________________
૧૫૮
કર્મગ્રંથ-૬
પ્ર.૪૫૮ પૃથ્વીકાયને વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા?
ઉ: પૃથ્વીકાયને વિષે બાવીસના બંધે ૬ ભાંગા
ઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩૬, પદવૃંદ ૨૮૮ બંધોદયભાંગા બંધ ૬૪ ઉદય ૩૨ = ૧૯૨ આઠના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૮X ૧ = ૮ પદછંદ ૮૮ ૮ = ૬૪ નવના ઉદયે ૯X ૧ = ૯X ૨ = ૧૮ પદવૃંદ ૮ X ૯ = ૭૫ X ૨ = ૧૪૪ દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦x૧ = ૧૦ પદગ્રંદ ૮X ૧૦ = ૮૦ ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ = ૩૬
પદવૃંદ ૬૪ + ૧૪૪ + ૮૦ = ૨૮૮ પ્ર.૪૫૯ પૃથ્વીકાયને વિષે એકવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? ઉ : પૃથ્વીકાયને વિષે એકવીસના બંધ, ૪ ભાંગા
ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩૨, પદગ્રંદ ૨૫૬ બંધોદયભાંગા બંધ ૪ x ઉદય ૩૨ = ૧૨૮ થાય. સાતના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૭X ૧ = ૭ પદવૃંદ ૮X ૭ = ૫૬ આઠના ઉદયે ૮૪ ૨ = ૧૬ ભાંગા ઉદયપદ ૮ X ૧ = ૮ X ૨ = ૧૬ પદવૃંદ ૮X ૮ = ૬૪૪ ૨ = ૧૨૮ નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯X ૧ = ૯ પદjદ ૯X ૮ = ૭૨ ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૩૨
પદવંદ પ૯ + ૧૨૮ + ૭૨ = ૨૫૬ પ્ર.૪૬૦ અપકાયને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા?