Book Title: Jinabhakti
Author(s): Bhadrankarvijay
Publisher: Namaskar Aradhana Kendra Palitana

View full book text
Previous | Next

Page 195
________________ [ ૧૭૮ ] જિનભક્તિ ચિત્ત અને ચિતન્યથી શૂન્ય હોય છે, તેથી તેમનામાં કવિત્વ કે વતૃત્વને સુલભ એવી વાચા હોતી નથી. અને જ્યાં સુધી એવી વાચા ન મળે ત્યાં સુધી ચોગ્યના ગુણગાન થઈ શકતા નથી. એવી વાચા મળ્યા પછી પણ મોટા ભાગના દેવ-મનુષ્ય પોતાની ભવાબિનન્દિતાના ગે અન્ય અર્થાત ગુણ ગાન કરવાને અયોગ્ય દેવ અને મનુષ્ય આદિના અદ્દભૂત ગુણાનું કીર્તન કરવા માટે જ પ્રયત્યશીલ રહે છે અને એ રીતે વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત કર્યા પછી પણ સવ–આત્માને મલિન કરવામાં જ પ્રવૃત્ત થાય છે. થોડાક જ ભવ. વિરક્ત મહાપુરૂષે એ જાતિની વકતૃત્વ અને કવિત્વ શક્તિને પ્રાપ્ત કર્યા બાદ સ્તુતિ અને સ્તવનને રેગ્ય એવા ગુણ સંપન્ન દેવ-ગુર્નાદિની સ્તુતિ આદિમાં પ્રયત્નવાન બને છે અને એ કાર્ય દ્વારા પોતાના આત્માને કર્મ મલથી વિમુક્ત બનાવે છે. ગુણુવર્ણનની આવશ્યકતા ગુણસંપન્ન કે ગુણાધિક આત્માઓના સદ્દભૂત ગુણનું સમુત્કીર્તન કરવું એજ વાણ-સરસ્વતી પ્રાપ્ત કર્યાનું સાચું ફળ છે. સ્તુતિને ચોગ્ય હોય તેની સ્તુતિ કરવાનો અવસર જીવને ભવારણ્યમાં કઈકજ વખત પ્રાપ્ત થાય છે. જીવને ઘણેખરો કાળ તે શક્તિના અભાવે ગ્યની સ્તુતિ વિનાને જ પસાર થાય છે Jain Education International 2000 Pobrate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226