Book Title: Jinbhakti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 144
________________ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૭ ૧૧૯ કહ્યું. વળી શ્લોક-૨૫ અને ૨૬માં અવ્ય રીતે ત્રણ પ્રકારની પૂજા છે તેમ બતાવ્યું. ત્યાં કોઈકને પ્રશ્ન થાય કે ભગવાનની પૂજા અર્થે સ્નાનાદિ કરવામાં આવે છે, તેથી હિંસાત્મક પ્રવૃત્તિથી ધર્મ કઈ રીતે થઈ શકે? તેના નિરાકરણ માટે કહે છે – શ્લોક : न च स्नानादिना कायवधादत्रास्ति दुष्टता । दोषादधिकभावस्य तत्रानुभविकत्वतः ।।२७।। અન્વયાર્થ: અને ત્ર=અહીં પૂજાવિધિમાં, નાનાદ્રિના વાયવથા કુષ્ટતા નાસ્તિ=સ્નાનાદિ દ્વારા કાયવધ હોવાને કારણે દુષ્ટતા નથી; કેમ કે તત્ર ત્યાં પૂજાના પ્રસ્તાવમાં, રોણા દોષથી=સ્નાનાદિમાં થતા કાયવધરૂપ દોષથી, ધિમાવી=અધિક શુભ ભાવનું “આ ભગવાનની ભક્તિ કરીને હું સંસારથી તરું” એ પ્રકારના અધ્યવસાયરૂપ અધિક શુભ ભાવનું, અનુમવિવસ્વત =અનુભવસિદ્ધપણું છે. ૨ાા શ્લોકાર્ચ - અને અહીં પૂજાવિધિમાં સ્નાનાદિ દ્વારા કાયવધ હોવાને કારણે દુષ્ટતા નથી; કેમ કે ત્યાં પૂજાના પ્રસ્તાવમાં દોષથી સ્નાનાદિમાં થતા કાયવધરૂપ દોષથી, અધિક શુભ ભાવનું “આ ભગવાનની ભક્તિ કરીને હું સંસારથી તરું” એ પ્રકારના અધ્યવસાયરૂપ અધિક શુભ ભાવનું અનુભવસિદ્ધપણું છે. ll૨૭ll ક નાનાવિના' -- અહીં “આથી જલપૂજા-પુષ્પપૂજાનું ગ્રહણ કરવું. ટીકા - न चेति-न चात्र-पूजाविधौ, कायवधात्=जलवनस्पत्यादिविराधनात्, स्नानादिना दुष्टताऽस्ति, दोषात्=कायवधदोषाद् अधिकभावस्य-स्नानादिजनिताधिकशुभाध्यवसायस्य, अनुभविकत्वतोऽनुभवसिद्धत्वात् । तदिदमुक्तं - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170