Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
કર્મગ્રંથ-૬
ઉ:
હોય? કોધ કષાયને વિષે પાંચના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૧ બેનું ઉદયભાંગા ૪, પદવૃંદ ૨૪૪ = ૮ બંધોદય ભાંગા ૧ X૪ = ૪ ચારના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૧ એકનું
ઉદયભાંગા ૪, પદવૃંદ ૪, બંધોદય ભાંગા ૪૪૧ = ૪ પ્ર.૧ર૩ માન કષાયને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? ઉ : માન કષાયને વિષે ૮ બંધસ્થાનનાં ૧૯ ભાંગા
ઉદયસ્થાન ૯, ઉદયભાંગા ૨૪૫ ઉદયપદ ૨૮૮, પદવૃંદ ૧૭૩૬
બંધોદય ભાંગા ૬૨૯ થાય છે. પ્ર.પ૨૪ માન કષાય વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?
કયા? માન કષાયને વિષે બાવીસના બંધ ૬ ભાંગા ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯-૧૦ ઉદયભાંગા ૪૮ ઉદયપદ ૬૮ પદવૃંદ ૪૦૮ બંધોદય ભાંગા ૧૯૨, બંધ ૨ x ઉદય ૨૪ = ૪૮ બંધ ૬ X ઉદય ૨૪ = ૧૪૪ = ૧૯૨ સાતના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૭X૧ = ૭ પદવૃંદ ૭ X ૬ = ૪૨ આઠના ઉદયે ૬ X ૩ = ૧૮ ભાંગા ઉદયપદ ૮x ૧ = ૮૪ ૩ = ૨૪ પદદ ૮X ૬ = ૪૮X ૩ = ૧૪૪ નવના ઉદયે ૬ ૩ = ૧૮ ભાંગા, ઉદયપદ ૯x ૧ = ૯X ૩ = ૨૭. પદછંદ ૬ X ૯ = ૫૪ X ૩ = ૧૬૨ દસના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૧૦૪ ૧ = ૧૦ પદવૃંદ ૧૦ X ૬ = ૬૦ ઉદયપદ ૭ + ૨૪ + ૨૭ + ૧૦ = ૬૮

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250