ = ૫૭૬ નવના ઉદયે ભાંગા ૨૪ ઉદયપદ ૯X ૧ = ૯ પદછંદ ૯X ૨૪ = ૨૧૬ ઉદયપદ ૬ + ૨૧ + ૨૪ + ૯ = ૬૦ પદદ ૧૪૪ + ૫૦૪ + ૫૭૬ + ૨૧૬ = ૧૪૪૦. પ્ર.પપર ત્રણ જ્ઞાનને વિષે તેરના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?કયા? ત્રણ જ્ઞાનને વિષે તેરના બંધે ર ભાંગા ઉદયસ્થાન ૪ ૫ - ૬ - ૭ - ૮, ઉદયભાંગા ૧૯૨ ઉદયપદ પર, પદવૃંદ ૧૨૪૮ બંધોદયભાંગા ૩૮૪ બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ પાંચના ઉદયે ૨૪ ભાંગા ઉદયપદ ૫ X ૧ = ૫ પદવૃંદ ૨૪x ૫ = ૧૨૦ ઉ : બાગ બાગે
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy