Book Title: Jinabhakti
Author(s): Bhadrankarvijay
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 206
________________ શ્રી જિનગુણસ્તવનને મહિમા [ &છે કે ગુણ ગાવા એ તે માત્ર ઔપચારિક ભક્તિ છે. સાચી ભક્તિ તો એ નામ અને ગુણવાળાના ગુણેને પ્રાપ્ત કરવાનો ઉદ્યમ જ છે. જેઓ ધન કે અન્ન મેળવવા ઉદ્યમ કરતા નથી, તેઓને તેના નામને જાપ કે ગુણનું સ્તવન શું લાભ કરે છે ? નામને જાપ નહિ કરનાર કે વાણી દ્વારા લાંબું ગુણેનું ઉત્કીર્તન નહિ કરનાર પણ જે તેની પ્રાપ્તિ માટે ચગ્ય ઉદ્યમ કરે, તે તેને તે તે વસ્તુની પ્રાપ્તિ થાય જ. આ રીતે નામસ્મરણ કે ગુણકીર્તનનું કોઈ વિશિષ્ટ ફળ નથી, એ નિશ્ચય પકડી લઈ જેઓ તેની ઉપેક્ષા કરે છે, તે વસ્તુની એક બાજુને જ ગ્રહણ કરે છે અને કાર્યને સિદ્ધ કરી આપનાર બીજી પણ ઉપરોગી બાજુઓને એકાન્તવાદી બનીને ત્યાગ કરે છે. ઉદ્યમ અને આજ્ઞાપાલન પ્રત્યે પ્રેરક તત્વ ઉદ્યમ કે આજ્ઞાપાલન વિના કાર્યસિદ્ધિ અશક્ય છે, તે પણ એ દ્યમ પ્રત્યે આત્માને પ્રેરનાર પ્રથમ ચીજ કઈ છે, એ વિચારવાનું બાકી રહે છે. જેનું નામ કેઈએ જાણ્યું નથી અને જેના ગુણો ઉપર જેને અનુરાગ પેદા થયે નથી, એ વસ્તુની પ્રાપ્તિ માટે ઉદ્યમ થયો હોય એવું કેઈએ કદી જોયું નથી. જ્યાં જે વસ્તુની પ્રાપ્તિ માટે ઉદ્યમ હોય છે, ત્યાં Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226