Book Title: Jinabhakti
Author(s): Bhadrankarvijay
Publisher: Namaskar Aradhana Kendra Palitana
View full book text
________________
શ્રી વીતરાગ સ્તાત્ર
[ ૧૬૧ ]
સુધી ચૂડામણિની જેમશેાભાને પામે છે. આથી અષિક અમે શું કહીએ ? (૮) जन्मवानस्मि धन्योऽस्मि, कृतकृत्योऽस्मि यन्मुहुः । जातोऽस्मि त्वद्गुणग्राम, - रामणीयकलम्पटः ॥ ९ ॥
હે નાથ ! આપના ગુણ સમૂહની રમણીક્તામાં હું વારંવાર લ`પટ (તન્મય) થયા છું, તેથી મારા જન્મ સફળ છે, હું ધન્ય છું અને કૃતકૃત્ય છું. (૯) પ્રકાશ–સાળમા
त्वन्मतामृतपानोत्था, इतः शमरसोर्मयः । पराणयन्ति मां नाथ !, परमानन्दसम्पदम् ॥ १ ॥
હે નાથ ! એક તરફ આપના આગમરૂપી અમૃતના પાનથી ઉત્પન્ન થયેલા ઉપશમ રસના તરંગે મને માક્ષની સમ્પદાને બળાત્કારે પ્રાપ્ત કરાવે છે. (૧) इतश्चानादिसंस्कार, - मूच्छितो मूर्च्छयत्यलम् । ગોળવિાવેશો, તાશ: વાળિ વિમ્ ? ।।રા
તથા બીજી તરફ્ અનાદિ કાળના સસ્કારથી ઉત્પન્ન થયેલા રાગરૂપી ઉરગ-સપના વિષને વેગ મને અત્યંત મૂર્છા પ્રમાડે છે—માહિત કરી દે છે. હણાઇ ગયેલી આશાવાળા એવા હું શું કરૂ ? (૨)
। ૧૧
Jain Education International 2560@vate & Personal Use Only www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/f39cbb50ed2a5410ac7f9329bcbb6979253bbd64bde8d0a2984f7bdd544741de.jpg)
Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226