Book Title: Karmgranth 05 by 03 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 189
________________ ૧૮૨ કર્મથ પો ભાગ-૩ ૭પ૧. અયશ નામકર્મનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધાળ-અંતર મુહૂર્ત- સતત બંધકાળ -૧ સમયથી અંતરમુહૂર્ત. ૭૫૨. ઉચ્ચ ગોત્રનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ - ૧ અંતરમુહૂર્ત- સતત બંધકાળ- સાધિક ૧૩૨ સાગરોપમ. ૭પ૩. નીચ ગોત્રનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-સાધિક ૧૩૨ સાગરોપમ સતત બંધકાળ • ૧ સમયથી અસંખ્યાતકાળ. ૭૫૪. અંતરાયની પાંચ પ્રકૃતિઓનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? | ઉત્તર અબંધકાળ- અંતરમુહૂર્ત- સતત બંધકાળ- યુવબંધી હોવાથી ૧થી ૧૦ ગુણ. સુધી હોય. સ્થિતિબંધ અધિકાર સમાપ્ત - - - - - - - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210