Book Title: Jinbhakti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 153
________________ ૧૨૮ શ્લોકાર્થ : આથી=ભાવસ્તવમાં આરૂઢ થયેલા એવા સાધુ દ્રવ્યસ્તવમાં અનધિકારી છે આથી, પ્રકૃતિથી આરંભભીરુ એવા ગૃહસ્થ, અથવા જે સામાયિક આદિવાળા ગૃહસ્થ છે તેને પણ આ અર્થમાં=જિનપૂજારૂપ અર્થમાં, અધિકારીપણું મનાયું નથી. II૨૯II નોંધ :- પ્રત્યારમ્ભમી: પછીનો ‘વા’ પાદપૂર્તિ માટે છે. * ‘સામાયિવિમાન્’ - અહીં ‘વિ’થી જે શ્રાવકની પ્રતિમામાં પૂજાનો નિષેધ છે, તે શ્રાવકની પ્રતિમાનું ગ્રહણ ક૨વાનું છે. જિનભક્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૯ * ‘તસ્થાપિ’ - અહીં ‘પિ’થી એ કહેવું છે કે સાધુને તો પૂજાનો અધિકાર નથી, પરંતુ પ્રકૃતિથી આરંભભીરુ અને સામાયિક આદિવાળા ગૃહસ્થોને પણ પૂજામાં અધિકાર નથી. ટીકા ઃ प्रकृत्येति-अतो-भावस्तवाधिरूढस्य यतेरत्रानधिकारित्वात्, यः प्रकृत्या आरम्भभीरुः यो वा सामायिकादिमान् तस्याप्यत्रार्थे जिनपूजारूपेऽधिकारित्वं न स्मृतम् यत्पञ्चाशकवृत्तिकृत् (यदष्टकवृत्तिकृत् ) - " अत एव सामायिकस्थः श्रावकोऽप्यनधिकारी, तस्यापि सावद्यनिवृत्ततया भावस्तवारूढत्वेन श्रमणकल्पत्वात्, अत एव गृहिणोऽपि प्रकृत्या पृथिव्याद्युपमर्दनभीरोर्यतनावतः सावद्यसंक्षेपरुचेर्यतिक्रियानुरागिणो न धर्मार्थं सावद्यारम्भप्रवृत्तिर्युक्तेति " ।। २९ । । * ટીકાર્ય ઃ अतो પ્રવૃત્તિર્યુવતેતિ” ।। આથી=ભાવસ્તવમાં અધિરૂઢ એવા યતિને દ્રવ્યસ્તવમાં અનધિકારીપણું હોવાથી, જે પ્રકૃતિથી આરંભભીરુ છે અથવા જેઓ સામાયિકાદિવાળા ગૃહસ્થ છે, તેમને પણ આ અર્થમાં=જિનપૂજારૂપ અર્થમાં, અધિકારીપણું મનાયું નથી, જે કારણથી અષ્ટકવૃત્તિકાર કહે છે - “આથી જ=દ્રવ્યસ્તવ કરવા માટે સાધુ અધિકારી નથી આથી જ, સામાયિકસ્થ શ્રાવક પણ અનધિકારી છે; કેમ કે સામાયિકસ્થ શ્રાવકનું પણ સાવદ્યનિવૃત્તિપણું હોવાને કારણે ભાવસ્તવમાં આરૂઢપણું હોવાથી શ્રમણકલ્પપણું છે. આથી જ=સામાયિકસ્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170