________________
૧૯૭
પ્રશ્નોત્તરી ભાગ-૨
પદવૃંદ 6 x ૭ = ૪૨ x ૩ = ૧૨૬ આઠના ઉદયે ૬ x ૩ = ૧૮ ભાંગા ઉદયપદ ૮x ૧ = ૮૪ ૩ = ૨૪ પદદ ૬ X ૮ = ૪૮ x ૩ = ૧૪૪ નવના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૯x ૧ = ૯ પદવંદ ૯૪૬ = ૫૪ ઉદયપદ ૯ + ૨૧ + ૨૪+ ૮ = ૬૦
પદ ૩૯ + ૧૨૬ + ૧૪૪ + ૫૪ = ૩૬૦ પ્ર.૨૩૭ માયા કષાયને વિષે પાંચમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય? ક્યા? ઉ : પાંચમા ગુણસ્થાનકે તેરના બંધ ૨ ભાંગા
ઉદયસ્થાન ૪. ૫ - ૬ - ૭ - ૮ ઉદયભાંગા ૪૮ ઉદયપદ પર, પદવૃંદ ૩૧૨ બંધોદયભાંગા ૯૬ બંધ ૨ x ઉદય ૪૮ = ૯૬ પાંચના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૫ x ૧ = ૫ પદવૃંદ ૬ x ૫ = ૩૦ છના ઉદયે ૬ x ૩ = ૧૮ ભાંગા. ઉદયપદ ૬ x ૧ = ૬ X ૩ = ૧૮ પદદ ૨ x ૬ = ૩૬ x ૩ = ૧૦૮ સાતના ઉદયે ૬ X ૩ = ૧૮ ભાંગા, ઉદયપદ ૭x ૧ = ૭ ૩ = ૨૧ પદjદ ૬ X ૭ = ૪૨ X ૩ = ૧૨૬ આઠના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૮ x ૧ = ૮ પદ ૮X ૬ = ૪૮ ઉદયપદ ૫ + ૧૮ + ૨૧ + ૮ = ૫૨
પદવૃંદ ૩૦ + ૧૦૮ + ૧૨૬ + ૪૮ = ૩૧૨ પ્ર.પ૩૮ માયા કષાયને વિષે ૬-૭ ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા
હોય? કયા? ઉઃ છઠ્ઠ નવના બંધે ૨ ભાંગા સાતમે ૧ ભાગો