Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 203
________________ ૧૯૪ કર્મગ્રંથ-૬ પ્ર.૫૩૦ માન કષાયને વિષે આઠમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? ઉ: માન કષાયને વિષે આઠમા ગુણસ્થાનકે નવના બંધ ૧ ભાંગો ઉદયસ્થાન ૩. ૪ - ૫ - ૬ ઉદયભાંગા ૨૪ ઉદયપદ ૨૦, પદવૃંદ ૧૨૦ બંધોદયભાંગા ર૪, બંધ ૧ x ૨૪ ઉદય = ૨૪ ચારના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૪x ૧ = ૪ પદદ ૬X૪ = ૨૪ પાંચના ઉદયે ૬ X ૨ = ૧૨ ભાંગા, ઉદયપદ ૫ x 1 = ૫ X ૨ = ૧૦ પદદ ૬ x ૫ = ૩૦X ૨ = ૬૦ છના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૬ x ૧ = ૬ પદવૃંદ ૬X ૬ = ૩૬ ઉદયપદ ૪ + ૧૦ + ૬ = ૨૦ પદવૃંદ ૨૪+ ૬૦ + ૩૬ = ૧૨૦ પ્ર.પ૩૧ માન કષાયને વિષે નવમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? ઉ: માન કષાયને વિષે પાંચના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૧ બેનું ઉદયભાગ ૪ પદવૃંદ ૪x૨ = ૮ બંધોદય ભાંગા ૪૪૧ = ૪ ચારના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન ૧ એકનું ઉદયભાંગા ૪, પદવૃંદ ૪૪૧ = ૪ બંધોદય ભાંગા ૪x ૧ = ૪ ત્રણના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧ એકનું ઉદયભાંગા ૩, પદવૃંદ ૩, બંધોદય ભાગ ૩ પ્ર.૫૩૨ માયા કષાયને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉઃ માયા કષાયને વિષે નવબંધસ્થાનના ૨૦ ભાંગા ઉદયસ્થાન ૯, ઉદયભાંગા ર૪૬, ઉદયપદ ૨૮૮ પદવૃંદ ૧૭૩૭, બંધોદય ભાંગા ૬૩૦ થાય છે. પ્ર.૨૩૩ માયા કષાયને વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય?

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250