________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન સાહિત્યમાં કર્મ સંબંધી પ્રથાના વિસ્તાર
1
સ્વરૂપ અને સત્તાગત કનુ સ્વરૂપ બતાવવામાં આવેલુ હોવુ જોઇએ એમ તેના નામ ઉપરથી અનુમાન થાય છે, પરંતુ તે ગ્રંથે અત્યારે ઉપર્લબ્ધ નથી તેથી ચાકસ કહી શકાતુ નથી. તે ગ્રંથે કાઈ પ્રાચીન ભંડારામાંથી મળી શકવા સભવ છે. પાંચમા ક પ્રકૃતિ ગ્રંથ ઉપર બતાવેલેા શ્રી શિવા`સૂરિ મહારાજના કરેલ છે. આ પાંચે ગ્રંથને સમાવેશ પાંચસ‘ગ્રહની અ‘દર' કરેલે છે.
પાંચ અર્થાધિકાર પૈકી પ્રથમ ચેાગપયોગ માગણામાં જીવસ્થાન, ગુણસ્થાન અને માણાસ્થાને યે ગઉપયેગ બતાવવામાં આવ્યા છે અને માણાસ્થાને વ સ્થાન ને ગુણસ્થાન બતાવવામાં આવ્યા છે. બીજા બંધક અર્વાધિકારમાં કને ખાંધનારા વાના ભેદો અનેક પ્રકારે બતાવવામાં આવ્યા છે. જીવવિચારાદિમાં બતાવેલા ભેદેથી આ ભેદે જુદેજ પ્રકારે બતાવેલા છે. ત્રીજા અહ્વ્ય નામના અર્થાધિકારમાં વને આંધવા ચાગ્ય જે કર્મા તેનુ સ્વરૂપ આપેલું છે! ચેાથા મધ હેતુ નામના અર્થાધિકારમાં કર્માંબધના હેતુભૂત મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગની વ્યાખ્યા તેના ઉત્તર ભેદ સાથે સવિસ્તર આપવામાં આવેલી છે. પાંચમે અિિવધ નામને અધિકાર ઘણો વિસ્તારથી આપવામાં આવેલા છે. તે અધિકારે ગ્રંથના અરધા ઉપરાંત ભાગ કેલે છે. પ્રથમ 'ધવિધાન સાદ્યાદિ પ્રરૂપણાને અનુગત કહ્યું છે, આઠ કરણ તેમાં પ્રસ`ગાગત કહ્યા છે અને પછી સ વેધગત અંધવિધાન કહેલું છે.
આ પાંચ અધિકાર પૈકી શતક ને સત્કર્મ એ બે ગ્રંથને સમાવેશ ખદ્ધબ્યમાં કરેલા છે, સાતિકા ને કર્મ પ્રકૃતિના સમાવેશ અધિવિધમાં કરેલા છે અને કષાય પ્રાભૂતનો સમાવેશ બહેતુમાં કરેલા છે. પહેલા ને બીજો અધિકાર પોતાને પ્રાપ્ત થયેલા અન્ય ગ્રંથેાના મેધ ઉપરથી લખેલ છે.
૩ પ્રાચીન પાંચ ક ગ્રંથ-કર્માં વિપાક, કસ્તવ, અધ સ્વામિત્વ, ષડશીતિ અને શતક નામના છે. તેમાંના પ્રથમના ત્રણ નામ અ નિષ્પન્ન છે અને છેલા એ નામ ગાથાની સંખ્યાથી પડેલા છે. અત્યારે જે પ્રાચીન તરીકે ઓળખાય છે તે પાંચે કગ્રંથ જુદા જુદા આચાર્યાંના રચેલા છે ને તેની ઉપર જુદા જુદા આચાર્યની કરેલી ટીકા વિગેરે છે. સિદ્ધાંતાદિકમાં સિદ્ધાંતકારના આ મત છે અને ક ગ્રંથકારના આ મત છે એમ જેના સિદ્ધાંતકાર સાથે સમાનતા તૂલ્ય અભિપ્રાય ગણાય છે તે પ્રાચીન કર્મ ગ્રંથકાર આ કરતાં પણ જુના બીન્ત હેાવા જોઇએ અને જુદા જુદા ન હેાવા જોઇએ એમ મારી માન્યતા છે,
પહેલા ક વિપાક નામનાં કર્મગ્રંથ ગગષિનાં રચેલા છે અને તેની વૃત્તિ પરમાનંદ ઋિષની કરેલી ને પિન ઉદય પ્રભસૂરિનું કરેલુ છે. આ ગર્ષિં ઉપમિતિ ભવ પ્રપ ંચો કથાના કર્તા સિદ્ધર્ષિના દીક્ષા દાયક ગુરૂ હતા. આ પ્રથ ૧૬૬ ગાથા પ્રમાણે છે.
For Private And Personal Use Only