Book Title: Karmgranth 05 by 03 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 169
________________ ૧૬૨ કર્મગ્રંથ પમો ભાગ-૩, -- - ઉત્તર જઘન્ય સ્થિતિબંધના અધ્યવસાય કરતાં સમયાધક સ્થિતિસ્થાનક વિશેષાધિક અધ્યવસાય સ્થાનોથી બંધાય છે. ૬૫૩, સાતે કર્મની જધન્ય સ્થિતિ સમયાધિક કરતાં બે સમયાધિક આદિ સ્થિતિસ્થાનકો કેટલાં કેટલાં અધ્યવસાયથી બંધાય? | ઉત્તર સાતે કર્મની જધન્ય સ્થિતિ સમયાધિક સ્થિતિ કરતાં બે સમયાધિક સ્થિતિ સ્થાનકો વિશેષાધિક અધ્યવસાયોથી બંધાય. ત્રણ સમયાધિક સ્થિતિસ્થાનકો વિશેષાધિક અધ્યવસાયોથી બંધાય તે પ્રમાણે દરેક * સમયમાં જાણવું. ૬૫૪. કેટલાં સ્થિતિ સ્થાનકો અતિક્રમે બમણાં થાય ? ઉત્તર સમયે સમયે વિશેષાધિક વિશેષાધિક કરતાં કરતાં પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ માત્ર સ્થિતિસ્થાનક સુધી જઈએ એટલે જઘન્ય સ્થિતિસ્થાનકનાં અધ્યવસાય કરતાં બમણાં અધ્યવસાય સ્થાનકો પ્રામ, થાય છે. ૬૫૫.એક પલ્યોપમ જેટલા કાળને વિષે સ્થિતિસ્થાનકો કેટલાં પ્રાપ્ત થાય ? ઉત્તર એક પલ્યોપમ જેટલા કાળને વિષે અસંખ્યાતા દ્વિગુણ વૃદ્ધિના ( સ્થિતિસ્થાનકો પ્રાપ્ત થાય છે. ૬૫૬ સાતે કર્મનાં સ્થિતિસ્થાનકો ક્યાંથી ક્યાં સુધી વિશેષાધિક જાણવા ? ઉત્તર સાતે કર્મનાં જઘન્ય સ્થિતિસ્થાનકના જે અધ્યવસાય સ્થાનકો છે તેનાથી સમયાધિથી વિશેષાધિક વિશેષાધિક કરતાં યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનક સુધી વિશેષાધિક અધ્યવસાય સ્થાનો હોય છે. ' ૬૫૭. આયુષ્ય કર્મનાં જધન્ય સ્થિતિસ્થાનકો કેટલાં હોય? ઉત્તર આયુષ્ય કર્મનાં જઘન્ય સ્થિતિસ્થાનકો સૌથી ઓછા હોય છે. ૬૫૮. આયુષ્ય કર્મનાં જઘન્ય સ્થિતિસ્થાનો કરતાં બીજા સમયનાં સ્થિતિ સ્થાનો કેટલાં હોય ? ' Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210