________________
૫૦
કર્મગ્રંથ પમ ભાગ-૩
જીવો
૨૧૨. એકેન્દ્રિય આદિને વિશે મનુષ્પાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
કેટલો હોય ? ઉત્તર મનુષ્યાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય.
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
પૂર્વકોડ વર્ષ બેઈન્દ્રિય
પૂર્વદોડ વર્ષ તેઈન્દ્રિય
પૂર્વકોડ વર્ષ ચઉરીન્દ્રિય
પૂર્વક્રોડ વર્ષ અસન્ની પંચેન્દ્રિય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. ૨૧૩. એકેન્દ્રિય આદિને વિષે દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
કેટલો હોય ? ઉત્તર દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
નથી બેઈન્દ્રિય તેઈન્દ્રિય
નથી. ચહેરીન્દ્રિય
અસની પંચેન્દ્રિય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. ૨૧૪. નરકગતિનો એકેન્દ્રિય આદિને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
કેટલો હોય ? ઉત્તર નરકગતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ પ્રમાણે હોય. જીવો
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એકેન્દ્રિય
નથી બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરીન્દ્રિય અસન્ની પંચેન્દ્રિય ૨૮૫ ૫/૭ સાગરોપમે.
નથી
નથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org