SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ કર્મગ્રંથ-૬ ઉ : નવના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૯x ૧ = ૯ . પદવૃંદ ૯x ૬ = ૫૪ ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૩૨ પદવૃંદ ૪૨ + ૯૬ + ૫૪ = ૧૯૨ પ્ર.૫૩૫ માયા કષાયને વિષે ત્રીજા ગુણસ્થાનકે બંધસ્થાનાદિ કેટલા કેટલા હોય? કયા? માયા કષાયને વિષે ત્રીજા ગુણસ્થાનકે સત્તરના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૩. ૭- ૮ - ૯ ઉદયભાંગા ૨૪ ઉદયપદ ૩૨, પદવંદ ૧૯૨ બંધોદયભાંગા ૪૮, બંધ રx ઉદય ૨૪ = ૪૮ સાતના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૭X૧ = ૭ પદવૃંદ ૬ x ૭ = ૪૨ આઠના ઉદયે ૬X ૨ = ૧૨ ભાંગા ઉદયપદ ૮X ૧ = ૮૮ ૨ = ૧૬ પવૃદ ૬X ૮ = ૪૮ X ૨ = ૯૬ નવના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૯X ૧ = ૯ પદવૃંદ ૯X ૬ = ૫૪ ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૩૨ પદકુંદ ૪૨ + ૯૬ + ૫૪ = ૧૯૨ પ્ર.૫૩૬ માયા કષાય વિષે ચોથા ગુણસ્થાનકે બંધસ્થાનાદિ કેટલા કેટલા હોય? કયા? | ઉ : માયા કષાયને વિષે ચોથા ગુણસ્થાનકે સત્તરના બંધ ર ભાંગા ઉદયસ્થાન ૪. ૬ - ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૪૮ - ઉદયપદ ૬૦, પદવૃંદ ૩૬૦ બંધોદયભાંગા ૯૬ બંધ ૨ x ઉદય ૪૮ = ૯૬ છના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૬ X ૧ = ૬ પદવૃંદ ૬X ૬ = ૩૬. સાતના ઉદયે ૬ X ૩ = ૧૮ ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭X ૩ = ૨૧
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy