Book Title: Jinbhakti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 133
________________ ૧૦૮ જિનભક્તિવાચિંશિકા/શ્લોક-૨૪ અને પાપગમાં તત્પર, સળિયાનપુર:સરે: સ્તોત્રે સતા ક્ષા=સમ્યફ પ્રણિધાનપૂર્વક સ્તોત્રોથી આeભગવાનની પૂજા સતા=સંગત છે અર્થાત્ યુક્ત છે. રા. શ્લોકાર્ચ - પિંડ, ક્રિયા અને ગુણો વડે ઉદાર શરીરનાં લક્ષણ, ભગવાનના આચારો અને ભગવાનના ગુણોથી ગંભીર અને પાપગહમાં તત્પર એવાં સ્તોત્રોથી સમ્યફ પ્રણિધાનપૂર્વક ભગવાનની આ પૂજા સંગત છે યુક્ત છે. રા ટીકા - पिण्डेति-पिण्डं-शरीरम् अष्टोत्तरलक्षणसहस्रकलितं, क्रिया आचारो दुर्वारपरीषहोपसर्गजयलक्षणः, गुणाः श्रद्धाज्ञानविरतिपरिणामादयः, केवलज्ञानदर्शनादयश्च तैरुदारैः-गम्भीरैः, पापानां रागद्वेषमोहपूर्वं स्वयंकृतानां, गर्हा भगवत्साक्षिकनिन्दारूपा तया परैः प्रकृष्टैः, सम्यक् समीचीनं यत् प्रणिधानं ऐकाग्र्यं, તપુર સ્તોત્રેશ્વ, ઉષાપૂના સતી પાર૪ો. ટીકાર્ચ - વિવું ..... સતા . પિંડ ૧૦૦૮ લક્ષણથી યુક્ત એવું ભગવાનનું શરીર, ક્રિયા દુખે કરીને વારી શકાય એવા પરિષહ અને ઉપસર્ગના જય સ્વરૂપ આચાર, ગુણો=શ્રદ્ધા, જ્ઞાન, વિરતિના પરિણામોદિ અને કેવલજ્ઞાન, કેવલદર્શનાદિ, તેઓના વડે ઉદાર ગંભીર પૂર્વમાં વર્ણન કરાયેલા પિંડાદિ વડે ઉદાર-ગંભીર એવાં સ્તોત્રો વડે કરીને આ પૂજા સંગત છે, એમ અવય છે. વળી રાગ, દ્વેષ અને મોહપૂર્વક સ્વયંકૃત પાપોની, ભગવદ્ સાક્ષિકી લિંદારૂપ ગહ, તેનાથી પર=તેનાથી પ્રકૃષ્ટ, એવાં સ્તોત્રો વડે આ પૂજા સંગત છે, એમ અવાય છે. વળી સ્તોત્ર બોલતી વખતે ભગવાનના ગુણો અને પોતાના પાપોની જુગુપ્સામાં સમ્યફ એવું જે પ્રણિધાન=સમીચીન એવું જે ચિત્તનું એકાગ્રપણું, તે પૂર્વક બોલાયેલાં સ્તોત્રો વડે આ પૂજા સંગત છે. રજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170