Book Title: Jain Satyaprakash 1940 06 SrNo 59 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra અંક ૧૦] શ્રી જૈનશાસને ઉપદેશેલા સાધનાને મા [ ૩૪૫ ] શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ અસુલભ બને છે. અને શ્રુતજ્ઞાનના અભાવમાં તેવા પ્રકારના માનસિક સુખને અનુભવ થઇ શકતા નથી. વૃદ્ધાવસ્થામાં મન અને ઇન્દ્રિયે! નિબળ બને છે ત્યારે શ્રુતજ્ઞાનનિત માનસિક મુખને પણ અંત આવે છે. લેખનશક્તિ કે વક્તૃત્વશક્તિથી જે સુખનેા અનુભવ થાય છે તે પણ શ્રુતજ્ઞાનની સહાયથી જ થાય છે. તેમાં પણ ઉપર લખેલી સર્વ વસ્તુએની અપેક્ષા ઉપરાન્ત એ લેખ અને ભાષણ સબંધી અન્યના અનુકુળ અભિપ્રાય આદિની પણ આવશ્યકતા રહે છે. સારા પણ લેખ તથા સુંદર પણ ભાષણ જો લાકામાં પ્રશંસાદિને ન પામે અગર વિરૂદ્ધ અભિપ્રાયને મેળવે તે તેના લેખકાદિના માનસિક સુખમાં મેટ વિક્ષેપ ઉભા થાય છે. આ રીતે સુખને આધાર જ્યાંસુધી આત્મા આવે છે ત્યાંસુધી સાચા સુખથી દુર રહેવાનું જ આનંદ મેળવવામાં પર ઉપર આધાર રાખવા પડતા તેને આધાર છે માટે તે જ સાચું સુખ છે. શાસ્ત્ર " www.kobatirth.org - ' अधिक्खा अणाणंदे ।' અપેક્ષાયા યુવરૂપસ્વાતૂ I’ પરપૃહા મહાપુ:ન્ન, અથવા નિઃસ્પૃહત્ત્વ મહાસુવું।’ ‘ અપેક્ષા એ જ આનાનદ છે. ' પારકાની અપેક્ષા રાખવી એજ ‘ પરસ્પૃહા એ જ મહાદુઃખ અને એ વગેરે વાક્યેાના વિચાર કરતાં માટે પર પદાર્થો ઉપર આધાર રાખે સવે પર પદાર્થો વિષયે અને ઉપાધિ આધાર રાખનાર પણ દુ:ખ જ પામે છે, સિવાય અન્ય પદાર્થોં ઉપર રાખવામાં થાય છે. આત્માનું સુખ કે આત્મિક નથી, માત્ર આત્માની સ્વસ્થતા ઉપર જ કહે છે કે Acharya Shri Kailassagarsuri Gyanmandir દુઃખરૂપ છે.’ નિઃસ્પૃહત્વ એ જ મહાસુખ સમજાય છે કૈં જ્યાં સુધી મનુષ્ય સુખને છે ત્યાંસુધી જ તે દુઃખી છે. આત્મા સિવાયના ઉપાધિરૂપ છે, દુઃખરૂપ છે અને તેથી તેના ઉપર . એક મહાત્માએ કહ્યું છે કે ‘ આત્મસ્વરૂપ એ જ પેાતાની વસ્તુ છે અને પરસ્વરૂપ એ પારકી વસ્તુ છે એવે આત્મા અને અનાત્માને અથવા ચેતન અને જડ વચ્ચેને ભેદ જેણે યથા તેણે જાણવાયેગ્ય સઘળું જાણ્યું છૅ, એમ સમજી લેવું.’ જાણ્યે! કે For Private And Personal Use Only આત્મા સિવાય બીજા પદાર્થો મેળવવાથી દુ:ખનો નિવૃત્તિ થાય છે તેપણ તે નિવૃત્તિ અનિવૃત્તિ સ્વરૂપ જ છે, કારણ કે એક દુઃખની નિવૃત્તિ થવા છતાં અન્ય અનેક દુ:ખાની અનિવૃત્તિ તે જ સમયે રહેલી હેાય છે. જગતના બાહ્ય પદાર્થો પ્રાપ્ત થવાથી સુખ મળે છે તેમાં તે પદાર્થાને મેળવવામાં સહવા પડતાં દુઃખાને ન ગણીએ તેપણુ તે સુખ, દુ:ખની આત્મન્તિક નિવૃત્તિ હિ કરાવનાર હોવાથી, દુઃખરૂપ જ છે. એ ખાદ્ય પદાર્થોથી મેળવેલું સુખ અતૃપ્તિ સ્વભાવવાળું હોય છે તેથી તે મળ્યા પછી બીજાં સુખ મેળવવા માટે મન તસ્યા જ કરે છે અને તે મળેલું સુખ ગમે તેટલા વખત ટકે તેાપણુ, અનન્તકાળની અપેક્ષાએ તે ક્ષણિક જ છે, ભાગકાળે પણ વિષેગની ચિન્તાદિના દુઃખથી મિશ્રિત છે અને પરિણામે પણ કાPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44