Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નધર્મ પ્રકાશ. પર્યુષણને અંગે સંવછરી, અડ્રાઈધર ને પંદરનું ધર એકવાર જ આવે છે. ન મહિનાનું ધર પંદરના ધર અગાઉ બરાબર પંદર દિવસે એટલે પંદરના પરના વારથી પાછળને વા૨નું છે ને દઢ માસનું ધર મહીનાના પરથી બરાબર પંદર દિવસ અગાઉ તે કરતાં પાછલા વારે આવે છે. આ પ્રમાણ ધર સંબંધી સમજણ છે. તેમાં દેઢ માસના પરથી (તે દિવસ સુધી બરાબર ૪પ દિવસે સંવછરી આવવી જોઈએ. નક્ષત્રમાં દનિયુ નક્ષત્ર એક રેહિણી જ તે નક્ષત્ર સંબંધી તપ કરવામાં આવતા હોવાથી લખવામાં આવે છે. તેમાં ફકત કઈ બે તિથિ કે વારે તે નક્ષત્ર હોય તે બીજા દિવસે ને બીજા વારે પાળવાનું સમજી તે તિથિ ને વારે રોહિણી નક્ષત્ર લખવું. પંદરીઆ નક્ષત્ર પિકી કેરી ખાવાનો ત્યાગ કરવાનું હોવાથી માત્ર આદ્રા નક્ષત્ર કયારે બેસે છે તેજ લખવામાં આવે છે. તેને માટે પંચાંગમાં જેઠ કે અશાડ માસમાં ઢિ વિ અથવા ગાડ્રા વે એવું જે દિવસે લખ્યું હોય તે દિવસે તે નક્ષત્ર બેસે છે એમ જાણવું. ઉપર જણાવેલી તિથિ સંબંધી રામજ શીયળ પાળવામાં, લીલેવરી ન ખાવામાં વિગેરે નિયમ માં તેમજ ઉપવાસાદિ તપ કરવામાં એક સરખી પ્રવૃત્તિ રહેવા માટે તેમજ તિથિઓ બાર કરતાં ઓછી કે વત્તી પાળવાનું ન બનવા માટે મુકરર કરવામાં આવેલી છે. બાકી પ્રતિષ્ટા દીક્ષા વિગેરેના મુદ્દત્તાંદિમાં તે અરાલ પંચાંગમાં લખેલી તિથિઓજ લેવામાં આવે છે ને તે પરજ આધાર ખવામાં આવે છે. જોધપુરી પંચાંગમાં દિનમાન ઘડીપળમાં લખેલ હોય છે તેથી સૂર્યોદય ને સૂર્યાસ્તને વખત લખવા માટે મુંબઈના ચિત્રી પંચાંગ છપાય છે તેને આશ્રય લેવું પડે છે. પરંતુ તે વખત ચોકસજ છે એમ ખાત્રી આપી શકાતી નથી. માત્ર દિગ્ગદર્શન માટે ઉપયોગી થાય તેમ છે. મુહર્તાદિ જાળવવાને પ્રસગે તે સૂર્યોદય થાય તે બરાબર દૃષ્ટિએ જોઈને તે ઉપરાંત ઘડી પળ હોય તે લેવા જોઈએ. આટલી સમજ પંચાંગ બનાવવાની સર્વને સગવડ થાય તેટલા માટે પ્રકટ કરવામાં આવી છે. આશા છે કે ગુજ્ઞ પુરૂ તેને એગ્ય ઉપયોગ કરશે અને એકત્રતા જાળવશે. ઈત્યલમ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42