Book Title: Jain Satyaprakash 1940 06 SrNo 59
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521558/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કી જૈન સત્ય પ્રકાશ તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ. ક્રમાંક : પ૮ અક: ૧૦ વર્ષ : ૫ ACHARI SRI KAILASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA Kuroa, cá nhimayraf 82 107. | Ph. : (079) 23276252, 2327620-00 Fax : (079) 232762 _ For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir णमो त्थु णं भगवओ महावरिस्स सिरि रायनयरमझे, संमीलिय सवसाहुसंमहत्यं । पत्त मासियमेयं, भव्वाणं मग्गयं विसर्व ॥१॥ श्री जैन सत्य प्रकाश (મારિયા પત્ર) | વિક્રમ સંવત ૧૯૯૬ : જેઠ શુદ ૧૦ : વીર સંવત ૨૪૬૬ : શનિવાર : ઈસ્વીસન ૧૯૪૦ જુન ૧૫ વિ——ચ-દશન १ श्रीमहावीरस्तवनम् | * સં. શા. માર્ચગી નાઇટ : ૩૪૧ ૨ જૈનશાસને ઉપદેશેલા સાધાનાનો માર્ગ : મુ. મ. શ્રી. ભદ્ર કરવિજયજી : ૩૪૩ ૩ જ્ઞાનગારી મુ. મ. શ્રી. ન્યાયવિજયજી : ૩૪૯ ४ श्रीवीतरागस्तुति . . મ. વિજયતીન : ૩ પપ - સૂનિગી . ૫ શ્રી અભિનંદન દેવના કુટુપ શ્રી. અંબાલાલ પ્રેમચંદ શાહ : ૩૫૬ ૬ માલપુરાના કેટલાક લેખા મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી : ૩૫૮ ૭ પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન આ. ભ. શ્રી. વિજયલબ્ધિસૂરિજી : ૩ ૬૩ ૮ શ્રી ગાડીપાર્શ્વનાથ તીર્થ માળા શ્રી. મોહનલાલ દલીચંદ દેસાઈ : ૩ ૬ ૬ ૯ મંત્રીશ્વ૬ રાઢિારાદ श्री. हजारीमलजी बांठिया: 3६९ ૧૦ નિહનવવાદ ': મુ. મ. શ્રી. ધુરંધરવિજ્યજી : ૩૭ર ૧૧ શ્રી જિનંદ્રપ્રતિમાની રચના ': મુ. મ. શ્રી. દશનવિજયજી. : ૩૭૭ ‘ કલ્યાણુ'ના તંત્રીને પત્ર : ૩૮૦ સમાચાર તથા સ્વીકાર : ૩૮ ૦ની સામે પૂજ્ય મુનિમહારાજોને વિજ્ઞપ્તિ હવે ચતુર્માસ બેસવાની તૈયારી છે તે પોતપોતાનું ચતુર્માસ જ્યાં નિશ્ચિત થાય ત્યાંનું સરનામું લખી જણાવવા સૌ પૂજ્ય યુનિમહારાજોને નમ્ર વિજ્ઞપ્તિ છે. લવાજમ બહારગામ ૨-૦-૦ સ્થાનિક ૧-૮-૦ છૂટક અંક ૦-૩-૦ મુદ્રક : નરોત્તમ હરગોવિંદ પંડયા, પ્રકાશક: ચીમનલાલ ગેરકળદાસ શાહ, મુદ્રણસ્થાન : સુભાષ પ્રીન્ટરી સલાપાસ ક્રોસ રોડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઇની વાડી, ધી કાંટા રોડ, અમદાવાદ. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. શ્રી જૈન સત્ય પ્રકાશ માસિક પત્ર ] Acharya Shri Kailassagarsuri Gyanmandir पूर्वाचार्यविरचितं ' संसारदावा ' - पादपूर्तिरूपं श्रीमहावीरस्तवनम् For Private And Personal Use Only ક્રમાંક : ૫૮ [ वर्ष ५ : १० संग्राहक - श्रीयुत अगरचंदजी नाहटा कल्याणवल्लीनवारिवाहं, श्रेयःपुरीसत्पथसार्थवाहम् । हर्षप्रकर्षेण नवीमि वीरं, संसारदावानलदाहनीरम् ॥ १॥ त्रिभोजनास्ते जगति प्रधाना ये त्वां भजते दलिताभिमानाः । संप्राप्त संसारसमुद्रतीरं, संमोहधूलीहरणे समीरम् || २ || केनापि जिग्ये न हि मोहभूपः, प्रकाममुद्दामतमः स्वरूपः । विना भवंतं भुवनैकवीरं, मायारसादारणसारसीरम् || ३ || सुवर्णसवर्णलसच्छरीरं, सिद्धार्थभूपालकुलामकीरम् | औदार्य धैर्यादिगुणे गभीरं, नमामि वीरं गिरिसारधीरम् ॥ ४ ॥ अन्य विहाय महिला महिमाभिराम, भेजे जिनेश भवता किल मुक्तिरामा । कैवल्यनिर्मलरमा सुखमानवेन, भावावनामसुरदानवमानवेन ॥ ५ ॥ सत्ताकिनायक निकायशिरांसि यानि, ब्रह्मादिदैवतगणेन मनागतानि । त्वत्पादनीरजरजः स्पृहयंति तानि, चूलाविलोलकमलावलिमालितानि ॥ ६ ॥ तापापा भविक भृंगविराजमाना, मूर्तिस्तव प्रवरकल्पलतोपमाना । दत्ते जगत्त्रयपते सुमतः समूहैः संपूरिताभिनत लोकसमीहितानि ॥ ७ ॥ येषामधो नवसुवर्णसमुद्भवानि संवारयति विबुधा नवधा कजानि । भुपावकानि रजसा किल तावकानि, कामं नमामि जिनराज पदानि तानि ॥८ ॥ तावत् तृष्णाकुलितमतयः पापतापोपगूढा दु.क्खायते नवनवभवग्रीष्मकाले कराले । यावलोका घनमित्र भवच्छासनं नो लभते बोधागार्ध सुपदपदवीनीरपुराभिरामम् ॥ ९ ॥ पीयूषाभं तव सुवचनं वर्यमाधुर्ययुक्तं स्वादं स्वादं विपुलहृदयं क्षीरसिंधोः समुत्थम् । क्षीरं नीरं कुसमयमयं कामयते न भव्या जीवाहिंसा विरललहरीसंगमागाहदेहम् ॥ १० ॥ निःपुण्यानां न सुलभमिह श्रीमदानंदहेतु विज्ञैर्नान्यैस्तव जिनपते शास्त्ररूपं निधानम् । चित्रावासे लसतदवलता निर्जिता मर्त्यभूभृत् चूलावेलं गुरुगममणीसंकुलं दूरपारम् ॥ ११ ॥ Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [३४२] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૫ अध्याबाधाः सपदि विबुधाः सच्चिदानंदलीनाः, पुण्यापीना अनरममरं संश्रयं संश्रयते । यस्मात् पीत्वा समशमसुधी तं जिनेंद्र त्वदीयं, सारं धीरागमजलनिधि सादरं साधु सेवे ॥ १२ ॥ ये दुर्गाश्चोपसर्गा भवति कुमतिना संगमेनाहतास्ते, तस्यैवास्तंगमायाऽजनिषत तदनुध्यानसंधानदष्टैदेवैर्दिव्या समोदं तव शिरसि तदा पुष्पवृष्टिविचक्रे, आमूलालोलधुलीबहुलपरिमलालीढलोलालिमाला ॥ १३ ॥ शांतं कांतं नितातं निरुपमसुखमालाभर्वतं भवंतं, दृष्टवा लीना स्वयं सा जिनवर! कमला चंचलाऽपि स्वभावात् । विन्यस्ता शोरिणा या विधिसविधगता न स्थिता षट्पदाली, झंकारारावसारामलदलकमलागारभूमीनिवासे ॥ १४ ॥ केचिद् हायंति देवाः प्रमदभरभृता नाथ नृत्यंति केचित् , स्नाते जाते सुमेरौ त्वयि जनिसमये रत्नसिंहासनस्थे । रम्यक्षौमावृतांगे मृदुतरचरणाभासुरस्फारमौलि--- छायासंभारसारे वरकमलकरे तारहाराभिरामे ॥ १५ ॥ सिंहाकः सप्तहस्तप्रमिततनुरयं संपदः सर्वभव्या--- देया देयाद् यदीयाननकमलभवा द्वादशांगीमयांगी । दक्षौ मोक्षोपयोगी वदति भगवती भारती नित्यमेवं वाणीसंदोहदेहे भवविरहवरं देहि मे देवि सारम् ॥ १६ ॥ एवं देवाधिदेवः सदतिशयचयैः सर्वत: शोभमानः, काव्यैः संसारदावास्तुतिपदकलितैः कोविदैर्वर्ण्यमानः । सधेयस्त्रैशलेयः स भवतु भविनां भूतये वर्द्धमानः, ज्ञानाभःसागरांभः सकलसुखकरः श्रीजिनो वर्द्धमानः ॥ १७ ॥ ॥ इति श्री महावीरस्तवनम् ॥ इस स्तवन का एक पत्र हमारे संग्रह में है और इसकी सुसरी प्रति बिकानेर स्टेट लायब्रेरी में है। "जैन पादपूर्ति साहित्य के सम्बन्ध में मेरा एक लेख 'जैन सिद्धान्त भास्कर' के भा. ३ कि. १ में प्रकाशित हुआ था । उसके पश्चात् खोजशोध करते हुए अन्य कई पादपूर्ति रचनाओं का पता चला है। उनमेंसे हमारे संग्रह में भी 'संसारदावा' स्तोत्र के समग्र पादपूर्तिरूप स्तोत्र उपलब्ध हुआ है। वह अप्रकाशित होनेसे उसे यहां प्रगट किया जा रहा है । जैनस्तोत्र साहित्य बहुत ही विशिष्ट एवं विशाल है, कई कई रचनाऐं तो सचमुच जैन समाज के गौरव की वस्तु है, उनमेंसे चुन चुन कर प्रगट करते रहने का हमारा विचार है । अन्य विद्वानों से भी निवेदन है कि वे भी इसी प्रकार विशिष्ट रचनाओं को मूल रूप से प्रगट कर सके तो अच्छा ही है, अन्यथा उसका परिचय तो अवश्य ही प्रगट करते रहे। For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનશાસને ઉપદેશેલા સાધનાના માર્ગ લેખકઃ મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજી [આ. મ. શ્રી વિજ્યરામચંદ્રસૂરિવિનય ] ( ગતાંકથી પૂ) ધ પુરુષાર્થોની પ્રધાનતા કામનિત સુખ એ અતિ મઁપકાલીન, કલ્પિત અને આરેાપિત છે તેથી તેનાં કારણાની સાધના માટે સેવાતા પરિશ્રમ કાઈ પણ પ્રકારના વિશિષ્ટ ફળને આપનારા થતે નથી. કામજન્ય સુખ એ આરેાપિત એટલા માટે છે કે તે પરાધીન છે, અનારેાપિત અને તથ્ય સુખ તેને જ કહેવાય કે જેમાં પરની આધીનતા ન હોય. કામજન્ય સુખમાં ઇન્દ્રિયે, તેના વિષયે અને વિષયેાનાં સાધનેની આધીનતા અવશ્ય રહેલી છે. એટલુ જ નહિ પણ તે કામજન્ય સુખ ઉત્સુકતા (ચાલી જવાના ભય અને વ્યાકુલતા) રૂપી દુ:ખથી સમિશ્રિત છે. કામસુખ, એ ઉત્સુકતારૂપી દુ:ખના પ્રતિકારથી જ ઉત્પન્ન થયેલુ હાય છે. જીવને ઉત્સુકતા એ જ દુઃખ છે અને એ ઉત્સુકતાની નિવૃત્તિ એ જ સુખ છે, કામજન્ય સુખદુઃખામાં પણ એ ઔત્સુકયની પ્રવૃત્તિ અને નિવૃત્તિ જ મુખ્ય ભાગ ભજવે છે. ઔન્નુષ્યના અભાવથી જન્મનારાં સુખને અનુભવ ઔસુયવાળાને હાતા નથી. ઇન્દ્રિયજન્ય કામસુખા એ દુઃખરહિત કદી હાઈ શકતાં નથી, કારણ કે એની પ્રાપ્તિ, ઉપભાગ અને વિયેાગમાં ચિન્તા, વ્યાકુળતા અને ઉત્સુકતા રહેલી જ હોય છે. સેાજાની પુષ્ટિ, વધ્યનુ મંડન કે જળાનુ રૂધિરપાન, એ જેમ અધિક દુઃખને માટે છે તેમ કામભાગ માટેને સઘળેા પ્રયત્ન એ પણ અધિક દુઃખને માટે જ છે. તીવ્ર અગ્નિના તાપથી તપતા લોઢાની જેમ જ્યાં ઔત્સુયરૂપી અગ્નિવર્ડે ઇન્દ્રિયાની સદા તપ્તતા સુખરૂપ જળને શાષવી રહી હોય, ત્યાં સુખની કલ્પના કરવી એ મિથ્યા ભ્રમ છે. જ્યાં પહેલાં અને પછી અતિ અને ઔત્સુકયરૂપી અગ્નિના સ્પર્શથી ઇન્દ્રિયાને સમુદાય તપી રહ્યો હાય ત્યાં શાંતિ નહિ કિન્તુ સંતાપ જ હાય એમાં લેશ પણ આ નથી. સુખના અનુભવકાળે પણ જ્યાં તેના પ્રતિપક્ષી કારણો ઉપર દ્વેષ કાયમ બેઠેલા ડ્રાય ત્યાં સુખ માનવું, એ ફાટ છે. એક મહાપુરૂષે કહ્યું છે કે કામનિત સુખ એ ભયરૂપી અગ્નિની ભસ્મ છે, કારણ કે એ સુખની ચારે બાજુ નાના પ્રકારના ભયેા પ્રસરેલ જ હોય છે, ઇન્દ્રિયાના સુખમાં આહ્લાદ જેવુ કાંઇ નથી, જે છે તે એક સ્ક ંધ ઉપરના ભારને ઉતારી અન્ય સ્કંધ ઉપર મૂકવા જેવું છે. દુ:ખની એ પ્રકારની વિનિવૃત્તિ-ફેરફાર એ જ ઇન્દ્રિયજન્ય આહ્લાદનું તત્ત્વ છે. માહનીય ક`ના ઉદ્દયથી ચિત્ર વિચિત્ર વસ્તુમાં સુખ દુઃખની કલ્પના થાય છે. પરન્તુ એ સુખ દુઃખની કલ્પના અને મેાહનીય કર્મીની પતતા, એ સઘળુ' આત્મા ઉપરનું બંધન જ છે. એ બંધનથી જ્યાંસુધી જીવ મુક્ત બનતે નથી ત્યાં સુધી સત્ય સુખને આસ્વાદ તેનાથી દૂર ને દૂર જ રહે છે. સાચું સુખ સાચુ' સુખ એ નિળ આત્મસ્વરૂપના લાભથી થાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ સચ્ચિદાન દમય છૅ, ઇન્દ્રિયાદિની સહાય વિના જ આત્મા સ્વરૂપને અનુભવ કરે, સર્વ વસ્તુને જ્ઞાતા બને અને સ્વપરમણતારૂપી સુખનેા અનુભવ કરે, એ જ સાચું સુખ છે. જે સુખને અનુભવ કરતી વખતે દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય છે. શરીર અને મન સંબધી સ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૪]. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ દુઃખનો વિલય થાય છે તથા આધિ વ્યાધિ અને ઉપાધિજન્ય ત્રિવિધ તાપને અભાવ થાય છે; એ જ સાચા સુખની દશા છે. કોઈ પણ પ્રકારનું દુઃખ ન હોવું એ જીવનું સાચું સુખ છે દુઃખગર્ભિત સુખ તે સુખ નહિ પણ દુઃખ જ છે. જે સુખ પામ્યા પછી વિશેષ સુખની તૃષ્ણ ન રહે તે જ નિરૂપમ સુખ છે. બાહ્ય પદાર્થોને ગ્રહણ કરવાની કે ત્યજવાની ઇચ્છા તૃષ્ણ ને આશાને જ્યાં સર્વથા અભાવ છે, તે જ પરમ સુખ છે. સાધવા ગ્ય સિદ્ધ થઈ ગયા પછી અને મેળવવા યોગ્ય મેળવી લીધા પછી જ જીવને એ દિશા પ્રાપ્ત થાય છે. સર્વ તૃષ્ણને અંત એ જ જીવને મેક્ષ છે. તૃષ્ણનો અંત થયા પછી ઉત્કસુતા રહેતી નથી. સર્વ ઇચ્છિતની પ્રાપ્તિ થયા પછી જ નવું મેળવવાની ઈચ્છા કે ઉત્સુકતા ચાલી જાય છે. ઉત્સુક્તા ચાલી ગયા પછી કોઈ પણ પ્રવૃત્તિ કરવાની બાકી રહેતી નથી. તે જ મુત્યવસ્થાનું નિરૂપમ સુખ છે. સર્વ સુખનું મૂળ આ રીતે સ્વસ્થપણું, ઉદ્વેગરહિતપણું અથવા ઉત્સુક રહિતપણું જ છે. સ્વસ્થપણાને નાશ કરનાર જીવની ઉત્સુકતા છે તેથી એ ઉત્સુક્તા જ સર્વ દુઃખનું બીજ છે. મોહથી ઉત્સુક્તા ઉત્પન્ન થાય છે અને અસ્વસ્થતાથી દુ:ખ ઉત્પન્ન થાય છે. જ્યારે મનુષ્ય પોતાને માટે જે કાર્ય હિતકારી નથી એ કાર્ય કરવા પ્રવૃત્ત થાય છે, ત્યારે સમજી લેવું કે તે તેના મનની અસ્વસ્થ અવસ્થાનું પરિણામ છે. અને મનની એ અસ્વસ્થતા ઉત્સુકતામાંથી જન્મે છે. જીવને પરંપરાએ અહિતકારી માર્ગમાં પ્રવૃત્તિ કરાવનારી એ ઉત્સુકતા જ છે. જેને કઈને કઈ પ્રકારનો મોહ છે તેને તે તે વસ્તુની તૃષ્ણ ઉત્પન્ન થયા વિના રહેતી નથી, અને ઉત્સુક્તા ચિત્તની સ્વસ્થતાને નાશ કર્યા વિના રહેતી નથી. ચિત્તની સ્વસ્થતાનો નાશ એ જ દુ:ખ છે. ઉત્સુકતારહિતપણે પ્રવૃત્તિ કરવી એ જ સાચી સ્વસ્થતાની નીશાની છે. જે પ્રવૃત્તિની પાછળ ઉત્સુક્તા છે એ પ્રવૃત્તિ અસ્વસ્થતાની જનક છે અને એ અસ્વસ્થતા જ જવને ભારી પીડા ઉપજાવનારી છે. શાંતિ આનંદ અને સ્વસ્થતા વગેરે એક જ અર્થને કહેનાર શબ્દો છે. સંપૂર્ણ સ્વસ્થતા તે જ શાશ્વત શાંતિ છે, તે જ સાચે આનંદ છે અને તે જ પરમ સુખ છે. મોક્ષનું કે સુખનું સાચું સ્વરૂપ કેાઈ હોય તે તે જ છે. જગતના બાહ્ય પદાર્થોથી, વિષયોથી, કે અન્ય વસ્તુઓથી જે આનંદ મળે છે તે ક્ષણિક છે. તે મેળવ્યા પછી અન્ય આનંદ છે સુખ મેળવવાની ઇચ્છા ઉભી રહે છે તેથી તે સુખ પરમ સુખ નથી. મોક્ષનું સુખ એ જ પરમ સુખ છે, કારણ કે તેને મેળવ્યા પછી કઈ પણ સુખ મેળવવાની કામના રહેતી નથી. સુખને સાચે આધાર સુખને માટે જીવને આત્મા સિવાય અન્ય વસ્તુની અપેક્ષા જ્યારે રહેતી નથી ત્યારે જ તેને સાચી રવથતા પ્રાપ્ત થાય છે. મેક્ષ સુખને છોડી બાકીનાં સર્વે સુખ બાહ્ય વસ્તુ ઉપર આધાર રાખે છે. પાંચે ઈન્દ્રિયોનું સુખ તેના વિષયોની પ્રાપ્તિ ઉપર અવલંબેલું છે. અનુકુળ વિષય ન મળ્યો કે પ્રતિકુળ વિષ્ય મળ્યો તે દુઃખ થાય છે. માનસિક સુખ જો કે ઈન્દ્રિય સુખ કરતાં અધિક છે અને થોડા અધિક કાળ સુધી ટકે છે તે પણ આખરે તે પણ ક્ષણિક છે. તેનો આધાર પણ બાહ્ય સાધને (પુસ્તકાદિ) મન અને ઈન્દ્રિો ઉપર રહેલો છે. પાંચ ઈન્દ્રિય અને મનથી જ શ્રુતજ્ઞાન થાય છે અને શ્રુત જ્ઞાનથી જીવને સુખ થાય છે. ઇન્દ્રિયો નિર્મળ ન હોય અને મન એકાગ્ર ન હોય તે For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અંક ૧૦] શ્રી જૈનશાસને ઉપદેશેલા સાધનાને મા [ ૩૪૫ ] શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ અસુલભ બને છે. અને શ્રુતજ્ઞાનના અભાવમાં તેવા પ્રકારના માનસિક સુખને અનુભવ થઇ શકતા નથી. વૃદ્ધાવસ્થામાં મન અને ઇન્દ્રિયે! નિબળ બને છે ત્યારે શ્રુતજ્ઞાનનિત માનસિક મુખને પણ અંત આવે છે. લેખનશક્તિ કે વક્તૃત્વશક્તિથી જે સુખનેા અનુભવ થાય છે તે પણ શ્રુતજ્ઞાનની સહાયથી જ થાય છે. તેમાં પણ ઉપર લખેલી સર્વ વસ્તુએની અપેક્ષા ઉપરાન્ત એ લેખ અને ભાષણ સબંધી અન્યના અનુકુળ અભિપ્રાય આદિની પણ આવશ્યકતા રહે છે. સારા પણ લેખ તથા સુંદર પણ ભાષણ જો લાકામાં પ્રશંસાદિને ન પામે અગર વિરૂદ્ધ અભિપ્રાયને મેળવે તે તેના લેખકાદિના માનસિક સુખમાં મેટ વિક્ષેપ ઉભા થાય છે. આ રીતે સુખને આધાર જ્યાંસુધી આત્મા આવે છે ત્યાંસુધી સાચા સુખથી દુર રહેવાનું જ આનંદ મેળવવામાં પર ઉપર આધાર રાખવા પડતા તેને આધાર છે માટે તે જ સાચું સુખ છે. શાસ્ત્ર " www.kobatirth.org - ' अधिक्खा अणाणंदे ।' અપેક્ષાયા યુવરૂપસ્વાતૂ I’ પરપૃહા મહાપુ:ન્ન, અથવા નિઃસ્પૃહત્ત્વ મહાસુવું।’ ‘ અપેક્ષા એ જ આનાનદ છે. ' પારકાની અપેક્ષા રાખવી એજ ‘ પરસ્પૃહા એ જ મહાદુઃખ અને એ વગેરે વાક્યેાના વિચાર કરતાં માટે પર પદાર્થો ઉપર આધાર રાખે સવે પર પદાર્થો વિષયે અને ઉપાધિ આધાર રાખનાર પણ દુ:ખ જ પામે છે, સિવાય અન્ય પદાર્થોં ઉપર રાખવામાં થાય છે. આત્માનું સુખ કે આત્મિક નથી, માત્ર આત્માની સ્વસ્થતા ઉપર જ કહે છે કે Acharya Shri Kailassagarsuri Gyanmandir દુઃખરૂપ છે.’ નિઃસ્પૃહત્વ એ જ મહાસુખ સમજાય છે કૈં જ્યાં સુધી મનુષ્ય સુખને છે ત્યાંસુધી જ તે દુઃખી છે. આત્મા સિવાયના ઉપાધિરૂપ છે, દુઃખરૂપ છે અને તેથી તેના ઉપર . એક મહાત્માએ કહ્યું છે કે ‘ આત્મસ્વરૂપ એ જ પેાતાની વસ્તુ છે અને પરસ્વરૂપ એ પારકી વસ્તુ છે એવે આત્મા અને અનાત્માને અથવા ચેતન અને જડ વચ્ચેને ભેદ જેણે યથા તેણે જાણવાયેગ્ય સઘળું જાણ્યું છૅ, એમ સમજી લેવું.’ જાણ્યે! કે For Private And Personal Use Only આત્મા સિવાય બીજા પદાર્થો મેળવવાથી દુ:ખનો નિવૃત્તિ થાય છે તેપણ તે નિવૃત્તિ અનિવૃત્તિ સ્વરૂપ જ છે, કારણ કે એક દુઃખની નિવૃત્તિ થવા છતાં અન્ય અનેક દુ:ખાની અનિવૃત્તિ તે જ સમયે રહેલી હેાય છે. જગતના બાહ્ય પદાર્થો પ્રાપ્ત થવાથી સુખ મળે છે તેમાં તે પદાર્થાને મેળવવામાં સહવા પડતાં દુઃખાને ન ગણીએ તેપણુ તે સુખ, દુ:ખની આત્મન્તિક નિવૃત્તિ હિ કરાવનાર હોવાથી, દુઃખરૂપ જ છે. એ ખાદ્ય પદાર્થોથી મેળવેલું સુખ અતૃપ્તિ સ્વભાવવાળું હોય છે તેથી તે મળ્યા પછી બીજાં સુખ મેળવવા માટે મન તસ્યા જ કરે છે અને તે મળેલું સુખ ગમે તેટલા વખત ટકે તેાપણુ, અનન્તકાળની અપેક્ષાએ તે ક્ષણિક જ છે, ભાગકાળે પણ વિષેગની ચિન્તાદિના દુઃખથી મિશ્રિત છે અને પરિણામે પણ કા Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૪૬] શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક બધ કરાવી જન્માદિનાં દુઃખની વૃદ્ધિ કરાવનાર જ થાય છે. એક કવિએ કહ્યું છે કે- “જે સુખની પછી દુઃખ રહેલું છે તે સુખ સુખ નથી પણ દુઃખરૂપ છે. જે આરહણ ફેર અવરોહણ કરાવનાર છે, એ આરહણ આરહણ નથી, કિન્તુ અવરોહણ-ભવરૂપ પતન જ છે.” - ત્રણ ભુવનના સર્વ પદાર્થો પ્રત્યેની અભિલાષાને સર્વથા વિલય થાય છે ત્યારે તે આત્માની સઘળી ઉત્સુકતા ટળી જાય છે. અને એ ઉત્સુક્તાને અભાવ થયા પછી પ્રજનના અભાવે હિતકર અહિતકરમાં પ્રવૃત્તિ નિવૃત્તિ રહેતી નથી. એ પ્રવૃત્તિ નિવૃત્તિને અભાવ થવાથી આત્મામાં જ આત્મા વડે આત્માને સુખ અનુભવાય છે, એ જ શાશ્વત શાંતિ, પરમાનંદ કે સાચા સુખનું સ્વરૂપ છે. એ સુખ ઉત્સુકપણાના નાશથી જન્મે છે તથા ઉત્સુકપણાનો નાશ કરવા પ્રયાસ કરે એ જ એક પરમ પુરુષાર્થ છે. એ પુરુષાર્થનું નામ ધર્મપુરુષાર્થ છે. મોક્ષ પુરુષાર્થ એ ધર્મપુરુષાર્થનું ફળ છે. ધર્મપુરુષાર્થ એ મેક્ષ પુરુષાર્થનું મૂળ છે. ધર્મકથાને આદર કામપુરુષાર્થમાં જેમ મલીન કામભોગોમાં રાગનો ઉત્કર્ષ વધીને વિપર્યાસ વધત જાય છે અને વધતા વધતો દુર્ગતિમાં પરિણમે છે તેમ ધર્મપુરુષાર્થમાં એથી વિપરીત થાય છે. ધર્મ પુરૂષાર્થના સાધન, સ્વરૂપ, વિષય અને ફળ એ ચારે અંગે વિશુદ્ધ છે. દયા દાન ક્ષમાદિ એનાં અંગો કારણો છે, આત્માને વિશુદ્ધ અધ્યવસાય એ એનું સ્વરૂપ છે, પંચ પરમેષ્ઠી આદિ પરમ તત્તની ભક્તિ ઉપાસના અને આજ્ઞાપાલનાદિ એને વિષય છે, અને ઉત્તમ પ્રકારનાં દેવ ભવનાં અને મુકિતનાં અનુપમ સુખે, એ એનું ફળ છે. એ પ્રત્યેક વસ્તુઓ ચિત્તવિશુદ્ધિનું રસાયણ છે અને વિશુદ્ધ ચિત્તથી જીવ પુણ્યબન્ધ અને કર્મનિર્જરાને ઉપાર્જન કરે છે. પુણ્યબન્ધ અને કર્મનિર્જરા એ પરંપરાથી સ્વર્ગાપવર્ગમાં પરિણમે છે. મોક્ષને વિષે એક્તાન મતિવાળા ઉત્તમ લેશ્યાઓને ધારણ કરનારા સાત્ત્વિક પુરુષો જ ધર્મ પુરુષાર્થનું આસેવન કરી શકે છે. અર્થ અને કામ પુરુષાર્થ એ લકાને ઇષ્ટ હેવા છતાં પાપની વૃદ્ધિના જનક હોવાથી પોપકારરસિક પુરુષો એની કથાને પણ પરિત્યાગ કરે છે. પરોપકાર રસિક પુરૂષ આ લોક પર લેકમાં હિતકારી અને સર્વને અમૃત તુલ્ય એવી સુવિશુદ્ધ ધર્મકથાનો જ આદર કરે છે. જે કથામાં ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, અકિંચન્ય અને બ્રહ્મચર્યાદિની પ્રધાનતા છે, તથા જે અનુકસ્પા, ભક્તિ, સકામ નિર્જરાદિ પદાર્થોના વિસ્તૃત વર્ણનથી ભરેલી છે, તે ધર્મકથા જ ઉત્તમ પુરૂષોને આનંદ આપનારી છે. ક્રોધ, માન, માયા, લેભાદિ કષાયોથી આચ્છાદિત મતિવાળા શ્રોતાઓને ધર્મકથા આનંદ આપનારી થતી નથી તેનું કારણ તેઓની અયોગ્ય પ્રવૃત્તિ છે. કષાયની પરિણતિથી તેવા આત્માઓ સદાય પરલોકના દર્શનથી પરાડમુખ હોય છે, આ લેકને જ પરમાર્થ તરીકે અને પરમ તત્વ તરીકે પિછાને છે તથા પોતાના સિવાય અન્ય સર્વ જીવો ઉપર સદાય નિરનુકમ્પ રહે છે. તેવા અધમ પુરૂષ સુગતિની પ્રતિક્ષિણી અને દુર્ગતિની જ એક કંદલીસમી અનર્થથી ભરેલી અર્થકથાને જ ચાહે છે, પરંતુ તેથી વિપરીખ સ્વભાવવાળી ધર્મકથાને મનથી પણ ઈચ્છતા નથી. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦] શ્રી જૈનશાસને ઉપદેશેલા સાધનાના માર્ગ [ ૩૪૭ ] ખીન કેટલાક જીવા પાંચ ઇન્દ્રિયાના વિવિષથી હંમેશાં મેાહિત મનવાળા રહે છે, ભાવશત્રુ સમાન દૈન્દ્રિયાને અનુકૂળ વિચામાં જ પ્રવર્તનારા હોય છે. પરમાર્થના માર્ગથી અજાણ તથા સુંદરાસુંદર વસ્તુમાં અનિશ્ચિત મતિવાળા હોય છે. તથા મધ્યમ લેશ્યાવાળા રાજસી સ્વભાવના હાય છે, તે કામકથામાં જ આનંદ માને છે કે જે કામકથા પંડિત જનાને મન હસનીય છૅ, કરનાર કે સાંભળનારની માત્ર વિડમ્બના જ કરાવનાર છે તથા આ ભવ અને પરભવના દુઃખાને જ માત્ર વધારનાર છે. એ કામકથામાં આસકત થયેલા આત્માઓને પણ ધર્મકથા ગમતી નથી. ધર્મ કથા તેને જ પસંદ આવે છે કે જેએ જન્મ, જરા, મરણનાં દુઃખાથી ઉમિ થયેલા હાય છે, જન્માંતરની કુશલાકુશલતાના વિચાર કરનારા હાય છે, કામભોગાથી વિરક્ત થયેલા હાય છે, પાપલેપથી મુક્તપ્રાયઃ બનેલા હાય છે તથા પરમપદના સ્વરૂપને સારીપેઠે સમજનારા હોય છે. એવા સાત્ત્વિક મનોવૃત્તિવાળા શુભ લેશ્યાએાને ધારણ કરનારા આસનમુક્તિગામી ઉત્તમ પુરૂષ! જ સ્વર્ગાપવર્ગ ઉપર સમારેાહણ કરવા માટે નિઃશ્રેણિતુલ્ય, પંડિત પુરૂષાવર્ડ પ્રાંસનીય અને મહાપુરૂષો વડે આસેવિત સર્વ કથામાં સુંદર એવી ધ કથાને વિષે અનુરક્ત બને છે. ઉપદેશ કરવા યાગ્ય પુરૂષા ઉત્તમ સિવાય અન્ય પુરૂષાને ધર્મકથા પ્રત્યે અનુરાગ પણ ઉત્પન્ન ચ શકતા નથી તે પછી ધપુરૂષા પ્રત્યે ઉત્સાહ તેા કયાંથી જ પ્રગટી શકે ? તે પણ અર્થ અને કામ પુરૂષાર્થની નિઃસારતા અને હેયતા જેમ જેમ આત્માને સમજાવતી જાય છે તેમ તેમ ધપુરૂષા પ્રત્યે તેની મતિ ઉલ્લસિત થતી જાય છે. એ કારણે શ્રી જૈન શાસન સૌથી પ્રથમ ભાવા અ અને કામ પુરૂષાર્થની અસારતા સમજાવવા પ્રયત્ન કરે છે. જ્યારે પરમાર્થને નહિ પામેલા અન્ય દર્શને ચારે પુરૂષાર્થાને ઉપાદેય કાટિમાં મુકી અર્થ અને કામ પુરૂષાર્થની પણ જરૂરિયાત સાબીત કરવા પ્રયાસ કરે છે. જેની જરૂરિયાત જીવાને સ્વભાવથી જ સમજાયેલી છે અને જેના પરિણામે જ જીવા અનેક પ્રકારની આપત્તિઓના અધિકને અધિક ભાગ થાય છે, તેના પ્રત્યેના જ વાને અનુરાગ વધે એવી જાતિને ઉપદેશ આપવે, એ થાળુ ઉપદેશકાનું કર્તવ્ય નથી જ. તેવી દ્રવ્ય શ્યાને આધીન થઈને જેએ પ્રત્યે દુશ્ય કરે છે તેવા આત્માએ ધર્મોપદેશક બનવાને લાયક નથી. દ્રવ્યયા પણ ભાવ યા ગર્ભિત ઢાય અને સમ્યગ્નાનમાંથી જન્મેલી હેાય તે જ પ્રશ'સનીય ગણાય છે. અન્યયા સંસાર મેાચક મિથ્યાષ્ટિએની ભાવયા શૂન્ય દ્રવ્ય વ્યા પણ પ્રશસાને પાત્ર થવી જોઇએ. પરન્તુ દુ:ખી જીવાને સુખી કરવા માટે મારી નાંખવા જેવી અધમ મનેત્તિ પેદા કરાવનાર અજ્ઞાન અને મિથ્યા દૃષ્ટિ આત્માએની દ્રવ્ય યાને પરમાના માર્ગોમાં લેશ પણ ઉત્તેજન આપવામાં નથી આવ્યું, એ જગવિદિત છે. અર્થકામની નિઃસારતાનું ભાન એ વેાના અર્થકામના અનુરાગરૂપી વિષને નાશ કરનાર છે અને એ રીતે નિર્વિષ થયેલા પુરૂષાને અવસ્થા વિશેષ સેવવા પડતા અર્થકામ પુરૂષાર્થ કવચિત્ દુર્ગતિદા બનતા નથી. પરન્તુ અકામના અનુરાગ રૂપી વિથી ભરેલા આત્માઓને એ પુરૂષાની સાધના કરવાને ઉપદેશ મેાહના નશામાં ચકન્નુર બનાવી આત્મભાન ભૂલાવનારા જ થાય. અકામ જીવને કાંઈ પણ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ લાભ કરતા નથી? એ પ્રશ્નનો ઉત્તર અહીં મળી રહે છે. કોઈક આત્માઓને એ પુરૂષાર્થો પણ અનર્થકર નહિ થતાં અર્થકર થયા હોય કે થતા હોય તે તેનું કારણ એ પુરૂષાર્થ વિષયક તે આત્માને અનાદિ કાલીન અયોગ્ય અનુરાગ સુયોગ્ય ઉપદેશના બળે પ્રથમથી જ દૂર થયેલ હોય છે. પરંતુ જેટલા પ્રમાણમાં એ અયોગ્ય વસ્તુ પ્રત્યે અનુરાગ ગયેલ નથી હોતો તેટલા પ્રમાણમાં તે તે આત્માઓને પણ તે અનુરાગરૂપી વિષનું દુષ્પરિણામ ભોગવવું પડે છે જ. આ વગેરે કારણએ શ્રી જૈન શાસનમાં એક ધર્મ પુરુષાર્થ જ ઉપાદેય. મનાયેલો છે અને તે ધર્મ બીજે કઈ નહિ કિન્તુ મોક્ષ માટેનો સર્વત્તાનાં વચનોને અનુસરીને થતે મૈયાદિ ભાવયુક્ત જીવનો પ્રયત્ન વિશેષ. ધર્મના પ્રકાર એ ધર્મના ચાર પ્રકાર પડી જાય છે, નામ ધર્મ, સ્થાપના ધર્મ, દ્રવ્ય ધર્મ અને ભાવ ધર્મ એ ચારેમાં પણ ભાવધર્મ, એ જ ઉપાદેય છે. એ ભાવ ધર્મની પ્રાપ્તિ જીવને મિથ્યાત્વમેહનીયાદિ કર્મના ક્ષપશાયથી થાય છે. ભાવ ધર્મ આત્મ સ્વભાવરૂપ છે અને એ આત્મ સ્વભાવ મૈત્રાદિ ભાવ અને પ્રમાદિ લિંગથી ગમ્ય છે. મંત્રી પ્રમોદ કારૂણ્ય અને માધ્યસ્થ, એ ચાર પ્રકારના ભાવો એ જીવોના ભાવ ધર્મને જણાવનાર છે તેમ શમ સંગ નિર્વેદ અનકમ્પા અને આસ્તિયાદિ લિંગ પણ જીના ભાવ ધર્મને જણવનાર છે. એ જાતિને વ્યાદિ ભાવ અને પ્રશમાદિ લિંગગમ્ય જીવસ્વભાવરૂપ ભાવ ધર્મની પ્રાપ્તિ જીવને તે જ ઘટે કે જે જગતમાં જીવ હાય, કર્મ હોય, તથા જીવ અને એ કર્મને સંબંધ પણ હેય. એ ત્રણમાંથી એકની પણ હયાતિનો ઇન્કાર કરવામાં આવે તો ભાવ ધર્મની હયાતિ પણ ટકી શકતી નથી. એ કારણે જીવ, કર્મ અને એ બેના સંગ વિયોગનું સ્વરૂપ કેવા પ્રકારનું છે તે જાણવું આવશ્યક થઈ પડે છે. શ્રી જૈનશાસનને જીવવાદ, કર્મવાદ કે મેક્ષવાદ અને એને લગતા બીજા પણ વેદે આજે પણ પડિતોની દુનિયામાં અજોડ મનાય છે. જીવ સંબંધી, કર્મ સંબંધી મોક્ષ સંબંધી સર્વજ્ઞ સંબંધી કે મોક્ષ સંબંધી જેન સિવાયના દર્શને પણ ઘણું કહે છે. તો પણ તે સઘળાનાં કથન શ્રી જૈન શાસનના કથનની આગળ ઝાંખાં પડી જાય છે એટલું જ નહિ પણ તે અપૂર્ણ, અસત્ય અને એક બાજુનો વિચાર કરનારા અંધાના અભિપ્રાય જેવા સાબીત થાય છે. શ્રી જૈનશાસને મોક્ષ માર્ગમાં આવશ્યક એ સર્વ વિશે કરેલો વિચાર સર્વ બાજુઓને સ્પર્શનારે, સત્ય અને સંપૂર્ણ છે. સમાસ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જ્ઞાનગોચરી સ, મુનિરાજ શ્રી. ન્યાયવિજયજી ( ગતાંકથી ચાલું ) કેટલીક દેવીએ ખાસ શુદ્રજાતિમાન્ય દેવીએ હતી છે, છતાં આજે આલે તેને દૃષ્ટાંત આપતાં શ્રીયુત સેનખાણુ ખૂબ પૂજે છે. બ્રાહ્મણા પણ ખૂબ પૂજે માને છે. તેનાં જણાવે છે કે - Acharya Shri Kailassagarsuri Gyanmandir માલ્ગિાન્તતિ એક ઘણી જ નીચ જાતી મનાય છે. આ જ્ઞાતિમાં ઘણી ખરી સ્ત્રીએ જ ધ્રુવીપૂજકછે. આ સ્ત્રીઓ માતંગિક કહેવાય છે. એકવાર માદિગા જાતિના એક બાલક પરદેશ ગયે. અને બ્રાહ્મણના વેશ બનાવી બધે ફરવા લાગ્યા. પરદેશમાં તેણે એક બ્રાહ્મણુકન્યા સાથે વિવાહ કર્યાં. આ વાતના ભ્રમ ખુલી જતાં કન્યાએ અગ્નિપ્રવેશ કર્યા. મૃત્યુ પ્રાપ્ત કરી એ કન્યા વ્યાધિની દેવી “ મારી ' થઈ. ( Mysore Vol III p. 1 7) આ મારી દેવી” ની પૂજક માદિગાન્તતિ અત્યન્ત હીનજાતિ છે, આ ‘મારી’ની સાથે ખગાલમાં પૂજાતિ “મારી ભય” વાળી કહેવતને કાંઇ સંબંધ હોય ખરા?'' t દક્ષિણના ત્રિવાકુર સ્ટેટમાં રહેવાવાળી કાનિકરજાતિ તદ્દન અસભ્ય જંગલી જાતિ છે. તેમને પૂજનીય દરેક દેવ પ્રાયઃ દેવીએ જ છે. આ દેવીએની પુખ્ત મીન અને કન્યામાં અર્થાત્ વસન્ત અને શરદમાં ( Thurston Vol III p. 170 ) થાય છે.. આપણી શારદી અને વાસન્તી પૂજામેની આ દેવીએ સાથે તુલના કરવા જેવી છે ખરી. For Private And Personal Use Only . જગન્નાથના મંદિરમાં પણ પ્રાચીન કાળથી એક હીન જાતિના સેવા છે. તે ‘દંત ’ યા ‘શખર ' જાતિના છે. યદ્યપિ અત્યારે તે જાતિ મદિરમાં કાઇ ખાસ મહત્ત્વનું કામ નથી કરતી, પરંતુ ઉત્સવના દિવસેામાં તે તેમની સહાયતા જરૂર લેવાય જ છે. આ શખર જાતિ સિવાયની બીજી સાધારણ શખરાતિના લેાકાને મંદિરમાં જવાના નિષેધ છે. આજ તે। જગન્નાથપુરીનુ મંદિર ઉચ્ચ જાતિના હિંદુએનુ જ મદિર થઇ ગયું છે, પરંતુ જગન્નાથપુરી માટે કહેવાય છે ક જગન્નાથમાં અન્નજળના સ્પર્શીને વિચાર નથી. '' આટલુ છતાં આ મંદિરમાં પાણુકદા વગેરે જાતીઓને પ્રવેશ નિષિદ્ધ છે. ખરેખર, આ હીન જાતિએ માટે આજે અનેક દેવ મંદિરાનાં દ્વાર બંધ છે, પરંતુ પ્રાચીન કાળમાં આ મદિરાના પૂજક આ હીન જાતિના લેાકા જ હતા. અનેક પ્રકારના વિષે! પછી ઉચ્ચ વર્ષોંના લેાકેા આ દેવમંદિરના પૂજારી બન્યા અને બદલામાં બિચારા મૂળ હકકદાર એ લોકાને મંદિરમાં આવવાને પણ હકક ન રાખ્યા. જે લેાકા આ મંદિરના આદ્ય પૂજા-પ્રવર્તક હતા તેમને માટે આજે તેમનાં મિંદરામાં પેસવાની પણ મનાઇ છે. આ જેવુ તેવું આશ્ચર્ય નથી,” આગળ ઉપર જગન્નાથપુરીના મંદિરમાં હજામા દેવપૂજામાં સહાયતા આપતા તે અને તામિલ દેશમાં પણ હીપ્ત તિના લેકે કેવી રીતે પૌરાહિત્ય કાં કરતા તે જણાવે છે, આથી આગળ વધતાં ક્ષિતિમે હનસેન લખે છે કે Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૫૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ “દક્ષિણમાં વૈષ્ણવો અને શેમાં પ્રાચીન સમયમાં ઘણું ભકત અંત્યજ અને શુદ્ર જાતિના હતા. આચારી વૈષ્ણવાચાર્યોના ઘણાખરા આદિ ગુરૂ નીચ જાતિઓમાંથી જ ઉત્પન્ન થયેલા હતા. સાતાની લેક પણ હીન શુદ્ર જાતિના છે કે જેઓ વિષ્ણુમંદિરના સેવકે છે. “સાતાની' ને મૂલ શબ્દ છે “સાત્તાદવન’ અથર્તા શિખા-સૂત્ર(ચોટલી અને જનોઈ) રહિત. આ લોક સંસ્કૃત શાસ્ત્રની અપેક્ષાએ “બાર વૈષ્ણવ ભકત, અથવા તે આલવાના ગ્રંથ “નાલાયિરા” પ્રબંધને પ્રમાણે માને છે. રામાનુ જાચાર્યે મંદિરના કાર્યમાં સાત્તિવને અને સાત્તાદવનેને નિયુક્ત કર્યા હતા. સાત્તિનવન બ્રાહ્મબ્રાહ્મણ છે અને સાત્તાદવન શુદ્ર છે. ( Mysore Tribey and Castes Vol, IV. P. 561). આપેંતર દેવના મંદિરના પૂજારી જે બ્રાહ્મણ બન્યા તેમનું પણ ઉચ્ચ સમાજમાં કાંઈ સ્થાન નથી. અર્થાત એ બ્રાહ્મણોએ પિતાની પ્રતિષ્ઠા અને મોભે ગુમાવ્યો છે. “જેમકે વૈષ્ણવ મંદિરમાં મારક લોક સેવક છે. પહેલાં તેઓ બ્રાહ્મણ હતા, પરંતુ આજે તેમના બ્રાહ્મણત્વને દાવો સમાજ સ્વીકારતા નથી.” આવી જ રીતે શિવજીની પૂજક જાતિ તપાધનોની પણ છે. વેદાચારની સાથે અનેક લડાઈ લડ્યા પછી શૈવધર્મ આર્યજાતિમાં સ્થાન પામ્યો, પરંતુ શિવમંદિરના પૂજારી ગુજરાતના તપોધન બ્રાહ્મણોને સામાજિક દરજે અત્યન્ન હીન સમજાય છે. લેખક મહાશયે આ સબંધી જુદા જુદા પ્રાંત અને દેશનાં દૃષ્ટાન્ડે આપી સમજાવ્યું છે કે આપેંતર શિવ અને વિષ્ણુ પૂજક બ્રાહ્મણોના બ્રાહ્મત્વને દા આજે સ્વીકારાતે નથી અને તેમની પ્રતિષ્ઠા, વૈભવ અને એ બધું ચાલ્યું ગયું છે. ગ્રામ દેવતા પૂજનીય નથી તેમ જણાવતાં શ્રીયુત સેન બાબુ જણાવે છે કે “શાસ્ત્રાનુસાર ગ્રામદેવતાની પૂજા પણ નિષિદ્ધ છે, અર્થાત ગ્રામદેવતા અને રામદેવની પૂજા કરનાર બ્રાહ્મણ પતિત થાય છે. મનુએ મનુસ્મૃતિમાં ઘણું સ્થાન પર (૩, ૧પર, ૩. ૧૮૦) તેમને પતિત કહ્યા છે. આ વિષયને ઉપસંહાર કરતાં શ્રીયુત ક્ષિતિમોહન સેન લખે છે કે – “આ બધા અનાર્ય દેવતાઓને તેઓ શોના દેવ છે, એમ સમજી બ્રાહ્મણએ ઘણું કાળ સુધી તેમને પૂજનીય ને માન્યા. પરંતુ બ્રાહ્મણોએ આ દેનું પુરોહિતપણું સ્વીકાર્યા પછી આ દેવોના વાસ્તવિક પૂજાના અધિકારને તો તેમણે લોપ જ કર્યો છે. રાહદેશમાં અબ્રાહ્મણ દેવતા ધર્મરાજના મંદિરમાં આજ પણ શુદ્ર અને અન્ય લેક પુરોહિત થાય છે. આ દરમ્યાનમાં અનેક મંદિરમાં બ્રાહ્મણોનું પુરહિતપણું સ્થપાઈ ચૂક્યું છે. એવાં અનેક મંદિરો છે કે જેના આદિ પૂજક શૂદ્રો હતા, પરંતુ આજ તે તેમને મંદિરમાં પ્રવેશવાની પણ મનાઈ છે. આ શક આતર દેવતાઓ પ્રતિ બ્રાહ્મણના દિલમાં હજી પણ પૂર્ણ શ્રધ્ધા નથી, જેમકે શટે પ્રતિષ્ઠિત કરેલ શિવ યા વિષ્ણુને બ્રાહ્મણો નમસ્ય-પૂજનીય નથી માનતા. આટલા માટે બંગાલમાં અનેક શદ્રો પ્રાય : ગુરૂ અથવા તે પુરોહિત પાસે જ દેવપ્રતિષ્ઠા કરાવે છે. ૧ મદિ ૨ લંબાણને અંગે અહી મે નથી આપ્યું. તેમ એ વસ્તુ અહીં બહુ જરૂરી પણ નથી. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] જ્ઞાનગોચરી [ પ ] આ પ્રથા પણ પ્રાચીન કાલના અનાર્ય દેવતાઓ પ્રત્યેની બ્રાહ્મણની વિષ ભાવના જ વ્યક્ત કરે છે. અહીં પુરાણકારોએ મુનિ ઋષિમુનિઓ દ્વારા કરાયેલી શિવવિરધિતા, અને ભૂગુમુનિ દ્વારા વિષ્ણુના વક્ષસ્થલમાં લાત મરાયાની કથા યાદ આવે છે. પરંતુ આશ્ચર્ય એ છે કે આજ તે આ દેવતાઓ પ્રતિ લકેના ભય અને ભકિતને કયાંય અંત જે દેખાતે નથી. ત્યાં સુધી ભકિત-ભય વધી ગયેલ છે કે શાલીગ્રામ-શિલાએ પણ આજ તો વૈદિક અગ્નિની પાસે સ્થાન પ્રાપ્ત કરી લીધું છે! આજે હિન્દુજાતિમાં નદીમાં ડુબકી મારવામાં પુણ્ય-ધર્મ મનાય છે; વૃક્ષ-અમુક વૃક્ષોને પાણી છાંટવામાં–સિંચવામાં, તે વૃક્ષ ફરતી પ્રદક્ષિણ આદિ દેવામાં પણ પુષ્ય અને ધર્મ મનાય છે, વૃક્ષો પૂજાય છે. તેનાં પંચાંગ-કયાંક કયાંક તેનાં પાન પણ પૂજાય છે અને એ વૃક્ષની આરતી સુધ્ધાં બ્રાહ્મણે–વૈષ્ણવ ઉતારે છે. આ બધાનું મૂલ શોધતાં શ્રીયુત ક્ષિતિમોહન સેન જણાવે છે કે – “વૈદિક આર્યોનું મિલન સ્થાન હતું યજ્ઞ અને વેદબાહ્યોનું મિલન સ્થાન હતું તીર્થ. આ તીર્થ વસ્તુ જ વેદબાહ્ય છે. આટલા ખાતર વેદ વિરોધી મતને તૈર્થિક મત કહેલ છે. (ાઇટ યૂ ૨૨ દર) વૈદિક સભ્યતાનું કેન્દ્ર અને પ્રચાર સ્થલ યજ્ઞ હતું અને અવૈદિક સભ્યતાનું કેન્દ્ર અને પ્રચાર સ્થાન હતું તીર્થ અર્થાત નદીનું તરવા લાયક સ્થાન. નદીની પવિત્રતા આર્ય-પૂર્વ વસ્તુ છે. હાલમાં ભાષાવિશારદોએ નકકી કર્યું છે કે ગંગા આદિ નદીઓનાં નામ અને માહાભ્ય આર્ય—પૂર્વ વસ્તુ છે. સંથાલ વગેરે ભારતની આદિમ જાતિઓ નદીઓ અને વૃક્ષોની પૂજક છે. તે લેકમાં માન્યતા છે કે દામોદર નદીમાં અસ્થિ ન પધરાવાય ત્યાં સુધી તેમની ગતિ ન થાય. નદીની પૂજા અથવા તેમાં અસ્થિ નિક્ષેપ આદિ વાતને વેદોમાં તે ક્યાંય ઉલ્લેખ નથી મળતો. પછી આ વાત આવી કયાંથી? જે અમુક દેવતાઓનાં વાસસ્થાનરૂ૫ અમુક વૃક્ષ, તુલસી, વડ, અશ્વત્થ (પીપલ), બિવ ( બેલ ) વગેરે પવિત્ર મનાય છે, તે બધા દેવતાઓને આદિ પરિચય તે વેદ વિરૂદ્ધ દેવતા' રૂપે જ મળે છે. ધીમે ધીમે વૃક્ષોની પૂજા પણ આર્યોએ આર્યપૂર્વ ભારતીય પાસેથી જ ગ્રહણ કરી હોય એમ નિશ્ચિત સમજાય છે અને સંભવિત છે કે એવી જ રીતે નદી-પૂજા પણ તેમની પાસેથી જ ગ્રહણ કરી હોય. ઘણા અનાર્ય લદેવતાઓ અને કલેનાં નામ વૃક્ષવાચક છે. આ સંબંધી હકીકત શ્રીયુત થર્ટન લિખિત Castes and Tribes of Southen Indiaપુસ્તકમાં મલે છે; આપણે તેના થડ નામના જોઈએ. તેના પ્રથમ ખંડમાં જ આ પ્રમાણે છે: પાન, ચાવલ (ચોખા), આદુ (અદરખ), કમલ, કુમુદ, હભદર, કેળાં, પીપળ, ઉમરે (ઉંબર), લીમડો (નીમ), શમી (ખીજડો), કાઠ (કાઠી), બીલું, આવી જ રીતે પાંચ ભાગોમાં કુલ સો નામે વૃક્ષ આવ્યાં છે જે નામે અનાર્યદેવનાં અને કુલેનાં પણ છે. તેમાં આંબે, નારિયેલી અને તુલસીનાં નામે પણ સમાવેશ થાય છે જે અનાર્ય કુલેનાં નામવાચક છે ” આવી રીતે નાનાં જતુઓ વાચક પણ અનાર્ય કક્લેનાં નામ એ ગ્રંથમાં આપ્યાં છે. આ વસ્તુ વળી બીજા પ્રસંગે આપીશ. “ભારત પ્રસિદ્ધ હાલિકા પર્વ વગેરે પત્સવ પણ અનાયો પાસેથી આર્યોએ ગ્રહણ ૧ બંગાળ અને ઉડીસામાં આ જાતિ વિશેષ પ્રમામાં જોવાય છે. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૫૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [૫ કરેલ છે, જેમકે હાળી તથા વસન્તાત્સવ. આ પર્વોમાં જુદી જુદી રીતે અશ્રાવ્ય ગાલીપ્રદાન થાય છે; જુગાર રમાય છે; નશાવાળી વસ્તુઓના ઉપયાગ કરાય છે; અને કેટલાક તે પાગલ જેવા થઇ જાય છે. હેાળીના પ્રચાર પણ નીચ શ્રેણીના લેાકેામાં વધારે છે; કેટલાક લેાકેા આ પર્વને શૂદ્ર પર્વોત્સવ કહે છે. કેટલાંક સ્થાનેમાં તા આજ પણ હેાળી સળગાવવા પહેલાં તેને અગ્નિ તેા દ્રના ઘરથી જ લાવવામાં આવે છે. વરાડમાં તા હેાળા સળગાવતાં પહેલાં ખેડુતાને મહારને ત્યાંથી જ અગ્નિ લાવવા પડે છે. (Russel Vol IV, P. 1831; Ghurye P. 26.)” કહેવાય છે કે હૅાલિકા નામક રાક્ષસીની ઇચ્છા પૂર્તિ માટે જ આ દિવસે અશ્લીલ ગાળા સભળાવવામાં આવે છે. કૃષ્ણના હાથથી આ રાક્ષસીનું મૃત્યુ થયું હતું અને મરવા પહેલાં તે કહેતી ગઈ હતી કે તેના પ્રેતાત્માનું પ્રીતિવિધાન કરવામાં આવે. ’ r “ આ ઉપરથી સિદ્ધ થાય થાય છે કે આર્યાના ધણાએ દેવા, તીર્થા અને ઉત્સા અનાર્યાથી જ આવેલા છે. અરે, કેટલાંક ઉપકરણા પશુ આપૂર્વ જાતિથી જ લીધેલાં છે જેમકે વિવાહ પ્રસંગે સિંદુર૨ એક અનિવાર્ય વસ્તુ મનાય છે. પરન્તુ સુરેન્દ્રમેહન ભટ્ટાચાર્ય રચિત પુરાહિત દર્પણ (આવૃત્તિ આઠમી)માં અનેક સ્થાને પર ઉલ્લેખ છે કે આર્યોએ સિન્દુરના ઉપયેગ પણ આપે તર જાતિ પાસેથી જ શીખેલ છે. સિન્દુરને કાઇ વૈદિક મંત્ર નથી, સિન્દુરદાનને પણ કાઈ મત્ર નથી. જે મ ંત્ર મળે છે તેમાં પણ સિન્ધુ નદીનેા ઉલ્લેખ છે નહી કે સિન્દુરના.” આગળ જતાં ક્ષિતિમેાહનસેન તા ત્યાં સુધી લખે છે કે પૂજા અને ભક્તિ પણ વેદ માન્ય છે. પૂજા' શબ્દ ક્યાંયે વેદમાં નથી મળતા અને ભક્તિ માટે તા પદ્મપુરાણના ઉત્તર ખંડમાં એક રસિક કથા છે કે ભક્તિ એકવાર નારદ મુનિ પાસે પોતાનાં દુ:ખડાં રાઇ રહી હતી; રાતાં રાતાં તેણે જણાવ્યું કે મારા જન્મ દ્રવિડ દેશમાં થયેા છે, કર્નાટકમાં હું મેાટી થઈ છું, મહારાષ્ટ્રમાં મે' ઘેાડી સમય નિવાસ કર્યો છે, અને ગુજરાતમાં જઇને વૃદ્ધા–જીણું થઇ છું— उत्पन्ना द्राविडे चाहं, कर्णाटे वृद्धिमागता । स्थिता किंचिन्महाराष्ट्र, गुजरे जीर्णतां गता ॥ [ પદ્મવુ. ૩૨૪, ૯૦ ] રામાનદે પણ ગાયું છે કે કિતને તેઓ ઉત્તર પ્રાંતમાં લાવ્યા છે. भक्ति द्राविड उपजि लाये रामानंद ' k "3 આ અંતમાં તેઓ લખે છે કે ભારતીય આર્યોએ સારી અને ખરાબ અનેક વાત દેશમાં આવ્યા બાદ ગ્રહણ કરી છે જેમાં જાતિભેદને પણ સમાવેશ થાય છે. શરૂઆતમાં દરેક નવીન પ્રથાને વિરોધ થયેા છે અને થાય છૅ, પરન્તુ એ જ પ્રથા પ્રાચીનતાના અલંકારથી વિભૂષિત થયા પછી તેની રક્ષાને ભાર સનાતની શક્તિ પોતાના ઉપર લઈ ૧. જૈનધર્મીમાં ઢાળીને મહામિથ્યાત્વ પ માન્યું છે. અને તેમાં પણ ઢાળિકા રાક્ષસીની કથાનું વર્ણન મળે છે. ૨. સિન્દુરને ખંગાળમાં ધણું મહત્ત્વ અપાય છે. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦] જ્ઞાનગોચરી [૩૫૩] એ છે. આવું જ હાલમાં પ્રચલિત ફલિત જોતિષ માટે પણ તેમણે લખ્યું છે. તેઓ સી અને રાજપુતની અમુક પ્રથાઓને ઈતિહાસ આપતાં જણાવે છે કે “સીઓની મુસલમાન સાથે સદાયે લઢાઈ રહી છે છતાં તેમણે ગ્રંથ પૂજા મુસલમાનોથી જ લીધી છે. મુસલમાનમાં કુરાનની પૂજા થતી જોઈ તેના સ્થાન પર સીખોએ ગ્રંથ સાહેબની પૂજા ચલાવી. બુતપરસ્તી (મૂર્તિપૂજા) નહીં જોઈએ એમ સમજી કોઈ પણ દેવ દેવીને નથી માનતા પરંતુ તેઓ એટલું ને સમજી શકયા કે ગ્રંથ-પૂજા કે બુતપરસ્તીમાં કાંઈ ભેદ નથી. બન્ને એક છે. મુસલમાન લોકે ઈશ્વર-ખુદાની પ્રાર્થના બંદગી વખતે માથું ઉઘાડું નથી રાખતા, સીખેએ પણ એ લીધું; મુસલમાને સાથે લડતાં લડતાં તેમણે આ શીખ્યું કે ઉઘાડા માથે ગુરૂદ્વારમાં ન જવાય. આજ પણ કાઈ પણ ગુરૂદ્વારમાં ઉઘાડે માથે કોઈ નથી જઈ શકતું.” રાજપુતોએ પણ મુસલમાન બાદશાહ સાથે નિરંતર લડાઈ કરી, પરંતુ એ જ મુસલમાન પાસેથી ઈજજત-આબરુની નિશાનીરૂપ પદપ્રથા સ્વીકારી અને અફીણની ઉપાસના પણ મુસલમાન પાસેથી શીખી લીધી. સંભવ છે કે શરૂઆતમાં આ પ્રથાઓ માટે વિરોધ ઉઠયો જ હશે, પરંતુ આ પ્રથાઓ પ્રાચીનતાથી વિભૂષિત થયા પછી તે ભવિબની સંતતિએ આ પ્રથાની રક્ષા માટે લડાઈઓ કરી છે. જે માણસને એકવાર અન્ય ધર્મમાં જબરજસ્તી દીક્ષિત કરાતા તેમની જ સંતતિએજ બરજસ્તીથી સ્વીકારેલા ધર્મની રક્ષા ખાતર પિતાના આદિમ ધર્મ વિરુદ્ધ લેહીની નદીઓ વહાવી છે. ખરેખર વિધાતાના આવા અનેક નિબુર ભયંકર પરિહાસને ઇતિહાસ આપણને ઘણું જોવા મળે છે. ” નોંધ-આ લેખના લેખક શ્રીયુત ક્ષિતિમોહનસેને શાંતિનિકેતનમાં રહી દર્શન શાસ્ત્ર ઇતિહાસ આદિનું જ્ઞાન પ્રાપ્ત કરી અધ્યાપકરૂપે પ્રસિદ્ધ છે. તેઓ સારા અભ્યાસી ગષક અને નિષ્પક્ષ સશેધક છે. મેં તેમના લેખને ઘણા ખરે ભાગ અહીં આવ્યો છે. વૈષ્ણવ અને શૈવ ધર્મમાં પ્રચલિત અનેક માન્યતાઓ --તેના સિદ્ધાંતો અને તો સામે પ્રકાંડ વિદ્વાન જૈનાચાર્યોએ વિરોધ ઉઠાવેલ છે. એ વિરોધ કાંઈ દેષથી કે કલ્પના માત્રથી નથી કર્યો, પરંતુ એ વિરોધ વાસ્તવિક રીતે તદન સત્ય હતો એમ જેનેને સમજાય એટલા ખાતર ઐતિહાસિક શોધોથી પરિપૂર્ણ આ લેખકે જેમાં વૈષ્ણવ અને શોના માન્ય દેવતા, તીર્થો–પર્વોત્સ, અમુક વિધિવિધાને વેદ બાહ્ય છે, આતર છે, એમ સિદ્ધ કરેલ છે, તે લેખના ફકરા આપ્યા છે. આખાય લેખનાં બધાં વિધાનો સાચાં જ છે એમ ન પણ બને છતાંયે ગષકાને આમાંથી ઘણી સામગ્રી મળશે એમાં તે સંદેહ નથી. આ લેખ વાંચ્યા પછી મને એક વિચાર ઉદ્ભવ્યો કે જેમ આ લેખકે વેદબાહ્ય છતાંયે વેદને નામે પ્રચલિત અનેક માન્યતાઓને ઈતિહાસ શો છે તે શુદ્ધ જૈન ધર્મ --વીતરાગધર્મમાં કે જેમાં આત્મશુદ્ધિ ઉપર ખાસ લક્ષ્ય અપાયેલ છે તે ધર્મના ઉપાસકામાં જિનાગમબાહ્ય જે જે તા-વરતુઓ આવી હોય તેનો ઇતિહાસ કેાઈ શેધે ખરૂં ? જેમકે હમણાં જૈન પેપરમાં ચાલી રહેલ ઘંટાકર્ણદેવની શોધ ખોળ. શોધક મહાશયોએ એ વસ્તુ ઈટ છે કે અનિષ્ટ છે તેની ચર્ચામાં પડવાની જરૂર નથી પરંતુ એ જિનાગામ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૩૫૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ બાહ્ય છે કે કેમ અને ક્યા સમયથી આપણામાં આવી હું તેની શોધ કરવાની જરૂર છે ખરી. આવી જ રીતે શાકાની કિનીને પણ યાદ કરનાર ઋષિ મોંડલ સ્તોત્ર, નવગ્રહ સ્તોત્ર, જૈન લગ્ન વિધિમાં આવતી અનેક દેવી દેવતાઓની પૂજા, જે ભરવાના હાથમાં ખપ્પરા, અને ચેટલીથી પકડેલી મનુષ્યેાની લેાહીમાં તરતી મંડીએ હાય, લેાહી ચાટવા આતુર કુતરાને પરિવાર હોય. મુંડમાલાધારી, ત્રિપુંડધારી એવા ભૈરવની પૂજા આરાધના વગેરે અનેક દેવી દેવતાઓની પૂજા જેનેમાં ક્યાંથી, અને કયારથી શરૂ થઇ તેની શેાધ કરવાની ખાસ જરૂર છે. ખરતર ગચ્છના સુપ્રસિદ્ધ દાદાસાહેબ આચાર્ય શ્રી જિનદત્તસૂરિજી, એ જ ગચ્છના આચા શ્રી જિનમાણિકયસૂરિજી અને આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજી આદિએ પનઅની નદીએમાં જઇ પંચ પીરાની સાધના કરી, ચેાસ: યેાગિની અને બાવન વીરાની સાધનાના રસમય પ્રસંગેા-તેના ચમત્કારી કથાનકા વીતરાગ ધર્મના અનુયાયીએ ત્યાગી સાધુ પુરૂષામાં કયારથી અને કેવી રીતે આવ્યાં તેની શેાધખાળ કરાય તે કેવું સારૂં કલિકાલ સર્વજ્ઞ આચાર્ય વ` શ્રી હેમચ ંદ્રસૂરિવરજીના જવનમાં આવતી પદ્મિની મારફત દેવસાધનાને પ્રસંગ, તેમના નામે ચઢેલ અને પ્રચલિત અન્નીતિ ગ્રંથ, તથા આજની ભદ્રબાહુ સહિતા વગેરે આ વસ્તુ કયારથી અને કેવી રીતે શરૂ થઈ તેની કરવાની ખાસ જરૂર છે. શાખ C સાધના ચાલતી સ્થાનકમા↑ સપ્રદાયના ધર્માસિંહ ઋષિએ દરિયાપરમાં સાધેલ પીરની હાજી તથા એ અમૃતિ પૂજક સપ્રદાય હોવા છતાં મારવાડમાં જોરશોરથી હાલીના રાજા—લાજીની પૂજા વગેરે કયારે કયાંથી અને ધ્રુવી રીતે આવ્યાં વગેરે તેને ઇતિહાસ કાઇ શેાધશે ખરા ? ' Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી મહારાજના શબ્દોમાં કહું તા—— “ અમારી વ્યાખ્યા પ્રમાણે તીર્થંકરના શાસન દેશ ( યક્ષ-યક્ષિણી ) વિદ્યાદેવીએ તીર્થં રક્ષકા વગેરે દેવ દેવીએ જે પ્રાયઃ સમ્યગદષ્ટિ હોય છે તે જૈન દેવ કહી શકાય. તે આ જૈન દેવદેવીએ સિવાયના દેવદેવીઓની આરાધનાના મંત્રા--તત્રા-યંત્રા આદિની પ્રથા, તેની પૂજા આદિ જૈનામાં કયારથી, કાના સંસર્ગથી અને દૈવી રીતે પ્રચલિત થયેલ છે તેનો શોધ કરવાની અનિવાર્ય આવશ્યકતા છે એમ મને લાગે છે. હરેક સમ્યગ્દષ્ટિ જૈન મારી આ વિચારસરણી સાથે સહમત થશે કે અજૈન-અસદૃષ્ટિ દેવદેવીઓની આરાધના આપણામાં કયાંથી આવી તેના ઇતિહાસ જરૂર શોધવા જોઇએ. આવી શેાધખોળેા થવાથી આપણને ઘણું ઘણું નવું જાણવાનું મળશે. સમાસ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीवीतरागस्तुति : ( व्याख्यासहिता) संशोधक-आचार्य महाराज श्री विजययतीन्द्रसरिजी कुखगोऽघडचछोऽजाझोऽअट ! ठोडढोऽणतैः । ध्युदधिनिपफो वार्मा यारलोऽव शंषसः ॥ १॥ व्याख्या-हे अज! त्वं मां अव-रक्ष । अज इति किम् ? न जायते इति 'अजः' यद्वा न विद्यते ज-जन्म जस्यासावजः, तत्सम्बोधने हे अज-हे वीतराग! कथम्भृतस्त्वम् ? “कुखगः' कुः-पृथ्वी तस्यां खगः-सूर्यः । पुनः कथम्भूतस्त्वम् ? 'अघङचछः' अर्घ-पापं तस्य ङ-विषयस्तस्य छः छेदकः । भूयः कथम्भूतस्त्वम् ? 'अझः' न विद्यते झः-बन्धनं यस्यासावझः, बन्धनं किम् ? कर्मणामेव । पुनः कीदशस्त्वम् 'अञट' अ-निषेधे ओ-विषय एष ट:-बातो यस्यासाबञटस्तत्सम्बुद्धौ हे अत्रट-त्यक्तविषयवात! भूयः कीदृशस्त्वम्? 'अणतैः' अणं-अज्ञानं ताः-क्रोधादयस्तैः अणतैः, ठः-शून्यः-रहितः । पुनः कथम्भूतस्त्वम् ? 'डढः' डः-चन्द्रमण्डलस्तवत् ढः-विख्यातः । भूयः कीदृशस्त्वम् ? 'थ्युदधिः' थयो लक्षणानि सामुद्रिकादयस्तेषामुदधिः समुद्रः । पुनः कथम्भूतस्त्वम् ? 'निपफः' निस्तन्द्रं तदेव पं-प्रौढं फं-फलं यस्यासौ निपफः । पुनः कोदृशस्त्वम् ? 'वाभूः' वः-क्लेशस्तस्य न विद्यते भूः-उत्पत्तिर्यस्यासौ वाऽभूः । भूयः कीदृशस्त्वम् ? 'यारलः' या-पृथिवी तस्या रान्-भयानि ल:लुनातीति यारलः । पुनः कथम्मूतस्त्वम् ? 'शंषसः' श-सुख तदेव षा-श्रेष्ठा सा-लक्ष्मीर्यस्यासौ शंषसः, इति शब्दार्थव्याख्या । भूमंडलमाई सूर्यनई जिमि पापपुंजना नाश करनार, करमना बंधनोथी, क्रोधादि अज्ञानपणाथी, तन्द्रा, किलेस अनइ पुनर्जन्मथी रहित, तेमजि चन्द्रमंडलनी परइ प्रसिद्ध, सउथी उत्तम केवलज्ञानादि लक्ष्मीथी सोभायमान, सारा लक्षणोना सागर अनइ भीतिना नाम करनार हे वीतराग-प्रभु ! अमारी रक्षा करउ. संवत् १५१२ श्रावणसुक्लाष्टम्यामिति पं. देवचंद्रेण लिखितं स्वश्रेयसे शमीनानगरे । ___ नोट-यह श्रीवीतराग स्तुति श्रीराजेन्द्रजैनागमज्ञानभंडार-आहोर के विंडल नं. १८३ के एक प्राचीनपत्र से उद्धृत की है। इस स्तुति की विशेषता यह है कि ३२ मात्रात्मक अनुष्टुप वृत्त के एक ही श्लोक में 'क' से 'स' तक के ३२ अक्षरों का उसमें सार्थक समावेश किया गया है। संस्कृत भाषा में एकाक्षरी कोष की सम्पत्ति कितनी अधिक है उसका कुछ परिचय इस लोक में प्राप्त होता है । For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવિધતીર્થ કહપાન્તર્ગત-અવતીદેશમાં રહેલા અભિનંદનદેવનો ક૯૫ અનુવાદક—શ્રીયુત અંબાલાલ પ્રેમચંદ શાહ, વ્યાકરણતીર્થ અવંતી દેશમાં પ્રસિદ્ધ એવા, સિદ્ધ થયેલા અને સમૃદ્ધ નસીબવાળા અભિનંદન દેવને કલ્પ ટૂંકમાં કહીશ. અહીં ઈવાકુવંશમાં મુક્તામણિ સમાન શ્રી. સંવરરાજાના પુત્ર, સિદ્ધાર્થા[રાણીની કુક્ષિરૂપી સરોવરમાં રાજહંસ સમાન, વાંદરાના લંછનવાળા, સુવર્ણની કાંતિવાળા, પિતાના જન્મથી પવિત્ર કર્યું છે કે લાપુર જેણે એવા અને સાડી ત્રણસો ધનુષ્ય ઉંચી કાયાવાળા એવા ચોથા તીર્થકર શ્રી અભિનંદનદેવનું મંદિર માલવ દેશમાં મંગલપુરની પાસે મોટા જંગલમાં આવેલી મેદપલીમાં હતું. વિચિત્ર પાપકર્મ કરવામાં કુશળ એવી તે [મેદપલ્લી ] માં જેને વૈરાગ્ય ઉત્પન્ન નથી થયો એવા ભીલ [ લોકે ] રહેતા હતા. એક દિવસ તુચ્છ [ સ્વભાવવાળા ] મ્લેચ્છ સૈન્ય ત્યાં આવીને જિનમંદિર તોડી નાંખ્યું. અધિષ્ઠાયકેના અત્યંત અભિમાનથી અને કલિકાળની દુષ્ટ ચપલતાથી, નાશ કર્યો છે પ્રણામ કરનાર મનુષ્યોનાં વિદ્ગો જેણે એવા અને તે મંદિરના અલંકારરૂપ થયેલા ભગવાન શ્રી અભિનંનિદેવના બિંબના નવ ટુકડા કરી નાંખ્યા, કોઈ સાત ટુકડા. [ કર્યાનું ] કહે છે. ઉત્પન્ન થયો છે મનમાં ખેદ જેને એવા ભીલેએ તે ટુકડાઓને એકઠા કરીને એક સ્થળે મૂકી દીધા. એ પ્રકારે ઘણાં દિવસો જતાં મહાદેવના હાસ્યની જેવા સફેદ કાંતિવાળો અને ગુણના સમૂહથી સુંદર એ પિતાની કળામાં કુશળ એક વઇજા નામને વાણિયો હંમેશા ધારાડ ગામથી આવીને ત્યાં [મેદપલ્લીમાં] લેવડદેવડનો વેપાર કરતે હતો. તે અરિહંતોને મોટા ઉપાસક હતા તેથી હંમેશાં ઘેર આવીને દેવની પૂજા કરતા હતા. તે દેવપૂજા કર્યા વિના કદી જમતો નહિ. તેથી એક વખત તે પલ્લીમાં ગયો [ ત્યારે ] અનેક ( પ્રકારના ) ભયંકર કર્મ કરનારા તે ભલેએ તે શ્રાદ્ધને કહ્યું-–શા માટે હંમેશાં આવ જા કરે છે ? વાણિયાને યોગ્ય ખાવાના પદાર્થોથી પૂર્ણ એવી કલ્પવેલડી સમાન આ પલ્લીમાં જ કેમ નથી ખાતા ? ત્યારે વાણિયાએ કહ્યું–હે રાજવીઓ ! જયાં સુધી ત્રણભુવનના મનુષ્યોથી પૂજાએલા એવા દેવાધિદેવ અરિહંત પ્રભુને હું ન જોઉં અને ન પૂછું ત્યાં સુધી માં અન્ન નાંખતા નથી. ભીલોએ કહ્યું-જે એ જ પ્રકારે તમારે દેવ પ્રત્યેનો નિશ્ચય હોય તે અમે તમારા ઈચ્છિત દેવતા તમને બતાવીએ. વાણિઆએ કહ્યું-તેમ થાઓ. તેથી તે ભીએ તે નવ કે સાત ટુકડાઓ પણ બરાબર અવયવો સાથે ગોઠવીને ભગવાન શ્રી અભિનંદન દેવનું બિંબ બતાવ્યું. તેને અત્યંત શુદ્ધ એવા મમ્માણ પથ્થરનું બનાવેલું જોઈને અત્યંત આનંદિત એવી શુભ ભાવનાના અતિશયવાળા સરળ હૃદયવાળા એવા તે શ્રેષ્ઠ વાણિયાએ નાશ કર્યા છે દુઃખપૂર્વક નાશ કરાય એવાં પાપ જેમણે એવા ભગવાનને નમસ્કાર કર્યો, પુષ્પવડે પૂજા કરી અને ચૈતન્યવંદન કર્યું. તે પછી અત્યંત મોટા અભિગ્રહવાળા એવા તેણે ત્યાં જ ભોજન કર્યું. એ પ્રકારે હમેશાં એ વાણિયો જિનપૂજામાં આસ્થા રાખવાવાળા થતાં, એક દિવસે, ઉત્પન્ન થયો છે અવિવેકનો અતિરેક જેને એવા અને For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ | અભિનંદનદેવને કલ્પ [૩૭] તે [ વાણીયા ની પાસેથી દ્રવ્યની ઈચ્છા રાખવાવાળા ઘણું સ્વેચ્છાએ ટુકડાઓને એકઠા કરી તે બિંબને કયાંક છુપાવી મૂકવું. જ્યારે પ્રજાના સમયે તે પ્રતિમાને ન જોઈ [ ત્યારે ] એણે ન ખાધું. તેથી ખેદિત મનવાળા તેને પાણી વિનાના ત્રણ ઉપવાસ થયા. હવે તે બીલાએ પૂછ્યું--- શા માટે ખાતા નથી? તેણે જે બન્યું હતું તે કહ્યું. તેથી ભીના સમૂહે કહ્યું --- તત્યારે અમને ગાળ દેશે ત્યારે જ અમે તમને તે દેવ બતાવશું. વાણિયાએ કહ્યું- હું ચોકકસ દઈશ. તેથી તેઓ [ ભલે ]એ તે બધા નવ કે સાત ટુકડાઓને પહેલાંની માફક એકઠા કરીને પ્રગટ કર્યા. તેણે [ વાણિયાએ ] જોડાયેલું તે બિંબ જોયું. તેથી ખરેખર શ્રેષ્ઠ શ્રાવક ખેદ અને ભીલના સ્પર્શથી કલુષિત હૃદયવાળો થયો. ત્યાર પછી [ તેણે ] સાત્વિકતાવંડ અભિગ્રહ ગ્રહણ કર્યો-જ્યાં સુધી આ બિંબને અખંડિત નહિ જોઉં ત્યાંસુધી ચોખા નહિ ખાઉં. તેના આ પ્રકારના હમેશાંના અભિગ્રહથી તે બિંબના અધિષ્ઠાથક દેવાએ સ્વપ્નમાં કહ્યું કે આ બિંબના નવ ટુકડાના સાંધા ચંદન લેપ વડે પુરવા, તેથી એ અખંડતાને પ્રાપ્ત થશે. સવારે જાગી ઊઠી આનંદિત થઈને તેણે તે જ પ્રકારે કર્યું. ભગવાન અખંડ દેહવાળા થયાં. ચંદનનો લેપ માત્રથી જ સાંધાઓ મળી ગયા. ક્ષણ માત્રમાં જ વિશુદ્ધ શ્રદ્ધા વડે ભગવાનને પૂજીને તે વાણિયાએ ખાધું. અત્યંત આનંદ પ્રાપ્ત કરતા [ તેણે ] ભાલોને ગેળ વગેરે આપ્યું. ત્યાર પછી તે વાણિયાએ નવા મણિને પ્રાપ્ત કર્યા માફક આનંદિત થઈને ખાલી ખેતરમાં પીંપળના વૃક્ષ નીચે વેદિકાને ચોતરે બનાવી ને પ્રતિમા બિરાજિત કરી. ત્યારપછીથી શ્રાવકસંધ અને ચારે વર્ણના લોકે ચારે દિશાઓમાંથી આવીને યાત્રાના ઉત્સવ કરવા લાગ્યા. તેમાં અભયકીર્તિ, ભાનુકીર્તિ, આંબા, રાજકુબા ( વગેરે) મઠપતિના આચાયો ત્યાં મંદિરની સંભાળ કરવા લાગ્યા. હવે પ્રાગ્વાટવંશમાં એક એવા થેલાના પુત્ર સજન હાલાકે પોતાને સંતાન ન હોવાથી પુત્રની ઈચ્છાવાળા તેણે બાધા રાખી કે જે મને પુત્ર થશે તે અહીં હું મંદિર બંધાવીશ. અનુક્રમે અધિષ્ઠાયક દેવતાની કૃપાથી તેને કામદેવ નામનો પુત્ર થયો. તેથી સજન હાલાકે ચા શિખરવાળું ચૈત્ય બનાવ્યું. પછી સજ્જન ભાવડની પુત્રી કામદેવને પરણાવવામાં આવી. પિતાએ પણ ડાહા ગામથી મલયસિંહ વગેરેને લાવીને દેવતાના પૂજારીએ (તરીકે) થાપિત કર્યા. મહણીય નામના ભોલે ભગવાનના ઉદ્દેશથી પોતાની આંગળી કાપી–ખરેખર હું જ આ ભગવાનની આંગળી વડે વધેલે સેવક છું.' ભગવાનને વિલેપન કરાયેલા ચંદનના લાગવાથી તેની આંગળી ફરીથી નવી થઈ. તે શ્રેષ્ઠ અતિશયને સાંભળીને માળવાના રાજા જયસિંહદેવ ઉત્પન્ન થયેલી ભક્તિના ભારથી દેદીપ્યમાન હૃદયવાળા થઈને પ્રભુની સ્વયં પૂજા કરી. દેવપૂજાને માટે ચોવિશ હો વડે ખેડાતી ભૂમિ મઠપતિઓને આપી બાર હળ વડે ખેડાય તેટલી પૃથ્વી અવંતીના રાજાએ દેવતાના પૂજારીઓને આપી. આજ પણ દિશારૂપ મંડળમાં ફેલાયેલો છે પ્રભાવને વૈભવ જેમનો એવા ભગવાન શ્રી અભિનંદન દેવ ત્યાં તે જ પ્રકારે પૂજાતા રહે છે. આ અભિનંદનવને કલ્પ સાંભળ્યા પ્રમાણે જ નાને શ્રી જિનપ્રભસૂરિએ બનાવ્યો છે. ભૂમિરૂપી વયમાં રહેનારા બધા લોકોને અભિનંદન સ્વરૂપ શ્રી અભિનંદન દેવને ક૯૫ સમાપ્ત થયા. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માલપુરાના કેટલાક લેખો લેખક મુનિરાજ શ્રી જ્ઞાનવિજ્યજી જયપુર સ્ટેટમાં આવેલ માલપુરગામ એક ઐતિહાસિક રથાન છે. જે વખતે જાપુર હેતુ વસ્યું તેની પહેલાંનું આ ગામ છે. માલપુરા કયારે વસ્યું, કોણે વસાવ્યું અને ત્યાં કાની ગાદી હતી એ બધું યથાવકાશ મેળવીને માલપુરાના પ્રાચીન શિલાલેખોનો સંગ્રહક નામક પુસ્તકમાં પ્રકાશિત થશે. કિન્તુ હમણાં તે માલપુરામાં વિદ્યમાન બે વેતાંબર જૈનમંદિરોમાંથી પ્રાપ્ત થયેલ ખાસ માલપુરાના જ લેખે અહીં રજુ કરું છું. | મુનિસુવ્રતસ્વામીનું મંદિર-માલપુરામાં આ મેટું જિનમંદિર છે. જોકે તેને તપાનું મંદિર, મેટું મંદિર અને શ્રી મુનિસુવ્રતવામીનું મંદિર એમ વિવિધ નામે ઓળખે છે. આ મંદિરના મૂલ ગભારાના દરવાજાની કુંભી ઉપર શ્યામ મકરાણાના પથ્થરમાં એક લેખ બદલે છે. તે લેખ નીચે મુજબ છે. __* (१) ॥र्द।। संवत् १६७२ वर्षे तपागच्छाधिराज भट्टारक श्री पू. विजयसेनसू. रीश्वराणाम् आचार्य श्री पू. विजयदेवमृरिप्रभृति(२)साधुसंसेवितचरणारविंदानां विजयमानराज्ये पातिशाह श्री अकबरप्रदापितोपाध्यायपदधारक श्रीशत्रुजयकरमो(३)चनाधनेकसुकृतकारक महोपाध्याय श्री भानुचंद्रगणिनामुपदेशात् अष्टोत्तरशतावधानसाधनप्रमुदितपातिशाहश्रीअकब्बर (४) प्रदत्तखुशफहमादिनाम्नां पं. सिद्धिचंद्राणां · चैत्यभूमिग्रहणादिमहोद्यमेन च सा० बागा प्रमुख मालपुरीयसंघेन श्रीचंद्रप्रभप्रासादः कारितः लि. लालचंद्रगणिना सूत्रधरी (धार) (૯) પાસા, ભાવાર્થ–“સંવત્ ૧૬૭૨માં તપાગચ્છના મુખ્ય અધિપતિ ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિજી તથા શ્રી વિજયદેવસૂરિજના સમયે બાદશાહ અકબરે જેમને ઉપાધ્યાય-મહોપાધ્યાય પદ આપેલું છે તે શ્રી ભાનુચંદ્રજીના ઉપદેશથી, અને જેમના એકસો આઠ અવધાન જોઈ બાદશાહ અકબરે ખુશ થઈ જેમને “ખુશફહમ નું માનવંતુ બિરૂદ આપેલું છે તે ૫. શ્રી. સિદ્ધિચંદ્ર ગણિએ મહેનત કરી મંદિર માટે જમીન મેળવી અને ભાગા--(બાલાલ) આદિ માલપુરાના સમસ્ત સંઘે શ્રી ચંદ્રપ્રભુને પ્રાસાજિનમંદિર કરાવ્યું. આ લેખના લેખક છે. લાલચંદ્રગણિ અને શિલા ઉપર લેખ ખોદનાર સૂત્રધારનું નામ છે પરસા." આ લેખ ઘણી જ મુશ્કેલીથી લેવાય છે. અમુક સમય પહેલાં તે કઈક મહાનુભાવે શિલાલેખ ઉપર ડામર લગાવ્યો હતો. હમણાં સુધારા વધારો થયો ત્યારે ચુનાથી લેખ મુશ્કેલીથી સાફ કરાવ્યો; અક્ષર દબાયા હતા; કયાંક ઘસાયા હતા ત્યાં સિંદૂર લગાવી બરાબર ત્રણ કલાકની મહેનત પછી લેખનાં પાંચ પંક્તિઓ વેચાઈ હતી. માલપુરામાં આ ચંદ્રપ્રભુજિનપ્રાસાદમાં અત્યારે મૂલનાયક છે શ્રી મુનિસુવ્રત સ્વામી, પરંતુ પહેલાં મૂલનાયક ચંદ્રપ્રભુજી હશે તેમાં તો લગારે સંદેહ નથી. મૂળનાયક શ્રી * અહીં તેમજ આગળ આ રીતે કોંગ્રેસમાં જે આંકડા આપ્યા છે તે મૂળ શિલાલેખમાં નથી, પણ મૂળ શિલાલેખમાં જ્યાં જ્યાં નવી પંક્તિ શરુ થાય છે તે બતાવવા માટે આ આંકડા આપ્યા છે. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦] માલપુરાના કેટલાક લેખો [૫૯] ચંદ્રપ્રભુજીનું પરિકર ખુણામાં પડયું છે એના ઉપર લેખ અહીં આપવા પહેલાં લેખની છેડી સમજણ આપી દઉં. પરિકરના ઉપરના ભાગમાં લેખ નથી. વચમાં પ્રભુજીને બેસવાનું સ્થાન છે. પરિકરના નીચેના ભાગમાં લેખ છે. પરિકર સીધું નથી, તેમાં એક પછી એક ભાગ નીચે જતાં એ ભાગ વધુ લાંબો અને ઉચે થતો ગયો છે. કુલ ત્રણ પંક્તિઓ છે. લેખ આ પ્રમાણે છે. | સંવત્ ૨૭૮ મૃ ૨ ..................તwiv Taसाहिश्रीअकब्बरप्र(२)तिबोधकतहत्तषाणमासजीवाभयदानदायक भट्टारकपुरंदर श्रीश्रीश्रीश्रीश्री हीरविजयसूरि भ० श्रीविजयसेनसरि भ. श्रीविजयदेवसरि તા. ૫ (૨).........! માઢપુરાવારત શ્રીસંઘમદૃારા શ્રીચંદ્રકમર્સિमुख्यपरिकरः कारितः प्रतिष्ठापितश्च ॥ श्रीरस्तु । पं. श्रीजयसागरैः ।। ભાવાર્થ“વિ. સ. ૧૬૦૮માં માગશર સુદિ રને સોમવારે તપાગચ્છના મહાન આચાર્ય, બાદશાહ અકબરના પ્રતિબોધક અને તેમને ઉપદેશ આપી છ મહીના અમારી પળાવનાર આચાર્ય શ્રી હીરવિજ્યસૂરીશ્વરજી તેમના પટ્ટધારક શ્રી વિજયસેનસૂરિજી અને તેમના પટ્ટધર શ્રી વિજયદેવસૂરિજના સામ્રાજ્ય સમયે માલપુરના શ્રી સંધે ચંદ્રજિન મૂર્તિનું મુખ્ય પરિકર કરાવ્યું અને પ્રતિષ્ઠા કરી શ્રી જયસારજી ગણિએ.” આ બન્ને લેખે ઉપરથી એમ અનુમાન થાય છે કે વિ. સં. ૧૬૭૨માં શ્રી ભાનુચંદ્રજી અને સિદ્ધિચંદ્રજીના ઉપદેશથી મંદિર તૈયાર થયું. ગામના નામ ઉપરથી શ્રી ચંદ્રપ્રભુ બિર જમાન કરવા એમ નિશ્ચય થયું હોય, પરંતુ તે સમયે કદાચ પ્રતિષ્ઠા ન થઈ હોય અથવા તો ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા થઈ હોય પરંતુ પરિકર પાછળથી અર્થાત ૧૬૭૮માં કરાવ્યું હોય. મંદિરછ વીશી મંદિર હોય તેમ લાગે છે. પ્રદક્ષિણાને ત્રણે ભાગમાં સાત સાત દેરીઓ છે, અને ત્રણ ગભારા છે. ત્રણ ગભારાની વચમાં બે મોટાં ગોખલા છે. ત્રણે ગભારા ઉપર તીર્થકરની મૂર્તિ છે. મંદિર ઉત્તરાભિમુખ છે. સુંદર રંગ મંડપ છે. કયાંયે વૈધ ન આવે એવી રીતે અંદર થંભલા ઉતાર્યા છે. ઉપર મુબજ છે. પરંતુ અમે ઉપર જઈને જોઈ શકીએ એવી અનુકુળતા ન હોવાથી બધુ તપાસી શક્યા ન હતા. મંદિરનાં બે મણિભદ્રજી છે. મંદિરમાં ઉત્તર અને પૂર્વના ખુણામાં એક નાની દેરીમાં રતૂપ છે, જેમાં શ્રી ચંદ્રપ્રભુજ, શાન્તિનાથજી, શ્રી નેમિનાથજી, શ્રી મહાવીર પ્રભુ, શ્રી આદિનાથજી અને શ્રી પાર્શ્વનાથજીની પાદુકા છે. વચમાં શ્રી આદિનાથ પ્રભુજીની પાદુકા છે. આ સ્તૂપની રચના વિ. સં. ૧ અહીં લેખના શબદો બરાબર વંચાતા નથી. “માલપુરીવાસ્તવ્ય' જેવું વંચાય છે, પરંતુ તે ઠીક નથી લાગતું. ૨ અહી બીનું મંદિર છે તેમાં ગભારા ઉપર તીર્થકરની મૂતિને બદલે ગણેશજી છે તેમજ દિગંબર મંદિરમાં પણ અમે એ સ્થિતિ જોઈ. તે ઉપરથી અમને એમ લાગ્યું કે આ મંદિરે પાછળથી બન્યાં હશે. ગામના ૦૮ને જૈનેતર પણ એમ કહે છે કે ગામમાં પ્રાચીન મંદિર તે શ્રી મુનિસુવ્રતસ્વામીનું મંદિર છે. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૬૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ ૧૬૯૫ માં સની ગેત્રના સંધવી રાયસિંહજી તેમની પત્ની સૂરજદે, તેમના પુત્ર સા. પાહગા અને સંધવી વર્ધમાન, અમરસિંહ આદિએ કરાવી અને પ્રતિષ્ઠા પં. તેજસાગરજી ગણિએ કરાવી છે. પાદુકાના નીચેના ભાગમાં અષ્ટમંગળ છે. સ્તૂપની રચના આ પ્રમાણે છે. શ્રી ચંદ્રપ્રભપાદુકા | શાતિજિનપાદુકા | શ્રી નેમિનાથજી પાદુકા શ્રી મહાવીર પ્રભુજી પાદુકા | શ્રી આદિનાથ પાદુકો | શ્રી પાર્શ્વનાથજી પાદુકા અષ્ટમંગલમાંથી ૧-૨ | ૨-૩-૪-૫ મંગળ | નવાવર્ત અને સ્વસ્તિક ચારે બાજુ ફરતો લેખ છે. જેને ભાવાર્થ ઉપર આપે છે. મૂળ ગભારામાં જ જમણી બાજુમાં એક ગુરુમૂર્તિ છે. આ મૂર્તિ નાની છત, સુંદર અને ભવ્ય છે. આ જગદ્દગુરુ શ્રી. હીરવિજયસૂરીશ્વરજીની મૂર્તિ છે. એને લેખ આ પ્રમાણે છે. वदि ११ दिने गुरुवासरे ॥ ॥ संवत् १६९० वर्षे जेठ ગુરુમૂર્તિ श्री हीरविजयमूरि। बिंबं कारितं श्रीसंघेन ॥ (१) ॥ पातसाह श्री जहांगीरप्रदत्तमहातपा बिरु(२)दधारक भट्टारक श्री १९ श्री विजयदेवमूरि(३)भिः મૂર્તિના જમણે હાથમાં માળા છે; હાથ છાતી ઉપર છે. જમણો પગ પાટ નીચે લટકતા છે. ડાબા ખંભા ઉપર કપડાને આકાર છે, ડાબો હાથ ડાબા પગ પર અભયમુકાંકિત છે. એ જ હાથમાં મુહપત્તિ છે. હવે આપણે વર્તમાન મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની મૂર્તિને લેખ જોઈએ. (૨) | સંવત્ત ૬૨૨ (હું) વર્ષ વૈરાણ સુરિ ૨૦ (૨) ગુરુવારે बीजामती लं)गच्छे पूज्यश्रीगुणसागरमृरिजि (३) आचार्यश्रीकल्याणसागरसूरिउपदे(लं शात् माल पुरवास्तव्यश्रीमालज्ञातीयवृद्ध(४ शाखामुशलगोत्रे माहा, साहा भार्या प्रतापदे(लं)सुत साहोन्मर्षण भार्या मुवरंगदे भ्रातृव्य सा. हरीकरण મા. (૯) ઘંમસુત ના xx માય કરમસુત ના. માત્ર મા. (૮)વ રા. गोपाल भा. (भ्रा)नेमीदास स्वश्रेयसे श्रीजिनभवनसहश्री (६) मुनिसुव्रतबिंबं कारितं प्रतिष्ठितं तपागच्छे श्री विजयदेवमूरि(लं)पंडित लब्धिचंद्रगणि प्रणमति ॥ सुभुवन सूत्र डाया. ૧ આ તેજસાગરજી ગણી તપાગચ્છના ચતિજી હતા. ર . ને અર્થ લંગોટ અને લંછન સમજવો. ૩ જ્યાં જ્યાં ૪ ૪ ૪ હોય તે અક્ષર નથી વંચાયા તેમ સમજવું. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] માલપુરાના કેટલાક લેખે [૬૧] ભાવાર્થ “સંવત્ ૧૬૯૧ માં વૈશાખ શુદિ ૧૦ ને ગુરૂવારે બીજામતી પૂજ્ય શ્રી ગુણસાગરસૂરિજીના શિષ્ય આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજીના ઉપદેશથી શ્રીમાલજ્ઞાતીય, વૃદ્ધશાખીય અને મૂલગોત્રીય શ્રાવકેએ આ મંદિર અને શ્રી મુનિસુવ્રતસ્વામીની મૂર્તિ બનાવી અને તેની પ્રતિષ્ઠા કરાવી તપાગચ્છીય શ્રી વિજયદેવસૂરિજીના સમયે પંડિત શ્રી લબ્ધિચંદ્રજી ગણિએ. અહીં આ ત્રણે લેખો ખાસ વિચારણું માંગી લે છે. ૧ મંદિરના ગર્ભધાર ઉપરનો લેખ. ૨ શ્રી ચંદ્રપ્રભજિન મૂર્તિના પરિકરને લેખ. ૩ મૂલનાયકને લેખ. અત્યારે અમારી પાસે આ સંબંધી સાહિત્યનો અભાવ હોવાથી આ સંબંધી વધુ ચર્ચા મુલતવી રાખવી ઠીક છે, પરંતુ એ ત્રણે લેખોનો સંબંધ આ પ્રમાણે બેસે છે. સંવત ૧૬૭૨ માં શ્રી ચંદ્રપ્રભજિન પ્રાસાદ બન્યો, પરંતુ પ્રતિષ્ઠા કાર્ય પાછળથી થયું હોય તેમ લાગે છે. વિ. સં. ૧૬૭૮ માં ચંદ્રપ્રભજિન પ્રાસાદમાં શ્રી ચંદ્રપ્રભુજીની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ જેની ખાત્રી પરિકરના લેખથી થાય છે. હવે આ પ્રાસાદ બન્યા ત્યારે નાના આકારમાં હશે. વિ. સં. ૧૬૭૮ અને વિ. સં. ૧૬૯૧ ની વચમાં કોઈ પણ આસમાની સુલતાનીના કારણથી મૂલ નાયકજીની મૂર્તિનું પરિવર્તન થયું. અને મૂલ મંદિર મોટું બન્યું; અથવા પાછળથી એવીશી મંદિર બન્યું હોય. વિ. સં. ૧૬૯૧ માં બીજાતીય શ્રી કલ્યાણસાગરસૂરિજીના ઉપદેશથી આ મંદિર વિશાલ રૂપમાં બન્યું અને પ્રતિષ્ઠા તે તપાગચ્છીય શ્રી વિજયદેવસૂરિજીના આજ્ઞાધારી શ્રી લબ્ધિચંદ્રજી ગણિએ કરી. મંદિરમાં જે દેરીઓ છે તે અત્યારે ખાલી છે. તેમાંની મૂર્તિઓ મૂલગભારામાં બિરાજમાન છે. પરંતુ આમાં ઘણી ખરી મૂતિઓ તપાગચ્છના આચાર્ય શ્રી સમસુંદરસૂરિજી પ્રતિષ્ઠિત છે. કેટલીક અન્યાન્ય આચાર્ય પ્રતિષ્ઠિત મૂતિઓ પણ છે. પરંતુ આમાંની ઘણી ખરી મૂર્તિ બહારથી આવેલી છે. આ બધા લેખે એ સૂચવે છે કે તે વખતે ગોમાં આપસમાં પ્રેમ -નેહ અને ઐક્ય હતું. માલપુરા સંઘે બનાવેલી એક ધાતુમતિ વિજયગચ્છના, શ્રી આદિનાથજીના નામથી ઓળખાતા મંદિરમાં છે, જેનો લેખ નીચે પ્રમાણે છે. ॥ संवत् १६७२ वर्षे ज्येष्ठ शुदि ५ शुक्रे मालपुरावास्तव्य श्रीमालज्ञातीयवृद्धशाखीय-सिद्धडगोत्रीय सा गोडीदासभार्या कस्तुरीसुतेन सा. साहिसल्लनाम्ना स्वश्रेयसे श्रीसुमतिबिंबं कारितं प्रतिष्ठितं च श्री ५ नेते सुविहिततपा भ. श्रीविजयसेनमृरिपट्टे श्रीविजयदेवसूरिभिः । ભાવાર્થ “સંવત ૧૬૭રમાં જેઠ શુદિ પને શુક્રવારે માલપુર નિવાસી શ્રીમાલજાતીય વૃદ્ધશાખીય, સિદ્ધડગોત્રીય સા. ગેડીદાસની પત્ની કરતૂરી, તેમના પુત્ર સાહિલે પિતાના કલ્યાણ માટે શ્રી સુમતિનાથજી ભગવાનની મૂર્તિ ભરાવી. તેની પ્રતિષ્ઠા તપાગચ્છીય શ્રી વિજ્યસેનસૂરિજીના પટ્ટધર આચાર્ય શ્રી વિજયદેવસૂરિજીએ કરી છે.” માલપુરાના બન્ને મંદિરમાં સ્થિત માલપુર સંઘે બનાવેલ મૂતિઓના લેખો અહીં આવ્યા છે. બીજી અનેક મૂર્તિઓના લેખો અમે ઉતાર્યા છે જે વિગતવાર યથાસમય For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૬] શ્રી જેન સત્ય પ્રકાશ પ્રગટ થશે. આ લેખમાં ખાસ માલપુરાના લે તે જે. અહીં આવ્યા છે એટલા જ છે, બાકીની મૂતિઓ જરૂર લાગતી ગઈ તેમ બહારથી આવતી ગઈ હોય તેમ જણાય છે. માલપુરાના આ લેખ વાંચી વાંચકોને આનંદ તો થશે જ પરંતુ એક રમુજી ઘટના ન આપું તો આ લેખ અપૂર્ણ જ ગણાય તેમ માની અહીં આપું છું. વાત એમ બની કે અમારી ત્રિપુટી શ્રી મુનિસુવ્રતસ્વામીજીના મંદિરના લેખો ઉતારતી હતી. ત્યાં મંદિરના વ્યવસ્થાપક મહાશય આવ્યા. તેમનું મુખારવિંદ ગુસાથી લાલ ચેળ થયું હતું. હોઠ ફફડતા હતા. આવતાં જ ગુસ્સામાં તેમણે ઉચ્ચાયું: તમે કોણ છે, કેમ આવ્યા છે, મંદિરમાં શું કરે છે, અહીં કશું નથી કરવાનું, ચાલ્યા જાઓ ! મેં તેમને કહ્યું : લગાર શાંતિ રાખે, ધીરે ધીરે બેલે. તમે શું કહે છે એ ય પૂરું સમજાતું નથી. રંગ મંડપમાં તેમને બેસાય, હું તે વાત કરી તેમને સમજાવતા હતા. તે દરમ્યાન બીજી બાજુ ચૂપચાપ લેખે ઉતારાતા હતા. તેમને ઠંડા પાડું ત્યાં તે પુનઃ તેમને ક્રોધાગ્નિ ભડડી ઉઠયાઃ બસ, અત્યારે અત્યારે ચાલ્યા જાઓ, નહિં તે મંદિરના દરવાજા બંધ કરી દઈશ. તમારા જેવા ઘણું સાધુ જોયા વગેરે. ત્યાં તે મુ. ન્યાયવિજયજીએ કહ્યું મહાનુભાવ તમારાથી થાય તે કરી લ્યો; દરવાજા બંધ કરી દ્યો. અમે મંદિરમાંથી ઉઠવાના નથી. લેખો લીધા પછી જ ઉઠીશું, બસ આ સાંભળતાં તો તેઓ ઔર ખીલ્યા. મુખારવિંદમાંથી તેમની ભવ્ય વાણી નીકળવા માંડી. બીજી બાજુ લેખે તો ઉતારાતા હતા જ. સારું થયું કે તે વખતે કોઈ બીજા શ્રાવક ન હતા. નહિં તો પરિણામ સારૂં ન આવત. અમે તે શાંતિથી તે ભાઇને સમજાવ્યા. આખરે તેમણે કહ્યું. અહીંનું પંચ મારે ઘેર આવીને કહેશે તે જ તમને લેખ લેવા દઈશ. નહિ તે નહિ અમે કહ્યુઃ પંચે તો હા કહી છે. તે કહે: તમને કહ્યું હશે. મારે ઘેર આવીને મને કહે તે જ લેખે લેવા દઉં. અમે સમજ્યા આ આપસને ઝઘડે કાઢવા માંગે છે. બીજે દિવસે અમારી સાથેના જયપુરના એક શ્રાવકજી શ્રીયુત કમલચંદ્રજી બાંઠીયા મંદિરની ચાવી લેવા ગયા. તેમને જોતાં જ વ્યવસ્થાપકભાઈ ગર્યાઃ ચાવી નહિ આપું. બસ પછી તો શું પૂછવું. તે ભાઈ સાધુ ન હતા. ખુબ જોરથી વિવાદ થયો. આખરે ગામવાળાએ વ્યવસ્થાપકને સમજાવ્યા; તેની સાન ઠેકાણે આવી અને તેમણે ચાવી આપી. યદ્યપિ અમને આ સમાચાર તે રાત્રે મળ્યા. અમે શ્રાવકજીને કહ્યું આપણે શાંતિ રાખવી. અજ્ઞાન માણસો શું સમજે? અમારી સાથેના શ્રાવકે કહ્યુંઃ આપ તે સાધુ છે. બધું સહન કરે. અમે હજી સાધુ નથી થયા. આજે આપને ના પાડી કાલે બીજાને ના પાડે. સંઘના મંદિર માટે કોઈથી ના પડાય જ કેમ ? તે ભાઈની સાન એવી ઠેકાણે આવી છે કે હવે કાઈને ના નહિ કહે. માલપુરાની આ સ્થિતિ ખરેખર અજ્ઞાનતાની હદરૂપ છે, આવું બીજું પણ બનતું હશે. પરંતુ હવે તે જાગૃત થઈ આવાં શુભ કાર્યોમાં ઉદારતાથી, સહકારથી અને શુભાશયથી કામ કરવાની જરૂર છે, અન્તમાં આ પરિસ્થિતિમાં લેવાય તેટલા લેખો લીધા અને રસ્તાના ગામો જોતાં જોતાં પુનઃ જયપુર આવ્યા. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુ શ્રી મહાવીરનું તત્વજ્ઞાન લેખક-આચાર્ય મહારાજશ્રી વિજયલધિસૂરિજી (ગતાંકથી ચાલુ) હવે સમિતિ આદિનું વર્ણન અનુક્રમથી કરવામાં આવે છે. उपयोगपूर्विका प्रवृत्तिः समितिः । सेर्याभाषैषणाऽऽदान निक्षेपोत्सर्गभेदेन पञ्चधा । स्वपरवाधापरिहाराय युगमात्रनिरीक्षणपूर्वकं रत्नत्रयफलकं गमनमीर्या । कर्कशादिदोषरहितहित मितान वद्यासंदिग्धाभिद्रोह शन्य भाषणं भाषा । सूत्रानुसारेणान्नादि पदार्थान्वेषणमेषणा । उपधिप्रभृतीनां निरीक्षणप्रमार्जन पूर्वकग्रहणस्थापनात्मकक्रियाऽऽदाननिक्षेपणा । जन्तु शून्यपरिशोधितभूमौ विधिना मृत्रपुरिषादिपरित्यजनमुत्सर्गः । અર્થ- ઉપયોગ પૂર્વકની પ્રવૃત્તિનું નામ સમિતિ છે, અને તે ઇર્ષા, ભાષા, એષણા, આદાન નિક્ષેપ, અને ઉત્સર્ગ એ ભેદથી પાંચ પ્રકારે હોય છે. તેનું રવરૂપ આ પ્રમાણે છે. ચાલતી વખતે નીચે નજર રાખી ધૂસરા પ્રમાણે જમીનને નિરીક્ષણ કરતાં સ્વપરનું રક્ષણ થાય તેવી રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું ફળ જેમાં હોય તેવું ગમન ઇર્ષા સમિતિ કહેવાય છે. કર્ક શાદિ દેષથી રહિત, હિત, મિત અને નિષ્પા૫, સંદેહ રહિત, દ્રોહ વગરનું ભાષણ ભ ષા સમિતિ કહેવાય છે. સૂત્રોનુસારે અન્નાદિ પદાર્થોનું, નિરીક્ષણ પૂર્વક ગ્રહણ કરવું તે એષણ સમિતિ છે. ઉપધિ વગેરેનું નિરીક્ષણ પ્રમાજ ન પૂર્વક ગ્રહણ કરવું એવી ક્રિયાનું નામ આદાનનિક્ષેપણ સમિતિ કહેવાય છે. જીવન્ય શોધલી ભૂમિમાં વિધિપૂર્વક કલા, માત્રા વગેરેને ત્યાગ કરવો તેનું નામ ઉત્સર્ગ સમિતિ કહેવાય છે. આ પાંચ સમિતિઓથી આશ્રવ રોકાય છે માટે તે સંવર કહેવાય છે. ત્રણ ગુપ્તિનું વરૂપ નીચે પ્રમાણે છે. योगस्य सन्मार्गगमनोन्मार्गगमन निवारणाभ्यामात्मसंरक्षण गुप्तिः । सा च कायवाइमनोरूपेण त्रिधा । शयनाऽऽसननिक्षेपाऽऽदान चंक्रमणेषु चेष्टानियम कायगुप्ति: । उपसर्गपरीषहभावाभावेऽपि शरोरे नैरपेक्ष्यं, योगनिरोद्धः सर्वथा चेष्टापरिहारोऽपि काय गुप्तिः । અથ–સન્માર્ગ ગમન અને ઉન્માર્ગ નિવારણ વડે કરીને વેગનું સંરક્ષણ કરવું એનું નામ ગુપ્તિ છે, અને તે મન, વચન અને કાયા એ ભેદથી ત્રણ પ્રકારે છે. સુવામાં, બેસવામાં, વસ્તુ લેવા મૂકવામાં અને ગમનમાં કાર્ય ચેષ્ટાને નિયમિત રાખવી તેનું નામ કાયમુર્તિ છે. અથવા ઉપસર્ગ, પરિસદના ભાવમાં કે અભાવમાં શરીરની નિરપેક્ષતા રાખી કાગ નિરોધ કરનારી ચેષ્ટાનું નામ કાયમુર્તિ છે, વચગુતિનું વર્ણન આ પ્રમાણે છે. ___ अर्थवदम्रविकारादिसंकेतहुंकारादिप्रवृत्तिरहितं शास्त्रविरुद्ध भाषणशून्यं वचोनियमनं वाग्गुप्तिः । अनेन सर्वथा वाइनिरोधः सम्य ग्रभाषणश्च लभ्यते, भाषासमिती सम्यग्भाषणमेव । For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [૩૬૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ અર્થ –કઈ અર્થને સૂચન કરનાર ને વિકાર, સંકેત અને હુંકાર આદિ પ્રવૃત્તિ રહિત, શાસ્ત્રવિરૂદ્ધ ભાષણના ત્યાગ પૂર્વક વાણીનું સંયમન રાખવું એનું નામ વચનગુપ્તિ છે. આ ગુપ્તિમાં વાણુને નિરોધ અને ઉપયોગ પૂર્વક ભાષણ એ બનેનો લાભ થાય છે. ભાષા-સમિતિમાં તે સમ્યગ ભાષણ જ ગ્રહણ થાય છે. મતલબ કે ભાષા સમિતિમાં વાણુને નિરોધ નથી હોતે, પરંતુ શાસ્ત્રવિહિતપણે જ બોલવાનું હોય છે. મનાગુપ્તિનું સ્વરૂપ પ્રભુ મહાવીર મહારાજને સિદ્ધાન્તમાં નીચે મુજબ ફરમાવ્યું છે, सायद्यसंकल्पनिरोधी मनोगुप्तिः । અર્થ –પાપવાલા સંકલ્પ-વિચારને રોકવા તેનું નામ મનગુપ્તિ છે. સર્વથી આ ગુપ્તિની અગત્યતા વધારે છે. શાસ્ત્રોમાં જ્યાં ત્યાં આ ગુપ્તિ ઉપર વધારે જોર દેવામાં આવ્યું છે. આ ગુપ્તિ રાજાના રથાને છે. આના સુધારાથી ઉપરની બે ગુપ્તિમાં સ્વતઃ સુધારે થઈ જાય છે. ઉપરની બે ગુપ્તિ હોવા છતાં આ રાજસ્થાને રહેલી ગુપ્તિ ન હોય તે ઉપરની ગુપ્તિ કંઇ વિશેષ ફળ આપી શકતી નથી. ગુપ્તિ પછી કર્મને અટકાવનાર બાવીસ પરિસહ છે. ચાહે એટલા કટોમાં પણ સમભાવથી ન ચલવું તેનું નામ પરીષહ છે. એના બાવીસ ભેદ નીચે મુજબ છે. = ઋgિurarશrismણાવશ્વાતિવનિતારમૈfધારાશાSaોક્સवधयाचनाऽलाभरोगतृणस्पर्शमलसत्कारप्रज्ञाऽज्ञानसम्यक्त्वविषयकत्वाद द्वाविंश વિવિધઃ | અર્થ:-ભુખ, તૃષા, શીત, ગરમી, ડાંશ, વસ્ત્રવિહિનપણું દિલગીરી, સ્ત્રો, ચર્ચા-વિહાર, નધિક-ચોમાદિમાં એક સ્થાને રહેવું, મકાન, આક્રોશ, વધ, યાચના, લાભના અભાવ, રાગ, તૃણપ, મલ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, સમ્યકત્વ નામના બાવીસ પરિસ હોય છે. જેનું સ્વરૂપ આ પ્રમાણે છે. તેમાં પહેલા સુધા પરિસહનું સ્વરૂપ આ પ્રમાણે છે : सत्यामप्यतिशयितचन्दनायां सविधिभक्ताद्यलाभेऽपि शुधोपसहनं अत्प અર્થ દુઃખથી સહન કરવા લાયક સુધા વેદનીય હોવાથી તેના સહનરૂપ સુધા પરિસહને સર્વથી પ્રથમ કહેવામાં આવ્યો છે. ઉપવાસ, માર્ગ ગમન, રોગ, તપ, સ્વાધ્યાય આદિના શ્રેમથી, વખત વીતી જવાથી, અશાતા દિનીયના ઉદયથી, જઠરને હવાવાલી શરીર, ઇન્દ્રિય, હૃદયને લાભ કરનારી ઉત્પન્ન થએલી ક્ષુધા વેદનીયને સમભાવથી સહન કરવાનું નામ સુધા પરિસહ કહેવાય છે. શાસ્ત્રની વિધિ પ્રમાણે ભાજન લઈ તેને શમાવત દેષિત આહારનો ત્યાગ કરતો સુધા પરિસરને સહી શકે છે. ક્ષુધા પરિસનું સ્વરૂપ-: અતિશય ક્ષુધા વેદના લાવ્યા છતાં પણ નિર્દોષ આહાર પાણી ન મળે ત્યાંસુધી ક્ષુધાને સહન કરવી એ છે બીજે તૃષા પરિસહ છે તે આ પ્રમાણે-: ___ सत्यां पिपासायामदुष्टजलाधलाभेऽपि तृट्रपरिसहनं पिपासापरीषहः ॥ અર્થ :- ભુખથી પીડિત થએલ માણસને તૃષાનો સંભવ હોવાથી ભુખ પરીષહ પછી પિપાસા પરીસહનું વર્ણન કરવામાં આવે છે. સ્નાન, અવગાહ, અભિષેક આદિના ત્યાગીને અતિ ખારું, ચીકણું, લુચ્છું, ખાવાથી, વિરૂદ્ધ આહાર કરવાથી તથા અનશન, For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન [૩૬૫] પિત્ત, નવરાદિથી ઉત્પન્ન થએલી; શરીર અને ઇન્દ્રિઓને શોષણ કરનારી તૃષાને સમભાવે સહન કરવી, ઉનાળામાં પણ આહારાદિ કરતાં નજીકમાં અપકાયથી ભરપૂર તળાવ આદિ હોવા છતાં ય એવા જલને નહિ ગ્રહણ કરનાર, અને ગામમાંથી અચિત્ત એવા સદેષ જલને પણ નહિ ગ્રહણ કરનાર પુરૂષ આ પરિસરને સમભાવે સહન કરી શકે છે. એનું લક્ષણ નૃપા હવા થતાં નિર્દોષ પાણી ન મળે ત્યાંસુધી તૃષાને સહન કરવી એ છે. શીતપરિસહ प्रचुरशीतबाधायामप्यत्यल्पैरेव वस्त्रादिभिः शीतोपसहम शीतपरीषहः । અથ:-ઘણી જ ટાઢ પડવા છતાંય અને પિતાની પાસે જીણું શીર્ણ વસ્ત્ર થઈ ગયેલાં હોવા છતાં અકય વસ્ત્રને ગ્રહણ ન કરે, અને આગમમાં કહ્યા પ્રમાણે નિર્દોષ વસ્ત્રની ગષણ કરે, અને તેવાં વસ્ત્ર મલે તે સ્વીકારે, શીતથી પીડિત થએલો ખુદ અગ્નિ સળગાવે નહિ, તેમજ અન્ય જને સળગાવેલ આગનું પણ સેવન ન કરે ત્યારે જ શીત પરીસહ સહ્યો કહેવાય, જેનું લક્ષણ-ઘણું જ ટાઢની પીડા હોવા છતાં પણ નિર્દોષ એવા અલ્પ વસ્ત્રથી શીતને સહન કરવી, એ છે. સુધા, પીપાસા અને શત એ ત્રણ પરીસહે સર્વ ગુણ સ્થાનમાં હોય છે. ઉષ્ણ પરિસહ આ પ્રમાણે છે – प्रभूतोष्णसंतप्तोऽपि जलावगाहनाचसेवनमुष्णपरीषहः । અર્થ :-- ઉનાળાના અત્યંત તપેલા સુર્યના અસહ્ય કિરણોથી પરિતપ્ત શરીરવાળા તૃષા. ઉપવાસ, પિત્તરોગ, ઘામ અને શ્રમથી અર્દિત થએલા, પરસેવો, શેષ, દાહથી પીડિત બનેલાનું જલાવગાહન, પંખો ઝરૂખા, કદલીપત્ર આદિના આસેવનથી વિમુખપણુ તથા પૂર્વ અનુભવ કરેલ શિલ કાની પ્રાર્થનાથી રહિતપણું, ઉષ્ણ વેદનાના ઇલાજમાં અનાદર પણું રાખનાર ચારિત્રપાત્ર મુનિવરનું તાપ સહવાપણું ઉષ્ણુ પરિસહ કહેવાય. ચાહે એટલી ગરમીમાં પણ જલાવગાહન નહિ કરનારમાં આ પરિસહ હોઈ શકે છે. આ પરિસહ પણ સર્વ ગુણ સ્થાનકોમાં હોય છે. હવે દેશ પરિસહ બતાવે છે ___ समभाषतो दंशमशकाद्युपद्रवसहनं दंशपरीषहः । एते वेदनीयक्षयोपशमકન્યા: | અર્થ – ડાંસ, મચ્છર, માંકણ, વીંછી, આદિ ક્ષુદ્ર પ્રાણીઓથી પીડિત થયો થકે પણ પોતાના કર્મના વિપાકને ચિતવતે એક સ્થાનથી બીજા સ્થાને ન જાય, તથા તે જીવોને દૂર કરવાને માટે ધૂમાડો ન કરે તથા વિદ્યા, મંત્ર, ઔષધિને પણ પ્રયોગ ન કરે ત્યારે આ પરીસહ સહ્યો કહેવાય. સમભાવથી ડાંશ આદિના ઉપદ્રવને સહવો એ આ પરિસહનું લક્ષણ છે. આ પરિસહ પણ સર્વ ગુણસ્થાનકમાં હોય છે. પૂર્વોક્ત પાંચે પરીસહો. વેદનીયન ઉદયથી ઉત્પન્ન થાય છે. તેમનું પરિસહન ચારિત્રમેહનીય ક્ષપશમથી થાય છે. અર્થાત વેદનીયના ઉદરમાં ચારિત્રાવરણીયનો પશમ લે. અહીં ષષ્ઠીતપુરૂષ સમાસના બદલે સપ્તમ તત્પષસમાસ સમજો. આગે પણ બીજા પરિસહ વેદનીય કર્મમાં ગ્રહણ કરાશે એ વાત ભૂલવી ન જોઈએ. માત્ર અહીં ક્રમશઃ પાંચે વેદનીય કર્મમાં આવી જાય છે એટલે પાંચને ઉલ્લેખ કર્યો છે. બાવીસ પરીસને જ્ઞાનાવરણીય, વેદનીય, મેહનીય, અને અંતરાય એ ચાર કર્મમાં સમાવેશ થઈ શકે છે, જેનું સ્વરૂપ અનુક્રમે કહેવામાં આવશે. અપૂર્ણ. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી શાંતિકુશલ (સ. ૧૬૬૭) વિરચિત શ્રી ગોડીપાર્શ્વ તીર્થમાળા સંગ્રાહક : શ્રીયુત માહનલાલ દલીચંદ દેસાઈ, B. A. LL. B., Advocate શારદનામ સાહામણા, મનિ આણિ હા અવિડ રંગ પાસ તણે। મહિમા કહું, જસ કીરતિ હૈા જિમ ગાજે ગગ. ગાડી પરતા પૂવે, ચિંતામણિ હા તું લીવિલાસ; અ`તરીકે મારે મને, વરકાણે હા તું સાહે પાસ. ગાડી પરતા પૂરવે (એ આંકણી). અલવિર રાવણુ રાજિએ, જીરાવલ હૈા તૂ જાગે દેવ; કલિગ પાસ સ ંખેસરા, ખલા જઈં હા તારી કીજે સેવ. ચારવાડ મગસી જન્મ્યા, દેવ પાટણ હા ડેાકરી પાસ; દાદો નવખંડ જાણીએ, પાસ ફલવી હા રાયરાણા દાસ. પચાસર મહિમ ડā, લિ ભાભા નારિગા નામ; નવપલ્લવ કા કહ્યો, અઝારઇ હા તું બેઠા ઠામ. લાડણ તારી જાણીઈ, ઊથમણા . હા મહિમાભંડાર; સિરાહી ત્રેવીસમા, કુકડેસર હા સેવક આધાર. થંભણ પાસ ત્રંબાવતી, નાંઠે હા તું ધૃતલેાલ, સહસઙ્ગા ને સાંમલેા, પાસ પરગટ હા તું કુકમરેલ. ચારૂપે આરાસણે, ગંગાણી (ઘઘાણી) હા દુનિસદીસ; ભીનમાલ ઊજેણીઈં, નીવાજઇ હા જાણ્યા જગદીસ. સલખણુપુર સ્વામી યા, તું મુંજપર હા ઝેટિંગ પાસ; મહમદાવાદ મનેહરૂ, કે એઈઈ હા તઈ કીધે। વાસ. ભીડભંજણ ભલઈ સાંભલ્યા, કરહેડઈ હેા નાગેન્દ્ર જોઈ; જેસલમેરે તું જયા, અમીઝર હામ ડાવર હાઈ. સાદડીઈ માદો વાસ્યા, કલિકુડે હા સાતિ પરિણામ; પાવિહારઇ આગરે, ચાણસમે હા કાપડવાણિજ કારટ, હમીરપુર હા છાવી કાઢેલીયાં, એહુડઈ અભિરામ. મઈ સાથે હા પ ંપાંડે મેડતઇ For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir પાસ; નિવાસ. ૨ ૩ ગાડી ૪ ગાડી ૫ ગાડી ૬ ગોડી ૭ ગાડી <511510 ૯ ગોડી ૧૦ ગોડા૰ ૧૧ ગાડી ૧૨ ગાડી Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] શ્રી ગેડીયાપાવ તીર્થમાળા [૬૭] કડીઆહાડે આબૂઈ, સેગુંજે હો વંદુ ગીરનારિ; વિઝવે રાધનપુરી, વડાલીઈ હો સાંડેરે સાર. ૧૩ ગેડી. તું ભરૂચિ તું ઈડરે, ખૂઆડે હે તૂહિ જ ગુણખાણિ; તું દેલવાડે વડેદરે, ડુંગરપુર હો ગંધારિ વખાણિ. ૧૪ ગેડી વીસલનગર વાલ, ડેઈઈ હો બેઠા જિનરાજિક વાડજ ચેલણ પાસજિ, વેલાઉલ હો વડલી સિરતાજ. ૧૫ ગાડી મહુર પાસે ચેઈઈ વેલી, અહીંછત્રે હો અણધે રાય; નાગપુરઈ બીબીપુરઈ, નડુલાઈ હો ઢીલી મન જાઈ ૧૬ ગેડી, ગાડરી માંડવગઢઈ, તૂ જાવર હે પીરાજાબાદ; કુંભલમેરઈ ગાજીઓ, રાણકપુર હા સમર્યો દઈ સાદ. ૧૭ ગાડી તું નાડેલે માંડી, સિદ્ધપુરઈ હો તું દીવ મઝારી; ચિત્રકૂટ ચંદ્રાવતી, અસાઉલ હો વાંસવા પાસ. ૧૮ ગેડી મરહદૃ મથુરા જાણિઈ, વણારસી હો તું પાસ જિણુંદ તું સમીઆણે સાંભ, અજાઈ હો તું સેવે ઈદ. ૧૯ ગડી એક આઠે આગલા, નામેં કરી હો થયા જિનરાજ; આરત ટલી આમય ગયો, આસ્થા ફલી હે મારા મનની આજ. ૨૦ ગાડી પાસ પ્રભાવે પરગડા, મહિમાનિધિ હિ તું દેવદયાલ; એકમનાં જે લગે તે, પામઈ હો લચ્છી વિસાલ. ૨૧ ગોડી, તું મઈવાસી ઉજલે, તિં માંડિ હો મોટી જાત્ર; ભવના ભાજઈ આમલા, તૂઝ આગેલ હો નાચૅ પાત્ર. ઓછાસવા તું વસ્ય, વાણારસી હો રાણુ વામા માત; અશ્વસેન કુલચંદ, મૂઝ વાલો હે ત્રિજગતિ ખ્યાત. ૨૩ ગોડી, છત્ર ધરઈ ચામર ઢલઈ, ઠકુરાઈ હો ત્રીગડઈ જિનભાણ; ભામંડલ તેજઈ તપઈ, તુઝ રિસણ હો વાંછઈ દીવાણુ. ૨૪ ગેડી, ભેરવ દિત્ય દિવાલીયા, કારક ગણિ હો ડાયણિ વિકરાલ; ભૂજ ન માગે ભરવા, તું સમરથ હો ગેઝિરખવાલ. તું મધરને પાતસ્યા, એકલમલે હો તું ધીંગડ ધીંગ; બાર ન રાખઈ બારણું, તુઝ સામાં હો કઈ ન કરઈ સિંગ. ૨૬ ગેડી થલ થલ ઠા ઠાકુર, ચેડા ચેટક હો તું કાઢઈ સારિક રેગ હણુઈ રેગી તણાં, તું બેઠે હો વનવાડિઝાડિ. ૨૭ ગેડી, ડી For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૬૮]. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ તરકસ ભીડી ગાતડી, કર ઝાલી છે તે લાલ કબાંણ; નીલડે ઘડે તું ચઢઈ, ફરજ હૈ ફેરે કેકાણ. ૨૮ ગેડી, નવનવ રૂપ તું રમે, અડવડિયાં છે તેહિ જ દે હાથ; સંઘતી સાનિધિ કરઈ, વોલાવઈ હો તું મેલે સાથ. ૨૯ ગેડી અલખનિરંજર તું લઈ, અતુલીબલ હોઈ તું ભૂતલ ભાણ શાંતિ કુશલ ઈમ વનવઈ, તું ઠાકુર હો સાહિબ સુલતાણ. ૩૦ ગેડી, તપગચ્છ તિલક તાવડે, પાય પ્રણમી હો વિજયસેનસૂરીસ સંવત સેલસતસડે, વીનવી હો ગેડિ જગદીસ. ૩૧ ગેડી કલશ ત્રેવીસમે જિનરાજ જાણે હિંઈ આણું વાસના, નર અમર નારી સેવા સારી ગાઈ ગુણ પાસનાં વિનયકુશલ ગુરૂચરણ સેવક ગેડી નામઈ ગહગહ્યો, કલિકાલ માંહિ પાસ પરગટ્ટ સેવ કરતાં સુખ લહ્યો. | ઇતિ શ્રી ગોડી પાર્શ્વનાથ તીથમાલા સમાપ્ત છે આપણું તીર્થોને, તેની સ્થાપનાથી તે અત્યાર સુધી સળંગ સત્ય બીનાથી પ્રભાણિત ઇતિહાસ લખાવાની ઘણી જરૂર છે. તે માટે જિનપ્રભસૂરિને ‘વિવિધતીર્થકલ્પ' એ નામને ગ્રંથ સિંધી જેન ગ્રંથમાલામાં શ્રી જિનવિજયજીથી સંપાદિત થઈ બહાર પડ્યો છે તે અતિ ઉપયોગી છે, અને તેની સાથે તીર્થોમાં થયેલી પ્રતિષ્ઠાઓ, રહેલી મૂતિઓના લેખે, પ્રતિષ્ઠા કરાવનાર પૂર્વાચાર્યોના સમય વૃત્તાંતાદિ ઉપરાંત તીર્થમાલા નામની કૃતિઓ પણ સહાયક થઈ પડે તેમ છે. પ્રાચીન તીર્થ માલા” એ નામના પુસ્તકમાં કેટલીક તીર્થમાલાઓ પ્રકટ થઈ છે તે ઉપરાંત શોધ કરતાં અનેક તીર્થમાલાઓ અપ્રકટ પડી છે તેનો ઉદ્ધાર થવો ઘટે. આ ઉપરાંત બીજી કૃતિ નામે ચૈત્ય પરિપાટીએ છે તે પણ બહાર પાડવી રહે છે. મેં ઉપર શ્રી ગોડી પાર્શ્વ તીર્થમાલા મારા હસ્તલિખિત પુસ્તકોની શોધના ચાલુ પ્રયાસમાં હાથ લાગી તે ઉતારી લીધી છે. આ કૃતિમાં ગેડી પાર્શ્વનાથનાં મંદિરે કયા ક્યા ગામમાં આવેલ છે તેને નામે લેખ છે, તેની રચના સં. ૧૬૬૭ની છે, તેના ર્તા શાંતિકુશલ છે. તેમની અન્ય રચનાઓ સંબંધે જુઓ મારે ‘જેન ગૂર્જર કવિઓ ભાગ ૧ લે નં. ૨૧૯ પૃ. ૪૭૧ અને ભાગ ૩જો કે જે થોડા સમયમાં પ્રકટ થનાર છે તેનું પૃ. ૯૪૪. તેમના ગુરૂનું નામ વિનયકુશલ છે. પોતે તપાગચ્છના છે ને આ કૃતિ તપાગચ્છને વિજયસેનસૂરિના રાજ્યમાં રચેલી છે. તેમના હસ્તાક્ષરમાં, તેમની સં. ૧૬૬૭ના મહા સુદ રને દિને જાલેરમાં આરંભેલ અને જસલામાં પૂર્ણ કરેલ અંજા સતીના રસની સં. ૧૬૬૮ વૈશાખ શુદિ ૧૦ ગુરૂને દિને લખેલ પ્રત અમદાવાદના વીરવિજયજીના ઉપાશ્રયમાં છે, For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मंत्रीश्वर शालाशाह लेखक-श्रीयुत हजारीमलजी बांठीया, बीकानेर राजपुताने के समस्त राज्यों के पुनीत इतिहास में राजनैतिक, सामाजिक, धार्मिक, आर्थिक और सैनिक आदि अनेक क्षेत्रों में ओसवाल नररत्नों की गरिमा गौरान्वित है । डुंगरपुर राज्य के १६वीं शताब्दी के इतिहास में जिन जिन ओसवाल वीर रत्नों ने राज्य की महान् सेवायें की उनमें मंत्रीश्वर शालाशाह का स्थान उंचा है। आपकी यशःपताका आज भी श्री आंतरीगांव, डूंगरपुर और आबूस्थित अचलगढ में फहराती है और चिरकाल तक फहराती रहेगी। राजनैतिक क्षेत्र के साथ धार्मिक क्षेत्र में भी शालाशाह एवं उनके परिवारवालों को सेवा उल्लेखनीय है। - इसका अभी ठीक पता नहीं चलता है कि आप किस गोत्र के थे, मूर्तिलेख में चक्रेश्वरी गोत्र लिखा मिलता है। पर यह तो निर्विवाद सिद्ध है कि आप ओसवाल जाति के महाजन थे। आपके पिता का नाम सांभा और पिता. मह का नाम भंभर था । आपका नाम कहीं साल्हा और कहीं साल्हराज आदि लिखा मिलता है। आप राघल गोपीनाथ और सोमदास के मंत्री रहे । रावल गोपीनाथ के समय में वागड़ देश में भीलों की संख्या अधिक थी और वे बहुत उइंड थे, और बहुत उपद्रव मचा रहे थे । उपद्रव को मिटाने के लिये राघल गोपीनाथ ने अपने अमात्य सालराज (शालाशाह) को उनकी पालों का विजय करने के लिये भेजा । आपने जाकर भीलों की पालों को विजय कर वागड से भीलों का उपद्रव मिटा दियाx | संक्षिप्त में आप के लिए इतना ही कहना पर्याप्त होगा कि डुंगरपुर राज्य की सीमावृद्धि और रक्षा करने में आपका ही बहुत कुछ हाथ था। भाटोंने शालाशाह की कथा को डंगरपुर के रावल वीरसिंहदेव के साथ जोड दी है, परन्तु यह शालाशाह रावल वीरसिंह देव के समय में नहीं परन्तु उसके १५० वर्ष बाद गोपीनाथ और सोमदास के समय में हुवा था । इस लिए शालाशाह की कथा का वीरसिंहदेव के साथ मेल नहीं किन्तु गोपीनाथ या सोमदास के साथ है । आंतरीगांव के जैन मंदिर में वि. सं. १५२५ का शिलालेख लागा है जिसमें चूंडावाडा के भीलों पर आपके द्वारा विजय होने का उल्लेख है। इस शिलालेख से यह पाया जाता है कि शालाशाह गोपीनाथ और सोमदास का मंत्री था और शालाशाह की कथा वीरसिंहदेव के साथ न हो कर गोपीनाथ या सोमनाथ के साथ घटित x देखें, ओझाजी लिखित डुंगरपुर राज्य का इतिहास. पृ. ६६ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [3७० ] શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૫ होनी चाहिये ।+ यह कथा रोचक होने की वजह से यहां दी जाती है। श्रीमान श्रद्धेय ओझाजी इस कथा को इस प्रकार अपने डूंगरपुर के इतिहास पृ. ५८-५९ में लिखते है: “ उसके (वीरसिंहदेव ) विषय में ख्यातो में लिखा है कि जहां इस समय डंगरपुर का कस्बा है उसके आसपास के प्रदेश पर डुंगरीया नामक बडे उइंड भील का अधिकार था | वहांसे करीब पांच मील पर थाणा नामक ग्राम में शालाशाह नाम का एक धनाढ्य महाजन रहता था। उसकी रूपवती कन्या को देख कर उस ( भील) ने उसके साथ विवाह करना चाहा। और उसके पिता को अपने पास बुला कर उससे अपनी इच्छा प्रकट की। जब सेठने स्वीकृति नहि दी तब उसको धमका कर कहा कि यदि त मेरा कहना न मानेगा तो में बलात् उसके साथ विवाह कर लूंगा। सेठने भी उस समय 'शठं प्रति शाठ्य' की नीति के अनुसार उसका कथन स्वीकार कर उसके लिये दो माह की अवधि मांग कर कार्तिक शुक्वा १० को विवाह का दिन स्थिर किया, जिससे डुंगरिया प्रसन्न हो गया । शालाशाह ने बडौदे जाकर अपने दुःख का सारा वृत्तान्त वीरसिंहदेव को कह सनाया तो उसने सलाह दी कि भील लोगों को मद्यपान बहुत प्रिय होता है, इस लिये बरात के आने पर उन्हें इतना अधिक मद्य पिलाना कि वे सब गाफिल हो जावे। इतने में हमारा सैन्य वहां पहुंच कर उन सब का काम तमाम कर देगे। इस सलाह के अनुसार भीलों की बरात आते ही सेठने धूमधाम से स्वागत कर बरातियों को खूब मद्य पिलाया। उनके गाफिल हो जाने पर संकेत अनुसार राजाने सेना सहित आ कर उनमेंसे अधिकांश को मार डाला और वचे हुओं को कैद कर उस प्रदेश पर अपना अधिकार कर लिया । डुंगरीयां की दो स्त्रियां धनी और काली उसके साथ सती हुई । उनके स्मारक पक पहाडी पर बने हैं।" शालाशाह तपागच्छीय जैन अनुयायी थे । धार्मिक कार्यों में दिल खोल द्रव्य व्यय करते थे । आपने कई मंदिर एवं मूर्तियां बनवाई थीं। उनमें से कुछ आज भी दृष्टिगोचर होती है। आंतरीगांव (डुंगरपुर ) में भगवान शांतिनाथ का जिनालय था, जो आपकी कीर्ति को सर्वत्र फैला रहा है । यह देवालय आपकी कीर्तियों में से एक कीर्तिस्तम्भ है। इसमें सं० १५२५ का लेख खुदा है। इस मंदिर की प्रशस्ति में आपके वंश का विशद वर्णन है । हालांकि यह प्रशस्ति जगह जगह से घिसी हुइ है, फिर भी वह आपके वंश एवं आपके वंश के इतिहास जानने के लिये काफी है । आशा है, ओसवाल विद्वत समाज इस प्रशस्ति + देखें, ओझाजी लिखित डुंगरपुर राज्य का इतिहास पृ. ५८ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org स १.] મંત્રીશ્વર શાલાશાહ [3७१] का ऐतिहासिक सार लिख कर शीघ्रातिशीघ्र प्रकाशित करेगी और शाह की कीर्ति कौमुदी को बढायेगी । + ' इसके अतिरिक्त आपने कई मूर्तिये बनवाई थी, उनमें से कुछ आधु के अचलगढ के जैन मन्दिर में विद्यमान हैं । इस अचलगढ़ के मंदिर में आदिनाथ भगवान का १२० मण पीतल का विशाल बिंब है, जिस पर उक्त आशय का शिलालेख खुदा है श्रद्धेय ओझाजी अपने डुंगरपुर राज्य के इतिहास पृ० ७० में इस शिलालेख का इस प्रकार आशय लिखते हैं: " वि. सं. १५१८ वैशाख वदि ४ ( ई० स०१४६२ ता. १७ अप्रेल) x x कुंभलमेर महादुर्ग के स्वामी महाराणा कुंभकर्ण के राज्य समय अर्बुदाचल के लिये रावल श्री सोमदास के राज्य में ओसवाल जाति के शा साभा (शोभा) भार्या कर्मादे और पुत्र भाला तथा साल्हाने डुंगरपुर में सूत्रधार लूंचा और लापा आदि से आदिनाथ की यह मूर्ति बनवाई, जिसकी प्रतिष्ठा तपागच्छ के लक्ष्मीसागरमूरिने की।" इसी प्रकार सेठ शालाशाह एवं उसके वंशवालों की धातु-प्रतिमायें वि. सं. १५१८, १५२५, १५२९ आदि संवतों की बनाइ हुई ४.५ प्रतिमाएं उपर्युक्त मंदिर में विद्यमान है और लक्ष्मीसागरसूरि के प्रतिष्ठा की हुई है। ___चूंडावाडा की पाल व डूंगरपुर के बीच थाणा गांव है, जिसे शालाशाह का निवासस्थान बताया जाता है। वहां शालाशाह ने एक विशाल मंदिर बनवाना शुरू किया था, जो अधूरा पडा है। ज्ञात होता है की मंदिर के आरम्भ करने के कुछ दिन बाद शालाशाह स्वर्गवासी हो गये, जिससे वह पूर्ण नहीं हो सका। __यहां पर जो कुछ ज्ञात हुवा उसीके आधार पर शालाशाह का निबन्ध लिखा गया है । भविष्य में आशा है विद्वत समाज शालाशाह के वंश, गोत्र, बनवाई हुइ प्रतिमाएँ, म दिरों, वंशावलियों और शिलालेखों सहित परिशोध कर मंत्रोश्वर के जीवनपट पर विशेष झांकी डालने की चेष्टा करेगी और इसी प्रकार अन्य ओसवाल मुत्सदियों के जीवनचरित्र लिखकर प्रकाश में लावेगी। + यह लेख राजपुताना म्युजियम की रिपोर्ट ईस १९३० के पृ. ३-४ में प्रकाशित हुआ है। x इन सब प्रतिमाओंके शिलालेख अबुद-प्रा. जै. लेख संदोह भा. २ मुनि जयन्तविजयजी संपादित में एवं मुनि जिनविजयजी संपादित प्राचीन लेख संग्रह में प्रकाशित हैं । For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિહુનવવાદ લેખક-મુનિરાજ શ્રી દુરંધરવિજ્યજી (ગતાંકથી ચાલુ) બીજ નિહર તિષ્યગુણાચાર્ય–આત્મવાદ; સ્વર્ગ, નરક, પુણ્ય, પાપ વગેરેનું સ્થાપન. પ્રદેશ રાજાએ પિતાનું વક્તવ્ય સમાપ્ત કરીને મૌન ધારણ કર્યો છતે કેશી ગણધર મહારાજા આત્મા, વર્ગ, નરક, પુષ્ય, પાપ વગેરે છે, એ વાત જે રીતે સમજાવે છે તે વિચારીએ. કેશી ગણધર મહારાજનો ઉત્તર:–“હે રાજન ! તું કહે છે કે મેં આત્માની ખેજ ખૂબ કરી છે, આત્માને જોવા માટે ઘણું પ્રયત્ન કર્યા છે, છતાં કોઈ પણ સ્થાને જ્યારે આત્મા ન મળે, ત્યારે મેં નિશ્ચય કર્યો કે “ આત્મા છે ” એમ જે કહેવાય છે તે મિથ્યા છે. અને તેથી તું કહે છે કે, “હું જે કહું છું તે અવિચારિત નથી. પરંતુ તાર આ કથન યથાર્થ નથી. આમા માટેના તારા પ્રયત્ન ઊંધા હતા માટે તને આત્મા ન મળ્યો. વળી હું પણ આ સંયમ તપ જપ વગેરે કરું છું તે વિચાર વગર કરું છું એમ ન સમજતા. એના ઘણું ફાયદાઓ મેં વિચાર્યા છે. ને મને તે સર્વ સત્ય જણાયાથી મેં આ માર્ગ આચર્યો છે. જગતમાં જમીને ઉદરપૂર્તિ તો પશુઓ પણ કરે છે. મનુષ્ય કરતાં તિય એ વિષયસેવન વિશે કરે છે. તિર્ય"ને શારીરિક નરેગીતા મનુષ્યોથી સારી હોય છે. અર્થાત માનવજન્મ પામીને શરીર પુષ્ટ કરવું, વિષયમાં આસકત થવું અને પેટનું ભરવું એ જ જે કર્તવ્ય હાય તો માનવજન્મ કરતાં પશજન્મ વિશેષ ઈચછનીય છે, પરંતુ મનુષ્યજન્મ પામ્યાનું કર્તવ્ય એ જ છે કે તે પામી તત્વને સમજવાં, સમજીને તત્વમાર્ગે આચરણ કરવું ને અન્ત પરમ તત્વ પ્રાપ્ત કરવું. સંસારમાં આધિભૌતિક સુખની મારે તારી માફક બિલકુલ ન્યૂનતા ન હતી, પરંતુ મને એ સર્વ સુખ ક્ષણિક ને અપૂર્ણ સમજાયાં ત્યારે તત્ત્વપ્રાપ્તિને માટે મેં આ માર્ગ જોયો. આ માર્ગે અનેક આત્માઓએ પરમ તત્વ પ્રાપ્ત કર્યું છે, એમ મેં જાણ્યું એટલે મેં પણ આ માર્ગ ગ્રહણ કર્યો છે. હે રાજન ! તું કહે છે કે “આત્માને જોવાને માટે મેં ઘણું પ્રયત્નો કયાં ને ત્યારે આત્મા ન દેખાશો માટે તે નથી એ તારું કથન યુકત નથી, કારણ કે જે વસ્તુને જે સ્વભાવ હોય તે સ્વભાવે તે વસ્તુને સમજીએ તો જ તે વસ્તુ સમજાય. પરંતુ તેના સ્વભાવ કરતાં વિપરીત રીતે તેની તપાસ કરીએ તો તે વસ્તુ પ્રાપ્ત થઈ શકે નહિ. પવન આંખ વડે દેખી શકાતા નથી. હવે આપણે એક કહીએ કે પવનને આંખ વડે જોવાના અમે ઘણું પ્રયત્ન કર્યો પણ જયારે પવન ન દેખાયો માટે પવન નથી. એ કથન For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] નિહનવવાદ t૩૭૩] જેમ ઉપહાસનીય છે તેમ આત્મા અરૂપી છે માટે દેખી શકાતો નથી એટલે આત્મા આંખથી ન દેખાય માટે આત્મા નથી એમ માની શકાય નહિ. પરંતુ જેમ બીજી રીતે પવન સિદ્ધ છે તેમ આત્મા પણ બીજી રીતે સિદ્ધ થાય છે. તારાં માતા પિતા ન આવ્યા એટલે સગ નરક નથી એ અસત્ય-હે નૃ૫! તે કહ્યું કે મારા પર અત્યન્ત સ્નેહ રાખતાં મારાં માતા પિતા મને અહીં પ્રતિબોધ કરવા માટે ન આવ્યાં એટલે મેં નિશ્ચય કર્યો કે આત્મા, પુષ્ય, પાપ, સ્વર્ગ-નરક વગેરે કંઈ નથી. એવી તારી માન્યતા ગોચ નથી. કારણ કે તેઓ ન આવ્યાં માટે તે વસ્તુ જ નથી એમ ન કહી શકાય તેઓના ન આવવામાં બીજા અનેક કારણો હોઈ શકે છે. તારી માતા સ્વર્ગમાંથી ન આવી તે સમ્બન્ધમાં એક દરિદ્રનું દષ્ટાંત-કાઈ વખત મુસાફરી કરતાં કરતાં તેને કોઈ એક દરિદ્ર મનુષ્યને કોઈ નગરમાં સમાગમ થયો હેય. તે સમાગમ દરમ્યાન તેની સાથે તારે ગાઢ સ્નેહ બંધાઈ ગયો હોય. તે તેની દરિદ્રતાના નાશ માટે અને તેનો ઉદ્ધાર કરી સારી સ્થિતિમાં મૂકવા માટે તેની સાથે વિચાર્યું હોય અને કહ્યું હોય કે હું એક મોટો રાજા છું, મારી પાસે અખૂટ સંપત્તિ છે, વિપુલ લશ્કર છે, ઘણા દેશ છે, માટે હું તને સુખી કરીશ. એવી વાતચીત પછી બીજે દિવસે તું તારે માગે અને તે દરિદ્ર મનુષ્ય તેને માર્ગે ચાલ્યો જાય. ઘણે કાળે પણ તું તારા રાજ્ય વ્યવસાયને કારણે તે દરિદ્રનો ઉદ્ધાર કરી શકે નહિ ને તેની સાથે થયેલ સમાગમ, વાતચિત ને તેના ઉદ્ધાર માટે કરેલ વિચાર એ સર્વ વિસરી જાય. અને તે દરિદ્ર દારિદ્યના દુઃખમાં સબડયા કરે ને વિચારે કે તે દિવસે તે ગામમાં કઈ એક માણસ મળ્યો હતા તે ખૂબ સ્નેહ બતાવતો હતો ને કહેતા હતા કે મારે રાજ્ય વગેરે છે ને હું તને સુખી કરીશ. પરંતુ તે માણસ કહેતે હતા તે સર્વ અસત્ય હશે, કારણ કે આટલા સમય સુધી તેણે મારું કંઈ કર્યું નહિ. આ પ્રમાણેને તે દરિદ્રનો વિચાર જેમ અયોગ્ય છે તે પ્રમાણે સ્વર્ગમાંથી તારી માતા તને સમજાવવા માટે અહીં ન આવી માટે સ્વર્ગ નથી એમ માનવું એ પણ અયોગ્ય છે. દેવ સ્વર્ગનું વર્ણન- સ્વર્ગ સ્વાભાવિક સુન્દર છે. તેમાં દેવ દેવીઓ સાથે ગીત, નાટક ભાગમાં આસક્ત હોય છે. એક એક નાટક હજાર વર્ષ સુધી ચાલે છે. આનંદમાં ને સુખમાં પિતાને સમય કયાં જાય છે તેની પણ તેઓને ખબર પડતી નથી. ઓછામાં એ પણ દશ હજાર વર્ષનું તેમનું આયુષ્ય હોય છે. આયુષ્ય પરિપૂર્ણ થયેથી જ તેઓનું ત્યાંથી અવન થાય છે. તેટલા જઘન્ય આયુષ્યવાળા દેને પણ એકાન્તરે આહારની ઇચ્છા થાય છે. ભેજનને માટે તેઓને રાંધવા સળગાવવા વગેરેની ખટપટ હતી નથી. ઈચ્છા થવાની સાથે જ તેમને તૃપ્તિ થઈ જાય છે. આપણે ૪૯ વખત શ્વાસ લઈએ ત્યારે તેઓ એક વખત શ્વાસ લે છે. ઉત્કૃષ્ટ તેત્રીસ ધસાગરોપમનું ત્યાં આયુષ્ય હોય છે. એક ૧. આ સાગપરેમની સમજ આ પ્રમાણે જાણવી. એક યોજન લાંબા પહોળા ને ઉંડા પ્રમાણુવાળા એકપલ્ય- કૂવામાં દેવમુરૂ ને ઉત્તરકુરે ક્ષેત્રના સાત દિવસના ઘેટાના એક અંગુલ માપના એક એક વાળના ૨૦૯૭૧૫૨ કટકા કરીને તે વડે કુવો ઠાંસી ઠાંસીને એ ભરો કે તે તવા ઉપર થઈને ચક્રવર્તીની સેના ચાલી જાય તે પણ વાં આવે નહીં. ગંગાને પ્રવાહ પણ તેમાં અવકાશ મેળવી શકે નહિ, For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૩૭૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [૫ સાગરે પમના આયુષ્યવાળા દેવે તેત્રીસ હજાર વર્ષે આહાર અને તેત્રીશ પખવાડીએ શ્વાસ લે છે. કુશરેામ, નખહાડચામ, માંસલાહીચર, મળમૂત્ર વગેરે દુગચ્છનીય પદાર્થોથી રહિત તેને દેહ ઘણેા જ નિર્મલ હેાય છે. તેને શ્ર્વાસાશ્ર્વાસ પણ સુગંધી હાય છે. પ્રસ્વેદ (પસીના) તેને કદી પણ થતે નથી. મનુષ્યની માફક તેઓને નવ નવ માસ સુધી ગર્ભાવાસનાં દુઃખા ભાગવવા પડતાં નથી. ત્યાં ઉત્પન્ન થવાની સાથે અન્તમાં તેઓ સર્વાં ઇન્દ્રિયાથી પૂણૅ યુવાન નર જેવા, પ્રત્યેક અંગમાં આભૂષણથી સહિત, વૃદ્ધાવસ્થાથી વિરહિત ને રાગ વગરના શરીરવાળા થાય છે. તેએની આંખ કદી મીચાતી નથી, મનમાં જે અભિલાષ થાય તે તે પૂર્ણ કરી શકે છે- તેમની પુષ્પશય્યા ને માળા કરમાતી નથી. ભૂમિથી તેએ ચાર આંગળ ઉચે જ રહે છે. તારી માતા તેમજ દેવે મનુષ્ય લેાકમાં નથી આવતા તેમાં આ કારણ સમજવું—— संकंति दिव्यपेमा, विसयपसत्ताऽसमत्तकत्तव्या ॥ अणहीणमणुअकज्जा, नरभवमसुदं न इंति सुरा ॥ चत्तारि पंच जोयण-सयाई गंधो य मणुयलोगस्स ॥ झुंड बचइ जेणं, न हु देवा तेण आवंति ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir હે રાજન ! આવા પ્રકારના સુન્દર દેવલાકમાંથી દિવ્ય પ્રેમમાં આસકત વિષયે માં લીન, પાતાના કાર્યમાંથી નહિ નિવૃત્ત થયેલા, મનુષ્યને અનધીન કાવાળા, સ્વતંત્ર દેવતાએ અશુભ એવા આ મનુષ્યલાકમાં આવતા નથી. વળી મનુષ્યલાકમાં દુર્ગંધ પુષ્કળ છે. ચારસા પાંચસે। યેાજન સુધી ઉગે તે દુર્ગન્ધ ઉડે છે તેથી દેવા આ મનુષ્યલેકમાં આવતા નથી. તીર્થંકરાનાં ચ્યવન-જન્મદીક્ષા-જ્ઞાન ને મેાક્ષ વગેરે પ્રસંગે તેમના અલૌકિક પુણ્યથી ખેંચાઈ ને, કાઇ તપસ્વી મુનિએના તપ:પ્રભાવથી તે કોઈ ભાગ્યશાલી આત્માના આરાધનથી આવે છે, પરંતુ પ્રયેાજન સિવાય દેવા અહીં આવતા નથી. માટે દેવ સુખમાં આસકત થયેલ તારી માતા આરાધન સિવાય તારા અલ્પ પુણ્યના કારણે તને એવી રીતે ભરીને પછી તેમાંથી સમયે સમયે એક એક કટકા કાઢવા. ત્યારે તે વા ખાલી થાય ત્યાં સુધીમાં થયેલ જેટલા સમયેા તેટલા કાળને ખાદર ઉદ્ધૃાર પડ્યેાપમ કહે છે. હવે જે કટકા ભર્યા છે તે એક એક ટકાના ખાદર પૃથ્વીકાય અપર્યામા જીવના એક શરીરના પ્રમાણવાળા અસંખ્યાત કટકા કરવા, ને તેવા કટક થી ફરી તેવા ભવે, સમયે સમયે એક એક કટકા કાઢવેા જેટલા કાળે ખાલી થાય તેટલા કાળને સૂક્ષ્મ ઉદ્દાર પલ્યાપમ કહે છે. તે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ વડે દ્વીપ સમુદ્ર ગણાય છે. હવે માદર ઉદ્દાર પક્લ્યાપમના સ્વરૂપમાં બતાવેલ ટકાને સમય સમયે ન કાઢતાં સે। સે વધુ કાઢીએ અને જેટલા વર્ષે । ખાલી થાય તેટલા વર્ષને ભાદર અબ્દુાપલ્યાપમ કહે છે. ને સૂક્ષ્મ ઉદ્ધાર પચાપમના સ્વરૂપમાં બતાવેન કટકાને સે। સેા વર્ષે કાઢીએ અને જેટલા વધે` ખાલી થાય તેટલા વર્ષને સૂક્ષ્મ અલ્ટ્રા પક્લ્યાપમ કહે છે. તે સૂક્ષ્મ અહ્વાપડ્યેાપમથી આયુષ્ય મપાય છે. ક્રોડને ક્રોડે ગુણીચે તેને ક્રોડાક્રોડ કહે છે તેવા દેશ ક્રોડાક્રોડ સૂક્ષ્મઅદ્દાપયાપમના એક સાગરોપમ થાય છે. ૧. તે કે ગધના પુદ્ગલા નવ યેાજનથી વધારે ઉંચે જઈ શકતા નથી તે પણ નવ યાજન સુધી ગયેલા પુદ્ગલેા ખીન્ન પુદ્ગલેને વાસિત કરે છે તે પુદ્ગલેા ખાને ઍમ યાવન્ યુગલે પાંચ રા યાજન સુધીના યુગલાને ધમય કરે છે, ઉત્કટગન્ધવાળા For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] નિહ્નવવાદ પ્રતિબંધવા માટે ન આવી. પરંતુ અમે વર્ણન કર્યું એવું સ્વર્ગ તે છે જ, ને તે પુણ્ય કરવાથી પ્રાપ્ત થાય છે. પિતા નરકમાંથી ન આવ્યા તે વિષયમાં એક શેઠનું ઉદાહરણ–તારા રાજ્યમાં કેઇ એક શેઠ રહેતા હોય, તે કુટુમ્બ પરિવારથી પરિવરેલે ને સુખી હોય. કુટુંબનું પરિપાલન સારી રીતે કરતે હેય. તેથી કુટુમ્બને તેના પ્રત્યે ઘણે સારો પ્રેમ હોય. પરંતુ તે વ્યસનને પરાધીન હોય ને તે કારણે તારા રાજ્યના કાયદા વિરૂદ્ધ આચરણ કરીને રાજ્યનો મહાન ગુનેગાર થાય. રાજ્યરક્ષક પુરૂષ તે શેઠને ગુનેગાર તરીકે પકડી બાંધીને તારી પાસે લાવે તે સમયે તેના કુટુંબને તે શેઠને કહે કે, તમે તરત જ પાછો આવજે ને અમારું પાલન પોષણ કરજો કે જેથી અમને સુખ થાય. પરંતુ આજીવન જેલજાત્રાને પામેલ એ ગુનેગાર પોતાના કુટુમ્બીઓને મળવા જઈ શકતા નથી. તેમ તારા પિતા તારા પ્રત્યે ઘણુ પ્રેમવાળા હોવા છતાં પણ કર્મરાજાના મહાન ગુનેગાર થઈને નરકરૂપી બંદિખાનામાં પૂરાયા પછી તને મળવા આવી શકે નહિ તેથી આત્મા--પાપ-નરક વગેરે નથી એમ કહી શકાય નહિ. - નરકનું વર્ણન –આ પૃથ્વીની નીચે સાત નરક છે. ત્યાં રહેલા છે સ્વાભાવિક રીતે ખૂબ દુઃખી હોય છે. તેમનાં શરીરે પારા જેવાં વિલ ને અસ્તવ્યસ્ત બંધાયેલ હોય છે. તેઓનાં ચાલ આકૃતિ, રૂપ રસ, શબ્દ વગેરે સર્વ અશુભ હોય છે. નરકમાં દુર્ગન્ધ એટલી છે કે જે તે દુધને એક પણ અંશ આ મનુષ્યલોકના નગરમાં નાખવામાં આવે તે ત્યાં રહેલા સર્વ જીવો મૃત્યુ પામે. તીણુ કાંટાની શય્યા પર ખૂઈએ, તરવાર યા કરવતની ધાર પર રહીએ, તે કરતાં પણ અધિક દુઃખ ત્યાંની તીણ અને કઠિન પૃથ્વી પર રહેતાં થાય છે. ત્યાં શીત એવી હોય છે કે કઈ બળવાન લુહારપુત્ર પન્દર દિવસ સુધી અગ્નિમાં મેટા લેઢાના ગળાને સતત તપાવે ને પછી જે તે ગોળો નરકની ઠંડીમાં મૂકે તો ક્ષણ માત્રમાં તે ગળે ઠોડે થઈ જાય, એટલું જ નહિ પણ તેના સર્વ પુદ્ગલે, વિશીર્ણ થઈ જાય. ત્યાં જે ગરમીનું દુઃખ એવું સહન કરી રહ્યા છે કે જે તે જીવને આ મનુષ્ય લેકમાં જ્યાં વધારેમાં વધારે અસહ્ય ગરમી પડતી હોય ત્યાં લાવવામાં આવે તે ગ્રીષ્મના તીવ્ર તાપથી આકુળ વ્યાકુળ હાથીને, શીતલતાના આવાસરૂપ પુષ્કરણ વાવમાં સ્નાન કરતાં જે આનંદ થાય તેવો આનન્દ તે છ પામે. પ્રથમની ત્રણ નરકમાં જીવોને પરમાધામી દેવો દુઃખ આપે છે. તીવ્ર શસ્ત્રથી છેદે છે લોહી ચરબી ને હાડકા વગેરે અશુચી પદાર્થોથી ભરેલી વૈતરણી નદીમાં સ્નાન કરાવે છે, શરીરના નાના નાના કટકા કરીને તપાવેલ તેલમાં તળે છે. કરવતથી કાપે છે. વજીના માર મારી મારીને દેહનું ચૂર્ણ કરે છે, બાણું અને ભાલાથી પણ અતિ તીણુ અણીઆળા કાંટા છોલ પાનવાળા શાલ્મલીવૃક્ષ ઉપર ચડાવે છે. નાના ઘડામાં પૂરીને પછી અન્દર મ સીસું ભરે છે. લેહની પૂતળીને તપાવીને તે સાથે આલિંગન કરાવે છે. આકાશમાં કાળીને તરવાર કે ભાલા ઉપર ઝીલે છે, નાક કાને જીભ દે છે, આંખે ફેડી નાંખે છે. ગરમ કરેલ રેતીમાં ચણાની માફક શેકે છે. આવી અસહ્ય વેદના સહન કરતા જે કારમી For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org [ ૩૭૬] શ્રી જૈન સત્ય પ્રકાશ ચીસ પાડે છે પરંતુ તેનું ત્યાં કોઈ સાંભળનાર નથી, તેઓને કોઈ બચાવનાર નથી. ફક્ત પરમકારૂણિક પ્રભુના જન્મ વગેરે વિશિષ્ટ કલ્યાણક પ્રસંગે તેઓ શાતિ અનુભવે છે. તે છો ભૂખથી એવા રીબાતા હોય છે કે આપણું સર્વ ધાન્ય તેઓને ખાવા આપી યે તે પણ તેમને સંતોષ થાય નહિ. વળી બધા સમુદ્રનાં જળ જો તે ને પીવા માટે આપે તોપણ તેઓની તરસ છીપે નહિ એવી તૃષા તેઓને દુ:ખ આપી રહી હોય છે. થોડા પણ અંધકાર છવને આકુળવ્યાકુળ કરી મૂકે છે તે નરકના છ સદૈવ નિબિત અંધકારમાં સબડયા કરે છે. ત્રણ નરક પછી નારકીને જીવે કે પરમાધામીનાં દુઃખે ભોગવતા નથી તો પણ તેથી અધિક કામ-ધ-માન-માયા-લેભ-ઈર્ષ્યા–વગેરેની અત્યન્ત તીવ્ર લાગણીથી દુઃખી થાય છે. તે લાગણુઓને તેઓ દબાવી શકતા નથી. લાગણીને અધીન તે જ નવી નવી સેના વિમુવીને પરસ્પર લડે છે, મોટાં યુદ્ધ કરે છે ને તેથી ખૂબ દુઃખી થાય છે. એ પ્રમાણે नरया दसविहधेयण, सी-उसिण-खुह पिवास-कंडुहिं । ઘર-ગા-વહૂં, મા-નો-રેવ ઉત્તિ | નરકના જીવો ઠંડી ગરમી-ભૂખ-તરસ-રોગગ્રસ્ત દેહ-પરતંત્રતા–વૃદ્ધાવસ્થા–દાહભયશેક એમ દશ પ્રકારની વેદના વેદે છે. આ સર્વ પ્રકારનાં દુઃખોને જાણતા છતાં જ્યારે છો પંચેન્દ્રિયનો વધ કરે છે, માંસભક્ષણ કરે છે, મહાઆરંભોમાં આસકત બને છે, મહાપરિગ્રહને વધારામાં જ પ્રયત્નશીલ રહે છે, તે પાપથી પાછા હઠતા નથી ત્યારે તેઓ નરકના ભાજન થાય છે ને તેમની સ્થિતિ દીવો હાથમાં છતાં કુવામાં પડવા જેવી થાય છે. કેવલજ્ઞાની જિનવરદેવે સર્વ લેકના ભાવ કહાય, સર્વ સત્ય સહતો પણ તું શાને સંસારે મૂંઝાય? દીવો હાથ છતાં પણ અમૃત ! શાને ઉંડે કૃપ પડાય ? એ દુખ નરક તણું હે ચેતન! કહેને તુજથી કેમ ખમાય ? લોકાલેકના સર્વ ભાવોના પ્રકાશક વિતરાગ પ્રભુએ આ સર્વ સ્વરૂપ કહ્યું છે માટે મિથ્યા નથી. તેવી નરકમાં અત્યંત દુઃખથી રીબાતે તારો પિતા અહીં આવી ન શકે માટે નરક નથી એમ ન સમજતો. પુણ્ય-પાપ- અને આત્માની-સિદ્ધિઃ ઉપર બતાવ્યા પ્રમાણે જ્યારે સુખથી ભરપૂર સ્વર્ગ ને દુઃખથી વ્યાપ્ત નરક છે એ નિશ્ચય થયો ત્યારે કુર્ણ gugr7 સુહ ધર્માત (દુખ પાપથી મળે છે ને ધર્મથી સુખ મળે છે, એટલે સ્વર્ગને માટે ધર્મની પુણ્યની આવશ્યકતા છે ને નરકને માટે પાપની જરૂર છે, માટે પુણ્યપાપ પણ માનવા આવશ્યક છે, ત્યારે પણ પાપ સિદ્ધ થયાં એટલે તેને કરનાર બાંધનાર સાચવનાર છોડનાર અને તેનાં ફળોને ભેગવનાર સચેતન આત્મા માનવો જ જોઈએ. માટે હે રાજન! આત્મા–પુણ–પાપ-સ્વર્ગ-નરક-વગેરે છે એ પ્રમાણે—કશીગણધર મહારાજે પ્રદેશ રાજાને તેના પ્રથમ કથનને, તેના માતા પિતા સ્વર્ગ નરકમાંથી કેમ ન આવ્યા તેનું કારણ સમજાવવાપૂર્વક ઉત્તર આપ્યા પછી આત્મા નથી એ સંબંધમાં રાજાએ બતાવેલ ચોરની પરીક્ષા વગેરેને જે ઉત્તર આપે તે હવે પછી જોઈશું. (ચાલુ) For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જિનેન્દ્રપ્રતિમાની રચના લેખકઃ મુનિરાજ શ્રી દર્શનવિજયજી શ્રી જિનાગમાં જિનમન્દિર, જિનપ્રતિમાઓ અને જિનેન્દ્રપૂજાના વિવિધ પાઠ મળે છે. જિનપ્રતિમાઓના વર્ણનમાં તેના પરિપકરને પણ નિદેવ કરવામાં આવે છે. તે વર્ણને नाये प्रमाणे :१ श्री रायपसेपी सूत्र (अपांग भीg) (१२९) सभाए ण सुहम्माए उत्तरपुरस्थिमेणं पत्थ ण महेगे सिद्धायतणे पण्णत्ते एग जोयणसय आयामेणं पन्नासं जोयणाई विक्खंभेणं बापत्तरि जोयणाई उड्ढं उच्चत्तेणं सभागमपणं जाव गोमाणसियाओ भूमिभागा उल्लोया तहेव । तस्स णं सिद्धायतणस्स बहुमझदेसभाए पत्थ णं महेगा मणिपेढ़िया पण्णत्ता, सोलस जोयणाई आयामधिक्खंभेणं अट्ठ जोयण्णाई बाहल्लेण, तीसे णं मणिपेढियाए उरि एत्थ णं महेगे देवच्छंद । पण्णत्ते, सोलस जोयणाई आयामविक्खंभेण साइरेगाई सोलस जोयणाई उई उच्चत्तेणं सबरयणामए जाय पडिरूवे पत्थं गं अट्ठसयं जिणपडिमाणं जिणुस्सेहप्पमाणमित्ताणं संनिखित्तं संचिट्ठति, तासि णं जिणपडिमाणं इमेयारूवे वण्णावासे पण्णते, तंजहा-तवणिजमया हत्थतलपायतला, अंकामयाई नक्खाई अंतोलोहियक्खपडिसेगाई, कणगामईओ जंघाओ, कणगामया जाणू, कणगामया ऊरू, कणगामईओ गायलष्टीओ, तक्षणिज्जमयाओ नाभीओ, रिट्रामाओ रोमराईओ, तवणिजमया चुचूया, तवणिजमया सिरि । सिलपवालमया ओटा. कालियामयार्दता, तवणिज्जईओ जीहाओ, वणिजमया तालया. कणगामईओ नासिगाओ अंतोलोहियक्खपडिसेगाओ. अंकामयाणि अच्छीणि तो लोहियक्खपडिसेगाणि [रिट्रामईओ ताराओ] रिट्ठामयाणि अच्छिपत्ताणि, रिट्ठामईओ भमुहाओ, कणगामया कवोला, कणगामया सवणा, कणगामईओ णिडालपट्टियातो, वइरामईओ सीसघडीओ तवणिजमईओ केसंतकेसभूमिओ रिट्ठामया उवरि मुद्धया । (१३०). तासि णं जिणपडिमाणं पिटुतो पत्तेयं पत्तेयं छत्तधारगपडिमाओं पण्णत्ताओ, ताओ णं छत्तधारगपडिमाओ हिमरययकुंदेंदुप्पगासाई सकोरंटमल्ल. दामधवलाई आयवत्ताई सलीलं धारेमाणीओ धारेमाणीओ चिटुंति, तालि णं जिणपडिमाण उभओ पासे पत्तेयं पत्तेयं चामरधारपडिमाओ पण्णत्ताओ, ताओ ण चामरधारपडिमाती चदप्पहवयरवेरुलियनमामणिरयणखचियचित्त दंडाओ सुहमरयतदीहवालाओ संखककंददगरयअमतमाहियफेणपुंजसन्निकासाओ भवलाओ चामराओ [पृ० १७९ पं० २-] सलील धारेमाणीओ धारेमाणीओ चिट्ठति, तासि णं जिणपडिमाणं पुरतो दो दो नागपडिमातो जक्खपडिमाओ भयपडिमातो कुंडधारपडिमाओ सब्धरयणामईओ अच्छाओ जाव चिटुंति । ---4. मेय२६॥स १२०० शा समाहित २।५५सेण्यसुत्त. Y४ २२८ थी २३२. For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૭૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ પ ધ (૧૨૯) સુધર્મા સભાની ઉપર અ.. આઠે મગળે! છત્રા અને ધનએ વગેરે રોાભાજનક પદાર્થો દીપી રહ્યાં છે. એ સભાની ઉત્તર-પૂર્વ એટલે ઈશાન ખૂણામાં સે। યેાજન લાંષુ, પચાસ યેાજન પહાળું અને બહેાંતેર ચેાજન ઉંચું એવું એક મેટું સિદ્ધાયતન આવેલું છે, એ સિદ્ધાયતનની બધી શાભા સુધર્માંસભાની જેવી સમજવાની છે. એ સિદ્ધાયતનની વચ્ચેાવચ્ચ સેાળ યેાજન લાંબી પહેાળી આ યેાજન જાડી એવી એક મેટી મણિપીઠિકા આવેલી છે. એ પીઠિકાની ઉપર સેાળ યેાજન લાંÀ પહેાળા અને તે કરતાં થ્રેડો વધારે ઉચા એવા સર્વ રત્નમય એક મેાટે ધૈવછદ્રક ગાઠવેલા છે. તેના ઉપર જિનની ઉંચાઇએ ઊંચી એવી એકસા ને આ જિન પ્રતિમા બિરાજેલી છે. એ પ્રતિમાઓના હાથપગનાં તળીયાં તપનીયમય, નખે! વચ્ચે લેાહિતાક્ષરત્ન જડેલ એક રત્નના, જાધે, જાનુએ, રૂએ અને દેહલતા કનકમય, નાભી તપનીયમય, રામરાઇ ધિરત્નમય, ચુસુકા અને શ્રીવત્સ તપનીયમય, બન્ને એષ્ઠ પ્રવાલમય, દાંતા સ્ફટિકમય, જીભ અને તાળવું, તપનીયમય, નાસિકા વચ્ચે લોહિતાક્ષરને જડેલ કનક્રમય, આંખા વચ્ચે લેહિતાક્ષરને જડેલ અંકરત્નમય, કીકીએ આંખની પાંપણો અને ભવાંએ રિષ્ઠરત્નમય, બન્ને કપાળા, કાન અને ભાલપટ્ટ કનકમય માથાની ઘડીએ વજ્રમય, માથાના વાળ ઉગવાની ચામડી તપનીયમય અને માથા ઉપરના વાળ રિષ્ઠરત્નમય છે, (૧૩૦) તે દરેક જિનપ્રતિમાઓની પાછળ, માળાવાળાં ઘેળાં છત્રા ધરી રાખનારી છત્રધારક પ્રતિમાઓ છે, અન્ને બાજુએ મણિકનકમય ચામરને વીંઝતી ચામરધારક પ્રતિમાઓ છે. વળી તે દરેક જિન પ્રતિમાએની આગળ સર્વ રત્નમય એવી કે મે નાગપ્રતિમાએ, ભૂતપ્રતિમાઓ, અને કુંડધારક પ્રતિમાએ આવેલ છે.ર ——૫. બેચરદાસ જીવરાજ દેાથી કૃત રાયસેણુયસુત્તને સાર, પૃ. ૮૪, ૮૫ ૨ શ્રીજીવાજીવાભિગમ સૂત્ર (ઉપાંગ ત્રીજું ) तत्थ णं देवच्छंदप अट्ठसतं जिणपडिमाणं जिणुस्सेहप्पमाणमेत्ताणं संणिखिर्त चिट्ठइ तासि णं जिणपडिमाण अयमेयारूवे वण्णावासे पण्णत्ते, तंजहा, तवणिजमता हत्थतला अंकामयाई णक्खाई अंतोलोहियक्खपरिसेयाइं कणगमया पादा कणगामया गोष्फा कणगामतीओ जंघाओ कणगामया जाणू कण૧ પ્રાકૃત તથા સંસ્કૃતભ ષામાં પુરૂષના સ્તનને ચુચુક અને સ્ત્રીના સ્તનાને સ્તન કહે છે. કાઈ સ્થાનકમાર્ગી ભાઇ ચુચુકનેા અ સ્ત્રીના સ્તન કરી નાખે છે તે તેની વ્યાકરણ કે ભાષા વિષયક અજ્ઞાનતાને આભારી છે. લે. ૨ સ્થાનકમાગી સાધુએ મા પ્રતિમા સબંધી પાને દેખીને તે કલ્પિત પાઠ છે, એમ ડ્ડી પેાતાના અનુયાચીએ ને ક્લુડું ન સમન્ત્રવે એટલા ખાતર મેં અહીં બાબુજીવાળા કે આગમેય સમિતિવાળા રાયપસેણી સૂત્રનેા પાડ આપ્યા નથી, ખ્રિન્તુ ૫. બેચરદાસજીએ સાધન કરીને છપાવેલ રાયપસેઇયસૂત્રને મૂળ પાઠ તથા સાર આપ્યા છે. વિવેકી મનુષ્ય સમજી શકશે કે જિનાગમમાં જિનવરેન્દ્રની પ્રતિમાનું કેવું સુંદર આલેખન છે ! For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४१.] શ્રી જિનેન્દ્ર પ્રતિમાની રચના [ ७ ] गामया ऊरू कणगामयाओ गायलट्ठीओ तवणिजमतीओ णाभीओ रिट्ठामतीओ रोमरातीओ तवणिजमया चुच्चुया तवणिजमता सिरिवच्छा कणगमयाओ बाहाओ कणगमईओ पासाओ कणगमतीओ गीवाओ रिट्ठामते मंसु सिलप्पवालमया उद्रा फलिहामया दंता तवणिज्जमतीओ जीहाओ वणिज्जमया तालुया कणगमतीओ णासाओ अंतोलोहितक्खपरिसेयाओ अंकामयाइं अच्छीणि अंतोलोहितक्खपरिसेताई पुलगमतीओ दिट्टीओ रिट्ठामतीओ तारगाओ रिद्वामयाई अच्छिपत्ताई रिट्ठामतीओ भमुहाओ कणगामया कवोला कणगामर सवणा कणगामया णिडाला वट्टावइरामतीओ सीसघडीओ तवणिजमतीओ केसंतकेसभूमीओ रिट्ठामया उवरि मुद्धजा । तासि णं जिणपडिमाणं पिट्टतो पत्तेयं पत्तेयं छत्तधारपडिमाओ पण्णत्ताओ, ताओ णं छत्तधारपडिमाओ हिमरततकुंदेंदुसप्पकासाई सकोरेंटमल्लदामधवलाई आतपत्तातिं सलीलं ओहारमाणोओ चिटुंति। तासि णं जिणपडिमाणं उभओ पासिं पत्तेयं पत्तेयं चामरधारपडिमाओ पन्नत्ताओ. ताओ ण चामरधारपडिमाओ चंदप्पहवडरवेरुलि मणिकणगरयणविमलमहरिहतवणिज्जज्जलविचित्तदंडाओ चिलियाओ संखकददगरयअमतमथितफेणपुंजसण्णिकासाओ सुहुमरयतदीहवालाओ धवलाओ चामराओ सलील ओहारेमाणीओ चिट्ठति । तासि णं जिणपडिमाणं पुरतो दो दो नागपडिमाओ दो दो जक्खपडिमाओ दो दो भूतपडिमाओ दो दो कुंडधारपडिमाओ विणओणयाओ पायवडियाओ पंजलिउडाओ संणिक्खित्ताओ चिटुंति सव्वरयणामतीओ अच्छाओ सण्हाओ लण्हाओ घट्ठाओ मट्ठाओ णीर याओ णिप्पंकाओ जाव पडिरूवाओ ॥ --मागमोहय समिति सम्पादित, यावालिगमसूत्र, अतिपत्ति--3. १७६२३२, २७३. અર્થ-ત્યાં દેવછંદામાં તીર્થકરની ઊંચાઈ પ્રમાણે ઉચી ૧૦૮ જિનપ્રતિમાઓ છે. જેનું રૂપવર્ણન આ પ્રમાણે છે એ પ્રતિમાઓના હાથપગનાં તળિયાં લાલ સોનામય, નખ અંદર લેહિતાક્ષના છાંટાવાળા અને એકરત્નમય, પગ ઘૂંટી જધા જાનુ ઊરુઓ અને ગોષ્ઠિ સેનામય, નાભી તપનીયમય, રોમાઇ રિઝરત્નમય, ચુચુકે અને શ્રીવત્સ તપનીયમય, હાથ, પડખાં અને ગળું સેનામય, સ્મટ્સ રિટરત્નમય, એઠો પ્રવાલય, દાંત સ્ફટિક રત્નમય, જીભ તપનીયમય, તાળવું પનીયમય, નાક અંદર લેહિતાની છાંટવાળું અને કનકમય, આંખે અંદર લોહિતાક્ષના છાંટવાળી અને અંક રત્નમય, દષ્ટિએ પુલકમય, કીકીઓ, પાંપણો અને ભંવરે રિઝરત્નમય, કલ કાન અને લલાટ કનકમય, માથાની ખોપડી ગેળવમય, વાળ વાળી ચામડી તપનીયમય અને માથાના વાળા રિક્ટરત્નમય છે. તે દરેક જિનપ્રતિઓની પાછળ એકેક છત્રધારની પ્રતિમાઓ છે, જે બરફ ચાંદી કુદ અને ચંદ્ર જેવા પ્રકાશતા કારંટની માળાવાળા અને સફેદ છાત્રોને લીલાપૂર્વક ધરી રહેલ છે. તે દરેક જિનપ્રતિમાઓને બને પડખે એકક ચામરધારીની પ્રતિમાઓ છે, જેઓ ચંદ્રભ ૧૦૮ વિધિ મણિએ કનક અને વાંધા પનીયથી ઉજળી તેવા વિચિન For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ દાંડીવાળા શંખ અંક કુંદ જળકણુ રજત અને મંથનથી ઉઠેલ ફીણ પૂંજ સમાં સૂક્ષ્મ તથા લાંબા રજતના વાળવાળી અને ઘોળાં ચામરને લીલાપૂર્વક ધારી રહેલ છે. તે દરેક જિનપ્રતિમાઓને આગળ બે બે નાગપ્રતિમાઓ બબે યક્ષ પ્રતિમાઓ બબ્બે ભૂતપ્રતિમાઓ અને બબ્બે કુંડધારે પ્રતિમાઓ છે જે વિનયથી નમતી પગમાં પડતી અને અંજલિબદ્ધ બની રહેલ છે. * આ દરેક પ્રતિમાઓ સર્વરત્નમય સ્વછ સુંદર બારીક કમળ લીસી વ્યવસ્થિત રજરહિત નિપંક અને ભાવત્ ..... આદર્શ પ્રતિબિંબ જેવી છે. (ચાલુ) હવે લેખ ન મેલશે” “કલ્યાણના તંત્રીને પત્ર કલ્યાણુ” માસિકના “સાધનાંક માટે જૈનધર્મ સંબંધી લે મેકલવા માટે આ માસિકના એપ્રિલ માસના અંકમાં અમે પૂજય મુનિરાજોને તેમજ અન્ય વિદ્વાનોને વિજ્ઞપ્તિ કરી હતી. આ પછી અમે લેખ મોકલવાની છેલ્લી તારીખ બાબત કલ્યાણના તંત્રીને પૂછોવતાં તેમના તરફથી અમને તેમના તા. ૧૮-૫-૪૦ના પત્રથી જવાબ મળ્યો છે. જેમાં તેઓ જણાવે છે કે-“ અમારી પાસે “સાધનાક' માટે જૈનધર્મ સંબંધી અત્યાર સુધીમાં ઘણું લેખે આવી ગયા છે. જેટલા લે આવી ગયા છે તેટલાને પણ સ્થાન મળવું શકય નથી, તેથી હવે પછી નવા લેખે મોકલાવશો નહીં.” “લ્યાણુ'ના તંત્રીને આ જવાબ અમે જનતાની જાણ માટે પ્રગટ કરીએ છીએ. For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ મા ચા ૨ પ્રતિષ્ઠા—(૧) ખારીજ (પેથાપુર પાસે)માં વૈશાખ સુ. ૪ પૂ. પં. રવિવિમળજી ગણિના હાથે શ્રી. મહાવીર જિનમંદિરની પ્રતિષ્ઠા થઈ. (૨) ખેડા (મારવાડ)માં પૂ. આ. વિજયક્ષમાભદ્રસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થઈ. (૩) ધાનેરામાં વૈશાખ સુ. ૧૪ના દિવસે પ્રતિષ્ઠા થઈ. (૪) કુલયાના (મારવાડ)માં વૈશાખ વ. ૫ પ્રતિષ્ઠા થઈ. (૫) આહાર (મારવાડ માં વૈશાખ સુ. ૧૪ પૂ. આ. વિજયયતીન્દ્રસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થઈ. (૬) ફ્લોધિમાં વૈશાખ સુ. ૩ પૂ. આ. વિજયલબ્ધિસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થઈ. (૭) બનકાડા (ડુંગરપુર)માં વૈશાખ સુ. ૬ પૂ. આ. વિજયઉમંગસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થઈ. (૮) અનુપશહેર (પંજાબ)માં વૈશાખ વ. ૬ પ્રતિષ્ઠા થઈ. (૯) ખ્યાવરમાં વૈશાખ સુ. ૬ પૂ. મુ. જ્ઞાનસુંદરજીના હાથે પ્રતિષ્ઠા થઈ. | દક્ષિા-(૧) મુંબઈમાં વૈશાખ સુ. ૬ જામનગરના ભાઈ છબીલદાસ પેપિટલાલે પૂ. ૫. પ્રીતિવિજયજી ગણિપાસે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુનિ કંચનવિજયજી રાખીને તેમને પંન્યાસજી મહારાજના શિષ્ય બનાવવામાં આવ્યા. (૨-૩-૪) પાલીતાણામાં વૈશાખ સુ. ૩ પૂ. આ. વિજયભક્તિસૂરિજીએ ત્રણ ભાઈઓને દીક્ષા આપી. સીહારના શા. હિંમતલાલ ભાઈચંદ હઠીચંદનું નામ મુનિ હર્ષવિજ્યજી રાખી તેમને મુનિ શ્રી ભુવનવિજ્યજીના શિષ્ય બનાવ્યા. સુરતના શા. રમણલાલ વનેચંદનું નામ મુનિ રસિકવિજયજી રાખી તેમને મુનિ દોલતવિજયજીના શિષ્ય બનાવ્યા. નવસારીના શા. ગુલાબચંદ પાનાચંદનું નામ મુનિ જ્ઞાનમુનિજી રાખી તેમને મુનિ નિપુણમુનિજીના શિષ્ય બનાવ્યા. (૫) મહેસાણામાં વૈશાખ સુ. ૩ ખંભાતના શા. કેશવલાલ છોટાલાલે પૂ. આ. ઋદ્ધિસાગરસૂરિજી પાસે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુનિ કૈવલ્યસાગજી રાખીને તેમને પૂ. આ. કીર્તિસાગરસૂરિજીના શિષ્ય બનાવ્યા. (૬) ગદગમાં વૈશાખ વ. ૬ પેટલાદવાળા ડં. ચીમનલાલ સાકળચંદે પૂ. આ. વિજયરામચંદ્રસૂરિજી પાસે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુનિ મહાપ્રભવિજ્યજી રાખીને તેમને આચાર્ય મહારાજના શિષ્ય બનાવ્યા. (૭) અધેરીમાં વૈશાખ શુ. ૬ અમદાવાદના નાણાવટી જસાભાઈ એ ૫. મુ. કનકવિજયજી પાસે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુનિ પૂર્ણભદ્રવિજ્યજી રાખીને તેમને કનકવિજયજી મહારાજના શિષ્ય બનાવ્યા. (૮) આહારનાં નિમ્બાહેડા(માળવા)ના શેઠ બાગમલજીના પુત્ર કેશરીમલજીએ વૈશાખ શુ. ૧૪ પૂ. આ. વિજ્યયતીન્દ્રસૂરિજી પાસે દીક્ષા લીધી દીક્ષિતનુ નામ મુનિ રંગવિજયજી રાખીને તેમને આચાર્ય મહારાજના શિષ્ય બનાવ્યા.. પંન્યાસપદ-પાલીતાણામાં વૈશાખ શુ. ૩ પૂ. મુ કપૂરવિજ્યજીના શિષ્ય મુનિ લલિતવિજયજીને પૂ. આ. વિજયભકિતસૂરિજીએ પન્યાસપદ આપ્યું. - સ્વી કા ૨. સુભાષિત-પદ્ય-રત્નાકર ભાગ ૪-સંગ્રાહક-મુનિરાજ શ્રી વિશાળવિજયજી, પ્રકાશકા શ્રી વિજયધર્મસુરિ જૈન ગ્રંથમાળા, છોટાસરાફા ઉજજેન. મૂલ્ય સવા રૂપિયા. શ્રી સ્તંભન પાર્શ્વનાથ માહાભ્ય-કર્તા મુનિરાજ શ્રી યશોભદ્રવિજયજી, પ્રાપ્તિસ્થાન શેઠ છગનલાલ અમરચંદ ખંભાત મૂલ્ય-સદુપયોગ For Private And Personal use only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg.d No. B. 3801 કિંમતમાં 50 ટકા ઘટાડો આજે જ મંગાવા શ્રી જૈન સત્ય પ્રકાશ શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક อะองเสร็วเดียสติไลวมเงได้ใจไว้ใจได้ ในสไตล์ ખા વિશેષાંક માં ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી, જુદા જુદા વિદ્વાનોએ લખેલા અનેક એતિહાસિક લેખા આપવામાં આવ્યા છે. મૂળ કિંમત બાર આના, ધટાડેલી કિંમત છ આના | ( ટપાલ ખર્ચ એક આતા ) કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીરસ્વામી. ત્રિરંગી ચિત્ર เรื่องอะไรทั้งงเด้ออ ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈ પાસે તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત | મુદ્રા અને વીતરાગભાવના સાક્ષાત્કાર કરાવે છે. 14' ૧૦”ની સાઈઝ, જાડા અટ’ કાહ' ઉપ૨ સોનેરી એડ સાથે મૂળ કિંમત આઠ આના, ઘટાડેલી કિંમત ચાર આના | ( ટપાલ ખર્ચ દાઢ આને ) શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ધીકાંટા, અ મ દા વા દ For Private And Personal Use Only