Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 205
________________ ૧૯૬ કર્મગ્રંથ-૬ ઉ : નવના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૯x ૧ = ૯ . પદવૃંદ ૯x ૬ = ૫૪ ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૩૨ પદવૃંદ ૪૨ + ૯૬ + ૫૪ = ૧૯૨ પ્ર.૫૩૫ માયા કષાયને વિષે ત્રીજા ગુણસ્થાનકે બંધસ્થાનાદિ કેટલા કેટલા હોય? કયા? માયા કષાયને વિષે ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૩. ૭- ૮ - ૯ ઉદયભાંગા ૨૪ ઉદયપદ ૩૨, પદવંદ ૧૯૨ બંધોદયભાંગા ૪૮, બંધ રx ઉદય ૨૪ = ૪૮ સાતના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૭X૧ = ૭ પદવૃંદ ૬ x ૭ = ૪૨ આઠના ઉદયે ૬X ૨ = ૧૨ ભાંગા ઉદયપદ ૮X ૧ = ૮૮ ૨ = ૧૬ પવૃદ ૬X ૮ = ૪૮ X ૨ = ૯૬ નવના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૯X ૧ = ૯ પદવૃંદ ૯X ૬ = ૫૪ ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૩૨ પદકુંદ ૪૨ + ૯૬ + ૫૪ = ૧૯૨ પ્ર.૫૩૬ માયા કષાય વિષે ચોથા ગુણસ્થાનકે બંધસ્થાનાદિ કેટલા કેટલા હોય? કયા? | ઉ : માયા કષાયને વિષે ચોથા ગુણસ્થાનકે સત્તરના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૪૮ - ઉદયપદ ૬૦, પદવૃંદ ૩૬૦ બંધોદયભાંગા ૯૬ બંધ ૨ x ઉદય ૪૮ = ૯૬ છના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૬ X ૧ = ૬ પદવૃંદ ૬X ૬ = ૩૬. સાતના ઉદયે ૬ X ૩ = ૧૮ ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭X ૩ = ૨૧

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250