Book Title: Jinabhakti
Author(s): Bhadrankarvijay
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 217
________________ પરિશિષ્ટ (૩) શ્રી જિનસ્તુતિનુ ફળ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૯ માં ફરમાવ્યુ` છે કે પ્રશ્ન॰ થયુ મંગઢેળ મતે ! નીચે નિળયર્ ?” उत्तर० "थयथुइ मंगलेणं जीवे नाणदंसणचरित्तबोहिलाभं जणयइ | नाणदंसणचरित्तबोहिलाभसंपन्ने य णं जीवे अंतकिरियं कप्पविमाणावत्तिगं आराहणं ગાઢેર '' પ્રશ્ન॰ હું ભગવન્ ! સ્તંત્રસ્તુતિ રૂપ મ’ગળ વડે જીવ શુ' ઉપાર્જન કરે ? ઉત્તર॰ Ôાત્રસ્તુતિરુપ મગળવડે જીવ જ્ઞાન, દન, ચારિત્ર અને એધિના લાભને પ્રાપ્ત કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઐાધિલાભને પામેલે જીવ અ`તક્રિયા કરીને તેજ ભવે માક્ષને પ્રાપ્ત કરે છે. અથવા વૈમાનિક કલ્પની પ્રાપ્તિને ચેાગ્ય આરાધના કરી ત્રીજે ભવે માક્ષ પામે છે. Jain Education International 2560Fate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226