SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ ઉ: હોય? કોધ કષાયને વિષે પાંચના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૧ બેનું ઉદયભાંગા ૪, પદવૃંદ ૨૪૪ = ૮ બંધોદય ભાંગા ૧ X૪ = ૪ ચારના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૧ એકનું ઉદયભાંગા ૪, પદવૃંદ ૪, બંધોદય ભાંગા ૪૪૧ = ૪ પ્ર.૧ર૩ માન કષાયને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? ઉ : માન કષાયને વિષે ૮ બંધસ્થાનનાં ૧૯ ભાંગા ઉદયસ્થાન ૯, ઉદયભાંગા ૨૪૫ ઉદયપદ ૨૮૮, પદવૃંદ ૧૭૩૬ બંધોદય ભાંગા ૬૨૯ થાય છે. પ્ર.પ૨૪ માન કષાય વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? માન કષાયને વિષે બાવીસના બંધ ૬ ભાંગા ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯-૧૦ ઉદયભાંગા ૪૮ ઉદયપદ ૬૮ પદવૃંદ ૪૦૮ બંધોદય ભાંગા ૧૯૨, બંધ ૨ x ઉદય ૨૪ = ૪૮ બંધ ૬ X ઉદય ૨૪ = ૧૪૪ = ૧૯૨ સાતના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૭X૧ = ૭ પદવૃંદ ૭ X ૬ = ૪૨ આઠના ઉદયે ૬ X ૩ = ૧૮ ભાંગા ઉદયપદ ૮x ૧ = ૮૪ ૩ = ૨૪ પદદ ૮X ૬ = ૪૮X ૩ = ૧૪૪ નવના ઉદયે ૬ ૩ = ૧૮ ભાંગા, ઉદયપદ ૯x ૧ = ૯X ૩ = ૨૭. પદછંદ ૬ X ૯ = ૫૪ X ૩ = ૧૬૨ દસના ઉદયે ૬ ભાંગા, ઉદયપદ ૧૦૪ ૧ = ૧૦ પદવૃંદ ૧૦ X ૬ = ૬૦ ઉદયપદ ૭ + ૨૪ + ૨૭ + ૧૦ = ૬૮
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy