Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુસ્તક ૩૦ મું.
शार्दुलशिभिडितम्. यसंतोषसुखं यदिद्रियदमो यचेतसः शांतता । बद्दीने दगाटता यदविनीः सत्यामृतास्यंदिनी। આ ધાનાથસંવિત્તિ સંતિઃ સને !
તે પરિવારના સર્વ વિકરા: ? | જે સંતોષરૂપી સુખ છે, જે ઇનું મન છે, જે ચિની શાંનતી છે, જે દીનનો ઉપર કરણા છે. જે સારૂપી અમૃતને ખરારી વાણી છે, જે શરીરતા છે; } કરે છે તો છે, જે અનામ જનોના સંગથી વિરતિ (નિવૃત્તિ છે, તથા જે સફરૂપની
મન , જે સને પરિણામે અત્યંત ગર એવા વિવેકરૂપ વાન અંકુરા છે. અર્થાત્ છે. આ રોગોમાંથી લિંક ઉપન થાય છે. '
સંવત ૧૭૩ ના ચિત્રથી સંવત ૧૯૭૧ ના ફગણ સુધીના અંક ૧૨
પ્રગટ કર્તા श्री जैन धर्म प्रसारक सभा
માવનાર.
રિ સંવત ૨૪૪૦-૪૧
શાકે ૧૮૩૬
વિક્રમ સંવત ૧૯૭૦-છે
સને ૧૯૧૪-૧પ
ચી “સતી દin -–માવનાર.
વાર્ષિક મૂલ્ય રૂ. 1) બહારગામવાળાને ભેટને પટેજ સાથે ફક્ત રૂ. ૧
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે ભવ્ય પ્રાણીઓ ! આ તમારું કેવું અજ્ઞાન? આ મોહ ? આ આત્માનું જ વચન ? આ આત્માની સાથે વૈરભાવ છે? કે જેથી તમે વિશ્વમાં આસક્તિ રાખે છે, સ્ત્રીઓ પરમેહ પામે છે, ધનઉપર લેભ રાખે છે, સ્વજનો ઉપર સ્નેહ કરે છે, યુવાવસ્થા ઉપર (તેને જોઈને) હર્ષ પામે છે, પિતાના (શરીરના)રૂપ ઉપર સાતેષ પામે છે, પ્રિય વસ્તુના સમાગમને પુષ્ટ કરે છે, હિત શિક્ષા ઉપર રોષ કરે છે, ગુણેને દૂષિત કરે છે, અમારી જેવાની સહાય છતાં પણ સન્માર્ગથી ભ્રષ્ટ થાઓ છે, સંસારનાં સુખોપર પ્રીતિ રાખે છે, પરંતુ તમે જ્ઞાનને અભ્યાસ કરતા નથી, દર્શન (સમકિત) ગુણનું પ્રતિપાલન કરતા નથી, ચારિત્રનું અનુષ્ઠાન કરતા નથી, તપ આચરતા નથી, સંયમ (ઇંદ્રિય દમન) ને અંગીકાર કરતા નથી, તથા આત્માને સદ્દગુણ સમૂહના પાત્ર રૂપ કરતા નથી. હે ભવ્ય ! આ પ્રમાણે વર્તવાથી તમારે આ મનુષ્ય ભવ નિર“ક છે, અમારી જેવાનું સાન્નિધ્ય નિષ્ફળ છે, તમારા જ્ઞાનનું (સમજણનું ) અભિમાન નિષ્ણયજન (નકામું) છે, ભગવાનના દર્શનની પ્રાપ્તિ અકિંચિતકર ( કાંઈ પણ કરી ન શકે તેવી) છે, અને તેથી કરીને કેવળ તમારા સ્વાર્થને નાશજ અવશેષ રહે છે, (નાશજ થાય છે, અને તે સ્વાર્થ ભ્રષ્ટતા તમારૂ અજ્ઞાનપણું જ જણાવે છે, પરંતુ ચિરકાળે પણ વિષયાદિકમાં સુતેષ થયે નહીં, તેથી તમારી જેવાને આ રીતે બેસી રહેવું એગ્ય નથી, માટે તમે વિષના પ્રતિબંધને તજી દે, સ્વજનેપરના સ્નેહાદિકનો ત્યાગ કરે, ધન અને ઘર ઉપરના મમતારૂપ વ્યસનને છેડી દે, સંસારનાં મળરૂપી સેવાળને સર્વથા ત્યાગ કરે, ભગવાન સંબંધી (ભગવતે કહી તે) ભાવદીક્ષા ગ્રહણ કરે, જ્ઞાનાદિક ગુણ સમૂહને સચય કરે, તે ગુણસમૂહથી આત્માને પૂર્ણ કરી, અને જ્યાં સુધીમાં અમે. તમારી પાસે રહેલા છીએ, ત્યાં સુધીમાં તમે સ્વાર્થને સાધનારા થાઓ-સ્વાર્થ સાધવામાં તત્પર થઈ જાઓ. "
ઉપમિતિ ભવપ્રપંચ કથા.
મુખપૃષ્ઠના વાક્યનું ભાષાંતર
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३० मा वर्षनी अनुक्रमणिकाः
વિષય.
૩૭.
.
૧૩૩
૧૩૪
છે
: "
ક "
!૨૩૭
૧. પધાત્મક લેખે. (ર૩)..
નવવર્ષ પ્રારંભે માંગળિક કાવ્ય (સંસ્કૃત) શુત (જુગાર) નિષેધક પદ. “( કવિ સાંકળચંદ.) ચારી નિષેધક પદ. પરસ્ત્રીગમન નિષેધક પદ. વેશ્યાગમન નિષેધક પદ.
૧૬૫ મદ્યપાન નિષેધક પદ.
૨૦૫ માંસ ભક્ષણ નિષેધક પદ
૩૦૩ શિકાર નિષેધક પદ. -
૩૦૪ સાધુને એકલા ન રહેવા વિષે. (- કુંવરજી ગોકળજી વેશ.) સત્ય જીવન. (દુલભજી વિ. ગુલાબચંદ મહેતા.).
૧૦૧ મેહ નિવારણ પદ. (વિનય વિજયજી.). મેહ નિવારણ પદ. (ચશે વિજયજી.)
અભિમાન પચ્ચીશી. (દુલભજી વિ. ગુલાબચંદ મહેતા) દિવાળી કપનું સ્તવન. (કવિ સાંકળચંદ) અધ્યાત્મિક પદે. (પ્રાચીન) જૈન શાસન ઉપવન. (પપટલાલ પુંજાભાઈ). દુનિયામાં રહેલી મતલબ. (પ્રાચીન.) ,
૨૭૧ પ્રેમલક્ષણા ભક્તિમય પદય. (પ્રાચીન.)
૨૭૨ , મેહમાયા સ્વરૂપ (પ્રાચીન.) અજિત જિન સ્તવન. (માનવિજયજી.)
*૩૩૫ સરસ્વતી મહિમા અષ્ટક. ( દુલભજી વિ. ગુલાબચંદ મહેતા) | F૩૩૬ અભણ અને પંડિત સ્ત્રીને સંવાદ (કવી, સાંકળચંદ ) શ્રાવક એગ્ય કરણીની સઝાય. (પ્રાચીન)
૩૭૧ ૨. અઢાર પા૫ સ્થાનકની સઝાય (૩) (મુનિ સ્પેરવિજયજી તથા તંત્રી) પર પરિવાદ.
(૧૬) મું. માયા મૃષાવાદ.
(૧૭) મું.
૧૪૧ મિથ્યાત્વ શલ્ય. (૧૮) મું. ૨૪૬ ૩. કથાનુયેાગના લેખ. (૭) સાતમા વ્રત ઉપર ધર્મરાજાની કથા
(ભાષાંતર). ૩૩ આઠમાં વત ઉપર સુરસેનની કથા.
૧૨૬
(૨૭૦
૩૫
''૫૪
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૪
નવમા વ્રત ઉપર કેશરીની કથા. દશમા વ્રત ઉપર સુમિત્ર મ`ત્રીની કથા, અગ્યારમા વ્રત ઉપર મિત્રાનદ મંત્રીની કથા. ખારમા વ્રત ઉપર સુમિત્રાની કથા. ચંદરાજાના રાસ ઉપરથી નીકળતા સાર. (તંત્રી. )
ભવ ઉદ્વેગાષ્ટકમ્.
લેક સંજ્ઞાત્યાગાષ્ટકમ્
www.kobatirth.org
શાસ્ત્રાષ્ટકમ્
પરિગ્રહાષ્ટકમ્
અનુભવાષ્ટકમ્
યેાગાષ્ટકમ્
નિયાગાષ્ટકમ્ પુજાષ્ટકમ્
( ૧૯ )
( ૨૦ )
( ૨૧ )
(૨૨)
( ૨૩ )
( ૨૪ )
(૨૫)
( ૨૬ )
'( ૨૦ )
૬૧-૯૩-૧૫૮-૨૫૪-૩૬૧.
ધાર્મિક લેખા. (૧૭).
જ્ઞાનસાર સૂત્ર વિવરણુ. ( મુનિ કપૂરવિજયજી તંત્રી તથા મૈક્તિક. )
તત્વદૃષ્ટિ અષ્ટકમ્ સર્વ સમૃદ્ધિ અષ્ટકમ્
કર્મ વિપાક ધ્યાનાકમ્
( ૨૮ )
( ૨૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુક્ત મુક્તાવળી. ( મુનિ કપૂરવિજયજી ).
,,
,
For Private And Personal Use Only
""
""
૧૨૯
૧૯૨
૨૯૮
૩૨૩
૩૮
७०
૧૦૩
૧૩૫
૧૬
૨૦૮
૨૪૦
૨૭૨
૩૦૫
સમ્યક્ત્વ રત્ન-એક અત્યાવશ્યક ગુણુ. (દુર્લભદાસ કાળીદાસ. ) સર્વિજ્ઞ સાધુ ચેગ્ય નિયમકુલકર્( મુનિ કપૂરવિજયજી. ) શ્રી પષણમાં અવશ્ય આદરવા ચેાગ્ય વિવેક. ( જિન મૂર્ત્તિના પ્રાચીનપણાની સિદ્ધિ ( મૂળ તથા ભાષાંતર ). પ્રશ્નાત્તર. ( તંત્રી. ),
""
રૂપર
શ્રાવક ચેાગ્ય દુઃખ હરણી કરણીનું કઇક સવિસ્તર મ્યાન. (મુ. ક. વિ. ) ૩૭૩ નૈતિક લેખા. (૧૬).
૩૩૭
३७७
૧૦૮
૧૫૩
) ૨૧૪
૩૧૫
७
કુશળ પ્રતિજ્ઞા કરીને કુશળતાથી પાળવા હિતવચન. ઉપશમ-સરળતા ગુણુજ સર્વ ગુણુમાં સારભૂત છે.
૯૯
८७
માન્ય મહાત્માઓનુ ચેાગ્ય સન્માન. ( અષ્ટમ સાજન્ય ), (મૈાક્તિક). ૭૫ શુ ખેલવું અને શું ન ખેલવું ? ( નેમચંદ ગીરધરલાલ ). સુજ્ઞ જનેએ સજ્જનતા આદરવા કરવે જોઈતા પ્રયત્ન. (મુ. ક. વિ.) ૧૪૭ જાવે તેવું લોા. (નેમચ’૪ ગીરધરલાલ ).
૧૪૨
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૫
૩૫૪
વિશ્વ વઘ થવાને લાયક કેમ બનાયે? (મુનિ કરવિજયજી.) ૧૭૩. ક્ષમાપણું. (ખામણું).
* ૧૭૪ ઘુત. ( શા. પિોપટલાલ પુંજાભાઈ)
૧૭૬ જેને કોમના હિતની ખાતર અગત્યની સૂચનાઓ મુક.વિ) ૨૧૭ સદાચાર અને ધર્મ. (ગુલાબચ મુળચંદે)
૨૨૯ સાર સુખદાયક સુભાષિત વચને. (મુનિ કપૂરવિજયજી). ૨૮૩ વચન ભંગ. (વકીલ નંદલાલ લલુભાઈ). સત્સંગ. (ગુલાબચંદ મુળચંદ છે. ..*
૩૨૦ સત્સંગ-સપ્તમ સૌજન્ય. (કાપડીયા મોતીચંદા ગીરધરલાલ) ૩૪-૩૮૨
બાળકોને માનસિક વિકાસ. (નેમચંદ ગીરધરલાલ) ૬. ઉપદેશાત્મક લેખે. (૪). . સારભૂત તત્ત્વ ઉપદેશ. (મુનિ કર્પરવિજયજી)
૧૪૬ છદ્મસ્થપણામાં મહાવીરને અપૂર્વ સમભાવ (કુંવજી આણંદજી) ૨૨૦ મુખ પૃષ્ઠના મહાન વાક્યનો અર્થ અને તેમાં રહેલું રહસ્ય (તત્રી) ૨૩૧
જૈન માર્ગદર્શક પ્રશ્નો અને તેના ઉત્તર :(.. ) તા ૨૭૮ ૭: આ ગેસેજક લેખે. (૧).
ભજન સમયે સાચવવાના નિયમ. (મચંદ ગીરધરલાલ) ૨૮૫ ૮. સાહિત્ય સંબંધી લેખે. (૪). * જૈન સાહિત્યમાં કર્મ સંબંધી ગ્રંથને વિસ્તાર (કુંવરજી આણંદજી) ૧૫
જૈન પંચાંગ બનાવવાની રીતિ છે (તત્રી.) ૧૨ ઉપમિતિ ભવ પ્રપંચા કથાની પ્રસ્તાવનાને અનુવાદ (ભાષાંતર) ૪૩
જૈનીઝમ. (જૈનધર્મ)–ભાષાંતર (નેમચંદ ગરધરલાલ.) ૧૭૬ ૯ સામાજિક લેખ. (૫).
જૈન સાહિત્ય સંમેલન (તંત્રી.) શ્રી પાંજરાપોળના કર્તા કારવતાઓનું કેન્ફરન્સ.
(3રતીલાલ નૈતિમલાલ ) ૨૬૫ શ્રી મુંબઈ જૈન મહિલા સમાજ,
૩૩૪ જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું નવમું અધિવેશન
૩૬૮ નવમી જેન વેતામ્બર કેન્ફરન્સ (રિપોર્ટ)
૩૯૩ ૧૦. તીર્થ સ્થળવર્ણન. (૧)..
એસીયા. ૧૧. પ્રકીર્ણ (૧૪). નવું વર્ષ,
(તબી.)
(તત્રી.)
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
૩૩૩
દીગરોને અસત્ય પાદપ્રવેશ. (તંત્રી)
૩૧ જૈન શાસન અને જૈન એડકેઈટ. (તંત્રી.) મુનિ કેવા હોય?
૧૦૦, સ્થાનકવાસી ભાઈઓને ચેતવણી. (તંત્રી.)
૨૨ બાળકોને મહાન ઉપમા.
૧૪૦ ધર્મના ફેલાવા અર્થે જેન પ્રજાએ કર જોઈતો પ્રયાસ. (કકલભાઈ ભુદરદાસ.)
૧૮૭ જીવદયા જ્ઞાન પ્રસારક ફંડ. (તંત્રી.) પુસ્તક પ્રસિદ્ધિને વાસ્તવિક ઉપયોગ, (જિજ્ઞાસુ ) ૨૩૪ હાલમાં ચાલતી લડાઈ અને તેને અંગે ઉપજતાં વિચારે. (તંત્રી.) ૨૩૫ આનું કારણ શું? (નંદલાલ લલુભાઈ.)
૨૬૫ સત્ય અને શોધક એ બે જૈન બાળકોને સંવાદ. (મુ. ક. વિ.) ૨૭૭ શ્રીમંત જેનેને એક જરૂરી અપીલ. (તંત્રી)
૩૦૧ રાક માટે હિંદુસ્તાનમાં ગુજરતું ઘાતકીપણું. ૧૨. સ્વીકાર અને અવલોકન. (૨).
તત્ત્વાધિગમ-આગમ પ્રકાશન કાર્ય. (તંત્રી) ૧૧૭–૧૫–૨૩ પર્યુષણ મહાપર્વ માહાભ્ય
૩૨૮ ૧૩. વર્તમાન સમાચાર. (૫). ભાઈશ્રી નાનાલાલ મગનલાલનું આગમન.
૧૪ ઉપાધ્યાય શ્રી વિરવિજયજીનું ભાવનગરમાં પધારવું.
૨૦૧ ભાવનગરમાં ઉપધાન–તન્નિમિત મહોત્સવ.
૩૩૦ કાનપુરમાં જીવ દયાની ફતેહ.
અંક ૪ મુખ પૃષ્ટ લગ્ન પ્રસંગે મહત્સવ.
૩૯૨ ૧૪. ખેદ કારક મૃત્યુની નોંધ. (૮). સ્વ. ભાઈ ચુનીલાલ જૂઠાભાઈ,
६८ સ્વ. સંઘવી મગનલાલ કુંવરજી સ્વ. શેઠ રતનજી વીરજી
૧૬૪–૨૦૩ સ્વ૦ માસ્તર લખુભાઈ ભાઈચંદ
અંક ૮ મુખ પૃષ્ઠ સ્વ. શેઠ કાળીદાસ ઉમાભાઈ સ્વ. ભાઈ ગીરધરલાલ જીવણ સ્વ. મુનિરાજશ્રી નવિજયજી
અંક ૯ મુખ પૃષ્ઠ સ્વ૦ ડા, કાળીદાસ ગોકળદાસ
અંક ૧૧ મુખ પૃષ્ઠ એકંદર નાના મોટા લેખ ૧૧૦.
૬૮
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जैन धर्म प्रकाशः
।
जो जजाः केयमविद्या ? कोऽयं मोहः ? कयमात्मवश्चनता ? केयमाः स्मरिकता ? येन यूयं गृध्यथ विषयेषु-। मुह्यथ कलत्रेषु । बुज्यथ धनंषु । स्निह्यथ स्वजनेषु । हृष्यथ यौवनेषु -तुष्पथ निजरूपेषु । पुष्यथ प्रियसङ्गतेषु । रुष्यथ हितोपदेशेषु । दुष्यथ गुणेषु निश्ध सन्मार्गात्सत्स्वप्यस्मादृशेषु सहायेषु । प्रीयथ सांसारिकमुखेषु । न पुनयूयसत्यस्यथा ज्ञान । मानुशीमयय-दर्शनं । नानुतिष्ठथ चारित्रं । नाचरथ तपन कुरुथ 'संयम न संपादयथ सन्दूतगुणसंचारनाजनमात्मानमिति । एवं च तिष्ठता यता लोन निरर्थ: कोऽयं मनुष्यनवः । निष्फनमस्मादृशंसमिधाने । निष्पयोजनो जता परिझानानिमानः । अकिञ्चित्करमिव जगवदर्शनासादनं । एवं स्वार्थभ्रंशः परमः वशिष्यते । स च नवतामझत्वमावतयति। न पुनश्चिरादपि, विषयादिषु संतापः), तन्न युक्तमेवमासितुं नवदृशां । अतो मुश्चत विषयप्रतिबन्धं । परिहरत स्वजन: स्नेहादिकं । विरहयत धननवनममत्वव्यसनं । परित्यजत निशेष सांसारिक मननांवालं । गृणीत नागवती चावदीक्षा । विधत्त संझानादिगुणगण संचयं । पूरयत तेनात्मानं । जबत स्वार्थसाधका यावत्सभिहिता लवतो वयं ।'
उपमिति भवमपंचा' कथा
-
पुस्त। 30 मुं.
क्षेत्र. सं. 18se:
13
सा.
नववर्ष प्रारंभे
महा मांगलिक काव्य. वंद्यास्तीर्थकृतः सुरेंद्रम हिताः पूजां विधायामला। सेव्याः सन्मुनयश्च पूज्यचरणाः श्राव्यं च जैनं वचः॥ सच्छीलं परिपालनीयमतुलं कार्य तपोनिर्मलं । ध्येया पंचनमस्कृतिश्च सततं भाव्याश्च सद्भावनाः॥
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
१
જૈનધમ પ્રકાશ,
અર્ધ-દેવેદ્રોએ પૂજેલા તીર્થંકરો નિર્મળ પૂજા કરવા પૂર્વક વાંઢવા ગ્ય છે, પૂજ્યપાદ મુનિ મહારાજાએ સેવવા લાયક છે, શ્રી જિનેન્ધનું વચન સાંભળવા યોગ્ય છે, શ્ડ શીલવ્રત અત્યંત પાળવા લાયક છે, નિર્મળ તપ કરવા લાયક છે, પચ નમસ્કાર ( નવકાર ) ધ્યાવા લાયક છે, તથા સદ્દભાવના નિર ંતર ભાવવા લાયક છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नवं वर्ष.
પરમ કૃપાળુ પરમાત્મા કે જેએક અનાથના નાથ, અશણુના શરણું, નિ કારણુ બધુ, ભક્તવત્સળ, દીનજનેાના આધાર, સર્વગુણુસ'પન્ન, સ દેષ રહિત, અનંત ચતુષ્ટયના લેક્તા, શુદ્ધ ઉપદેશના દાતા, વિશુદ્ધ માના ઉપદેશક, અનત જીવાના ઉદ્ધારક, પરમ દયાળુ, પરમ કૃપાળુ, પરમ શાંત, પરમ દાંત, પરમ નિઃસ્પૃહ, અપુનરાવર્ત્ત સ્થિતિને પામેલા અને સદેવેમાં અગ્રણી દેવાધિદેવ છે તેમને ત્રિવિધે ત્રિવિધે નમસ્કાર, પ્રણામ, વંદન કરીને હું ત્રીશમા વર્ષમાં પ્રવેશ કરૂ છું. હવે મારી લઘુ વય વ્યતિત થઇ ગઇ છે ને પ્રશ્ન વય પ્રાપ્ત થઇ છે; મારા અગીભૂત લેખોની સ્થિતિ જેનાવડે મારી વયની તુલના થઈ શકે છે તે તે પ્રાયે પ્રારંભથીજ બીજી અથવા ત્રીજી વયને ચેગ્યજ હતી અને છે. પરંતુ તે મહુત્તા · મારી ઉપર કૃપાળુ ગુરૂમહારાજને દયાળુ હાથ છે તેનીજ છે. મારા ઉત્પાદક ને પોષકાની ઉપર તેમની પરમ કૃપા છે. મનુષ્ય ગતિમાં વર્તતા ત્યારે જેવી હતી તેવીજ કૃપા અત્યારે પણુ વ છે તેને માટે ઘણા વિ શ્વસનીય આધારે। દષ્ટિગોચર થાય છે. હવે દિનપરદિન વયમાં વૃદ્ધિ થવાથી મારી જોખમદારી, જવાબદારી પણ વધતી જાય છે એમ હું સમજી શકું છું, પરમાત્માની કૃપાથી હુ મારી ફરજ સમજીને તેને ચેગ્ય પ્રવૃત્તિમાંજ પ્રવ માન થયેલ છુ' ને થનાર છુ.
ગતવમાં અનેક પ્રકારના આત્મિક લાભને મેળવી આપનારા અને પર્ માત્માની વાણીવડે વાસિત થયેલા લેખે આપવાવડે મારા આત્મા (અંગ) તે સુગષિત કરેલ છે. કુલ સખ્યાએ ૭૪ લેખો દાખલ થયેલા વાર્ષિક અનુક્રમ શિકામાં ગણુાવ્યા છે; પરંતુ તેની અંદર પાપસ્થાનકાની સઝાયેનું વિવેચન, જ્ઞાનસાર સૂત્ર વિવરણ, શ્રાવકના તેપરની કથા અને સૂક્તમુક્તાવળીમાં અવાંતર લેખે ૨૪ આવેલા ડેવાથી એક દર સંખ્યા ૯૪ ની થવા જાય છે. તેમાં પદ્ય લેખે ૧૬ દાખલ કરવામાં આવ્યા છે. તેમાંના ૯ લેખે તે પ્રસિદ્ધ કવિ સાકળચંદ ભાઈના છે કે જે અસર કરવાની માગતમાં બહુ શ્રેષ્ઠ ગણુાયેલા છે. નવા જમાના
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. નવું વર્ષ સંબંધીની તેમની કવિતાએ ઘણે ભાઈઓના દિલનું રંજન કર્યું છે. બીજાં બાળા અને બહેનોને હિતશિક્ષાના અને સ્ત્રીઓને હિતશિક્ષાના પદે પણ પૂરા અસર કારક છે. પાંચમી છઠ્ઠી ભાવનાને પદ્ય પણ સુંદર છે. મનપ્રબંધક ૫ ને પિંડપિંજર સંબંધી પદ્ય પણું વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવાં છે. પ્રારંભના અંકમાં મૂકેલ નૂતન વર્ષ સાથેનું અભણુને વિદ્વાનના સંવાદવાળું પદ પણ વાંચવા લાયક છે. પાના બીજા લેખક માવજી દામજી શાહ છે. તેમણે બે પદ્ય લેખ મોકલ્યા છે તે સંસ્કૃત કાવ્યના અનુવાદ રૂપ છે, અને એક પુસ્તક ભંડારને લગતે છે. બે પદ્ય લેખ પોપટલાલ ગોવિદજી સાંગાણને છે, એક ગેપાળજી કીરચંદ ને છે ને એક છેલે ગૃહસ્થના (માર્ગનુસારીના ૩૫ ગુણરૂપ) સામાન્ય ધર્મને લગતે મેતા દુર્લભજી ગુલાબચંદને છે.
પદ્ય લેખે ઉપરાંત ગદ્ય લેખે પ૮ પૈકી મોટી સંખ્યા તે મુનિરાજ શ્રી કપૂરવિજ્યજી મહારાજની છે. તેમણે અવાંતર ભેદ ન ગણીએ ત્યારે ૧૮ લેખ લખેલા છે. અવાંતર જુદા જુદા ગણીએ તે ૩૩ થાય છે. તેઓ સાહેબના લેખે પૈકી પ્રથમ સૂક્ત મુક્તાવળીના લેખમાં ચાર પુરૂષાર્થ પૈકી પ્રથમના ધર્મ પુરૂવાર્થમાંથી દેવ, ગુરૂ, ધર્મ, જ્ઞાન, મનુષ્ય જન્મ, સજજન, ગુણ ને ન્યાય સંબંધી પ્રારંભના ૮ વિષયે લઈને આઠ લેખે લખેલા છે. તે દરેક અસરકારક છે. જ્ઞાનસાર સૂત્ર વિવરણના લેખમાં ૧૫–૧૬-૧૭–૧૮ આ ચાર અષ્ટકનું વવરણ કરેલું છે. પાપસ્થાનકો દશમાથી પંદરમા સુધીની છ સઝા અર્થ સાથે લખેલી છે. જેની ઉપર કિંચિત્ વિવેચન તંત્રી તરફથી પણ લખાયેલ છે. આ શિવાય પ્રશમરતિ સંબંધી અપૂર્ણ લેખને આગળ ચલાવ્યું છે. તે માત્ર એક અંકમાં જ આપેલ છે. તે સિવાય જુદા જુદા વિષયને અને તેમણે લખેલા નાના મોટા ૧૪ લે છે. તેમાં ચાર લેખે વીશ સ્થાનકાદિ તપને લગતા છે. દરેક લેખના નામ લખવાની અહીં આવશ્યક્તા નથી, કારણ કે લેખકના નામ સાથે તે વાર્ષિક અનુક્રમણિકામાં જણાવેલા છે. આ અધ્યાત્મ રસિક મહાત્મા અપૂર્વ લેખે લખીને મારું અંગ શુભાવે છે, એટલું જ નહીં પરંતુ અનેક નું તે દ્વારા હિત કરે છે અને ભવ્ય જીને સન્માર્ગ સૂચવી પિતે ધારણ કરેલા સન્મત્ર નામને સાર્થક કરે છે.
એ મહાત્મા શિવાય બીજે નંબરે તંત્રીના લખેલા ૮ મોટા લે છે. બાકી વર્તમાન સમાચાર અથવા વર્તમાનચર્ચાને લગતા નાના મોટા ૧૭ લેખમાં પણ મોટે ભાગે તંત્રીને જ લખેલે છે. મેટા લેખે પૈકી ચંદરાજાના રાસ ઉપરથી નીકળતા સારને લેખ ૪ અંકમાં આપેલ છે. હવેથી એ લેખ બનતાં સુધી વધારે અંકમાં આપવા તેમની ઈચ્છા વતે છે, કારણ કે વાંચકોને મોટે ભાગ"
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ. તે લેખ પ્રતિ વિશિષ્ટ વાંચ્છા ધરાવતે જણાય છે. જેનાગમ પ્રકાશન સંબંધી ચાલુ થયેલા કાર્ય પરત્વે બે લેખ લખેલા છે. તેમાંના બીજા લેખમાં તે કાનુગ તાના હિતી અર્થનું અવલોકન પણ કરેલું છે. આ હકીકત ખાસ ધ્યાન આપપવા લાયક છે. જેન, તેની ટીકાઓ અને ભાષાંતરો અલપઝ અને અનધિકારી મનુષ્યના હાથે તૈયાર થવાથી ને છપાવાથી જેનશાસનને પારાવાર હાનિ થવાને પ્રબળ સંભવ છે. દરેક રાશ મુનિ મહારાજ તેમજ શ્રાવકે તે વિચાર ધરાવે છે, છતાં હાલની સ્થિતિ માં* નાત જેવી હોવાથી તે કાર્યને કોઈ અટકાવી શકતું નથી. અલ્પજ્ઞ અને જૈન સિદ્ધાંતના અનુભવ વિનાના પડિ. તમજે કે અર્થનો અનર્થ કરે છે તે અમે અમારા સદરહ લેખમાં બતાવેલું છે અને આગળ ઉપર હજુ પણ તત્વાર્થ વિગેરેના કરેલા હિંદી અનુવાદ ઉપરથી બતાવી આપવાના છીએ. તંત્રીને લખેલે તપચિંતવનને લેખ રાત્રિ પ્રતિકમણ કરનારા દરેક શ્રાવક ભાઈઓએ લક્ષપૂર્વક વાંચવા ગ્ય છે, અને સેપકમી કર્મવિચ્છેદના હેતુવાળો છેલ્લા અંકમાં આપલે લેખ આમેઝતિના ઈરછક ભ.
એ જરૂર લક્ષ આપવા ગ્ય છે. તે સિવાયના ત્રણ લેખે સંબંધી કાંઈ વિશેષ જણાવવા જેવું નથી.
તંત્રી શિવાય મૈક્તિકના લખેલા ત્રણ લેખે છે, તે દરેક ઘણુ લંબાણ છે. તીર્થયાત્રાના લેખમાં તીર્થયાત્રા સંબંધી કાલી બતાવેલી છે. મેવાડ માવડના કેટલાક તીર્થસ્થળેવાળે લેખ ક અંકમાં આપીને પૂર્ણ કરેલ છે, અને હૃદયદ્રાવક સંધ્યાવાળે લેખ એક અંકમાંજ આપેલ છે; પરંતુ તેણે ૧૩ પૃષ્ટ રેકેલા છે. એ ત્રણે લેખે ખાસ વાંચવા લાયક છે. તે સિવાય વાસુપૂજ્ય ચરિત્રમાંથી પ્રથમના છે તે ઉપરની પૃથક પૃથક છ કથાઓ ભાષાંતર કરીને આપવામાં આવી છે. આડમી કોન્ફરન્સના બંને પ્રમુખના બંને ભાષણે હિંદીમાં આપેલા છે. સુકૃત ભંડાર સંબંધી એક લેખ આપલે છે, તે ચાર લેખે લેખકના નામની અપેક્ષા વિનાના છે. ઉપરાંત બે લેખ મુનિરાજશ્રી ચંદનવિજયજીના અંગ્રેજી ભાષાથી મિશ્ર છે, એક લેખ મુનિરાજશ્રી રત્નવિજયજીને જગદ્ગુરૂ શ્રી હીરવિજયજી સંબંધી છે, એક લેખ માવજી દામજી શાહને અહિંસા દિગ્દર્શનના અનુવાદને છે તે અપૂર્ણ છે, એક લેખ નેમચંદ ગિરધરલાલને છે, એક લેખ કાળધર્મ પામી ગયેલા મુનિરાજશ્રી પુણ્યવિજયજીને લખેલે ત સ બધી છે, એક ઇટાલીથી આવેલા પત્રને લગતે લેખ એક વકીલે લખ્યું છે અને છેલ્લે લેખ બાઈ વાલી વીરચંદે વિધવાઓના હિત માટે લખેલે છે. એ રને પરચુરણ પરંભાર્યા લે છે એકંદર ૧પ ની સંખ્યામાં છે.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવું વર્ષ.
ઉપર જણાવ્યા સિવાયના ૧૭ લેખે વર્તમાન ચર્ચા અથવા વર્તમાન સમાચારને લગતા છે. તેમાં ૪– લેખ તે જીવદયાને લગતા છે, તે જીવદયા પ્રચારક ફંડના વહીવટ કર્તા ઝવેરી લલુભાઈ ગુલાબચંદને મોકલેલા પ્રસિદ્ધ કર્યા છે. ત્રણ લેખ કપડવંજમાં માંગલિક પ્રસંગ, ગેઘામાં દીક્ષા મહોત્સવ અને અમદાવાદમાં ઉજમણને મહત્સવ તેને લગતા છે તે ખાસ વાંચવા લાયક છે. બીજા નાના મોટા ચાલતા પ્રસંગને લગતા નેધ કરી રાખવા લાયક લેખે છે, જેમાં આબુ) તીર્થમાં દેરાસરની અંદર પગરખા પહેરીને નહીં જવા સંબંધી નામદાર સરકારે કરેલા ઠરાવની નકલ મુખ્ય છે. પ્રાંતે જોધપુરમાં મળેલા જૈનસાહિત્ય સંમેલનને લગતે તેની હીલચાલ જાહેર કરનારો લેખ છે. એ પ્રમાણે વર્તમાન સમાચારને લગતા ૧૭ લેખ સમાપ્ત થાય છે..
ગતવર્ષમાં ઉપર જણાવ્યા પ્રમાણેના ચિત્રવિચિત્ર પરંતુ જિનવાણીના રહસ્યને સૂચવનારા, જિનવાણીમાં રમણ કરાવનારા અને જિનાજ્ઞાને અવલંબીને તેની હદમાંજ રહીને લખાયેલા લેખો છે. કોઈ પણ લેખ અથવા તેનો વિભાગ કન નામ ધરાવનારા લેખકોએ અથવા તેવા નામવાળા માસિકેએ કે ન્યૂપેપરોએ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરે તેવા પ્રકારને લખવે કે દાખલ કરે નજ જોઈએ. જાહેર ખબરો પણ જેન નામ ધરાવીને સાંઢાના તેલ જેવી હિંસક અથવા અનંગ વિલાસ યાકુતિ જેવી કમાદક પૈસાના લેભથી દાખલ કરવી ન જોઈએ. આ સંબંધમાં બીજે પ્રસંગે તંત્રી તરફથી વધારે લખવામાં આવનાર હોવાથી અહીં વધારે સૂચવવાની આવશ્યકતા નથી. આટલી હકીક્ત પણ મારું અંગ શોભાવવાને માટે લેખ લખવા ઈચ્છનારા મારાપર ઉપકાર કરનારા હોઈને પિતાના આત્માને અને મારા અંગને ઘણુરૂપ થાય તેવા લેખ કે લેખાંશ ન લખે અને મારા અન્ય બંધુઓ પણ તે વાત ધ્યાનમાં રાખે તેને માટે સૂચવી છે.
હવે નવા શરૂ થયેલા વર્ષને માટે મારા પિષકે મને કેવા પ્રકારનું પિષણ આપવાના છે તે મારૂં ને તેમનું અંતઃકરણ એક હોવાથી હું જાણી શકું છું તેથી મારા વાંચક બંધુઓ પાસે પ્રદર્શિત કરું છું. પદ્યલેખક કવી તે સાત વ્યસન ઉપર અને બાકી રહેલી ભાવનાઓ ઉપર પા લખવાના છે. પ્રસંગોપાત ઉપદેશક અને વરાત્પાદક વિષય પરત્વે પણ પદ્ય આપશે. બીજા પદ્ય લેખકો સ્વસ્વઈરછાનુસાર લખે મોકલશે, તેમાંથી જે મહાવવાળા ધ્યાનમાં આવશે તેજ મારા અંગ તરીકે પ્રગટ થશે. ગદ્ય લેખકે પૈકી મુનિરાજ શ્રી કરવિજયજી તે પિતાની લેખિની શરૂજ રાખવાના છે. તેમના મુખ્ય વિષય પાપસ્થાનકની સઝા, ગાનાર મહિના આકે, પ્રશમરતિ અને સૂક્તમુક્તાવળી એ ચાર તે ચ લાજ છે, તે આગળ વૃદ્ધિ પામશે અને પ્રસંગે પાત બીજા લેખે પણ લખી
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ
મારા પર તે મારા વાંચનારા ઉપર અનુભૃ કરશે. તંત્રી તરફથી ખાસ લેખ તા ચદરાજાના રાસપથી નીકળતા સારના ચાલે છે. તે હુવે પછી બનતાં સુધી દરેક અંકમાં આપવામાં આવશે. ઉપરાંત પ્રસગને અનુસરતા, વિધિવિધાનને લગન, પુરતકેના અવલાકનવાળા, નહેર સસ્થામાને લગત, શાસ્ત્રીય વિષયના ગાધ કરાવનારા, નૈધ કરી રાખવા લાયક બનાવાને પ્રદર્શિત કરનારા તેમજ જિનાજ્ઞાથી વિરૂદ્ધ પ્રવૃત્તિ કરનારને અટકાવનારા લેખો લખવામાં આવશે. ઐક્તિક તરફથી સાજન્યને લગતા બાકી રહેલા લખેા તેમજ અન્ય ઉપયેગી લેખે લખવામાં આવશે. તેના લઘુબંધુ તરફથી ઇંગ્રેજી મુકામાંથી સાર ગ્રહણ કરીને લખાયેલા નવી જાતની પ્રસાદી ચખાડનારા પણું નીતિને પુષ્ટિ આપનારા, વ્યવહારને શુદ્ધ કરનારા અને અક્કલને ઉત્તેજિત કરનારા લેખે આપવામાં આવશે. વાસુ પૂજ્ય ચિત્ર માંહેની બાકી રહેલા છ વ્રત ઉપરની કથાએના ભાષાંતરે આપવામાં આવશે અને અન્ય વિજ્ઞાન લેખકે તેમજ સુજ્ઞ મુનિ મહારાજ પણ પાતાની લેખિનીતે અપૂર્વ આસ્વાદ ચખાડશે. આ પ્રમાણેના અલંકારાથી મારૂ અગ વિભૂષિત થશે.
ગત વર્ષમાં મહાન પ્રસગ જૈન સમુદાયને લગતા માત્ર એકજ ખનેલે છે, અને તે જોધપુરમાં મળેલુ જૈન સાહિત્ય સ ંમેલન છે. તેને લગતી ડૂકીકત થયેલા હરાવા સાથે આ અર્કમાંજ પ્રગટ થવાની હોવાથી તે વિષે અહીં વધારે લખવાની આવશ્યકતા નથી. આ સ ંમેલનમાં જો કે જોઇએ તેટલી સખ્યામાં વિદ્વાનાનુ-જૈનશૈલીને સમજે તેવા જૈવિદ્વાનનું એકત્ર મળવુ થયુ' નહેતુ, પરંતુ તેટલા ઉપરથી તેવા સમેલનની આવશ્યકતા એછી થતી નથી; તેની આવશ્યહતા તા જેવી જૈન કોન્ફરન્સ મળવાની આવશ્યકતા છે તેટલીજ છે. પછી સ`પની ખામી વિગેરે કારણેાને લઇને જોઇએ તેવી ઉન્નત સ્થિતિમાં ન મળે તે તેમાં મેળવનારની કે મળેલ જોવાની શુભેચ્છાવાળાની ખામી નથી.
ગતવર્ષ તેમજ પ્રસ્તુત વર્ષના સબંધમાં જરૂર પૂરતુ દિગ્દર્શન કરાવીને માંતે મારા ઉત્પાદક, પાષકે તેમજ સહાયકા, વાંચકે, ઉન્નતિ ઇચ્છકે અને જૈનશાસન ૬સીકે, જિનાજ્ઞાપાલકે, જૈતન્નતિકારકે એ સર્વને માટે પરમાત્માની કૃપા થવારૂપ આશિર્વચન ઉચ્ચારી, મારે માટે પણ તેમની કૃપાનીજ વાંચ્છા રાખી, તેને માટેજ પ્રાર્થના કરી, હું મારી ફ્જ અળવવા મારા પોષકને ચશ કીત્તિ અને આત્મોન્નતિ પ્રાપ્ત કરાવવા તેમજ મારા સહુાયકેાના દ્રવ્યને સફળ કરવા આગળ વધું છું. પરમાત્માની કૃપાથી મારે। માર્ગ અવિચ્છિન્ન નિાિ થાઆ.
તથાસ્તુ.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુક્તમુતાવળી.
सूक्तमुक्तावळी. कुशल प्रतिज्ञा करीने कुशळताथी पाळवा हितवचन.
શુભ અશુભ જિ કાંઈ, આ જે નિવાહ, રવિ પણ તસ જેવા, પોમ જાણે વહે કરી હિત નિવાહ, તાસને સત્ત આપે, મલિન તનુ પખાળે, સિંધમાં સુર આપે. ૨૧ પુરૂષ રણ મેટા, તે ગણીને ધરાએ; જિણ જિમ પડિવર્યું, તે ન છાંડે પરાએ; ગિરીશ વિષ ધર્યો છે, તે ન અદ્યાપિ નાખ્યોr ,
દુરગતિ નર લેખ, વિક્રમાદિત્ય રાખે. રર પ્રતિજ્ઞા ઘણા પ્રકારની હોય છે, તેમ ઘણી રીતે તે પ્રતિજ્ઞા કરવામાં આવે છે. કોઈ પણ કાર્ય મનથી, વચનથી કે કાયાથી કરવાની કબુલાત આપવી, સં. ક૯પ કરે, નિશ્ચય બાંધ એ તે કાર્ય સંબંધી પ્રતિજ્ઞા કરી કહેવાય છે. પ્રતિજ્ઞા કરી એટલે તે કાર્ય કરવુંજ. પછી જે શરતથી જેટલા સમયે (કાળ-મર્યાદાથી) જેવી રીતે કરવા કબુલ્યું હોય તેમ તે કાર્ય કરવું જ જોઈએ, અને એથી જ કોઈ પણ કાર્ય કરવાની કબુલાત આપ્યા પહેલાં આ કાર્ય કેવું છે ? કરવું શકય છે કે અશક્ય છે? વળી આસપાસના સ્થિતિ અંગે કેવા છે ? અનુકૂળ કે પ્રતિ ફળ? એ બધી વાત લક્ષમાં રાખવી જોઈએ. દીર્ઘદશી, વિચારશીલ અને શકય આરંજને કરનાર પિતાની આદરેલી પ્રતિજ્ઞા પૂરી કરી શકે છે, અને એથી પણ આગળ વધી શકે છે. તીર્થકર જેવા સમર્થ જ્ઞાની પુરૂના ચરિત્રમાં પ્રસ્તાવે કહેવામાં આવ્યું છે કે તેઓ “દવે, કવિ ” એટલે ડાહ્યા અને ડહાપણ ભરેલી પ્રતિજ્ઞા કરનારા હતા. તેઓ જેમ તેમ જેવી તેવી (પાછળથી પિતાને ઘણી કડી સ્થિતિમાં લાવી મૂકે એવી ગાંડી) પ્રતિજ્ઞા કરતા નહિ, અને ગ્રહણ કરેલી ( નિપુણતાથી દીર્ઘદશીપણે શકય જાણીને આદરેલી) પ્રતિજ્ઞાને ગમે તે. ટલો આભેગ આપીને પણ પૂર્ણ કરતા. ઉત્તમ પ્રતિજ્ઞા એવી હોવી જોઈએ. હાય તે મહા ભગીરથ પ્રતિજ્ઞા હોય કે અપ પ્રતિજ્ઞા હોય. ગમે તેવી શુભ પ્રતિજ્ઞાથી લગારે ડગ્યા વગર આદરેલી પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા પૂરતે પ્રયત્ન પ્રા. jત સુધી કર્યા કરે એ ઉત્તમ કટિવાળાનું લક્ષણ છે. મધ્ય કટિવાળા કંઇ પણ કાર્ય વિશેષ લાભવાળું જાણ કરવા પ્રતિજ્ઞા લે છે પણ ઉક્ત કાર્ય કરતાં આવી પડેલાં વિનેથી ડરી જઈ તે કાર્ય પડતું મૂકી દે છે. ત્યારે જે નિકૃષ્ટ કેટિના કાયર જ હોય છે તે તે ગમે તેવાં લાભકારક કાર્ય સંબંધી પ્રતિજ્ઞા
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મામ પ્રકાશ. કરતાં પહેલાં જ કંપી ઉઠે છે. આવા કાયર-નિર્બળ મનનાં માણસે કંઈ મહત્વની પ્રતિજ્ઞા કરવાને લાયકજ નથી. અન્યના આગ્રહથી કે દાક્ષિણ્યતાદિકથી કદાચ તે કંઈ શુભ કાર્ય કરવા પ્રતિજ્ઞા કરે છે તે તે બહુધા પૂરી કરી શકતા જ નથી. જો કે ગમે તે શુભ કાર્ય કરવા પ્રતિજ્ઞા કરીને તે પોતાને જ પાળવાની છે, પરંતુ ગ્રહણ કરાયેલી પ્રતિજ્ઞાનું વિરમણ ન થાય, કદાચ દેવગે વિસ્મરણ થયું તે તેનું સંસ્મરણ કરાવી શકાય એ આદિ અનેક શુભ હેતુથી પંચ સાક્ષક પ્રતિજ્ઞા કરવા-કરાવવાને વ્યવહાર પ્રચલિત છે. લેકિક પડ્યું મહત્વના કામ પંચ સાક્ષિક કરવાં પડે છે તે પછી તે કોત્તર શુભ કાર્યનું કહેવું જ શું? તેમાં તે “ ' અરિહંત, સિદ્ધ, સાધુ, “શાસનદેવતા અને પ્રતિજ્ઞા કરાવનાર આત્મા એ પંચ સાક્ષિક પ્રતિજ્ઞા કરવામાં આવે છે. અને પ્રતિજ્ઞા કરનાર ગુરૂને સાથે ગણતાં ષટ (છ) સાક્ષિક પ્રતિજ્ઞા થાય છે. શાસ્ત્ર વચનને માન આપી ઉકત સાક્ષિ પૂવક જે શુભ પ્રતિજ્ઞા કરવામાં આવે છે તે પાળવામાં ઘણી સરલતા થઈ જાય છે અને જે કઈ આપ ઈચ્છા થી કેવળ આત્મસાક્ષિકજ પ્રતિજ્ઞા કરે છે તેને જ્યારે કમંગે પ્રતિજ્ઞાથી ચૂકી જવાનો પ્રસંગ આવે છે ત્યારે તેને ઉદ્ધરનાર એટલે ચોગ્ય ટેકો આપી પાછે પ્રતિજ્ઞામાં જોડનાર કે સ્થિર કરનાર ભાગ્યે જ મળે છે. તેથી કઈક જ નીચે ગબડી પડે છે, એ દેષ વ્યવહાર માર્ગને અનાદર ( ઉપેક્ષા ) કરવાથી પ્રાપ્ત થાય છે. તેથી સુજ્ઞ જને વ્યવહાર માર્ગને અનાદર કરતા-કરાવતા કે અનુદતા નથી કેમકે એમ કરતાં તે વ્યવહારને લેપજ થઈ જાય અને એથી સર્વ–આજ્ઞાની પણ વિરાધના કરી કહેવાય, એમ હોવાથીજ જો કે સહુ આત્માઓ સત્તાએ સમાન છે તે પણું ગુરૂ શિષ્યાદિકનો તેમજ વ્રત પચ્ચખાણદિક લેવા દેવાને પણ વ્યવહાર પ્રવર્ત છે, અને એ રીતે વ્યવહાર ધર્મનું સરલ પણે સેવન કરતાં જ આત્મા અનુક્રમે અનાદિ વિષય વાસનાને તેમજ મિથ્યાત્વ કષાયાદિક દોષજાળને છેદી શુદ્ધ સ્ફટિક સમાન નિજ શુદ્ધ સ્વભાવને પ્રગટ કરી શકે છે. માટે ઠીક જ કહ્યું છે કે
મારગ અનુસારી ક્રિયા છે મતિહીન; કપટ ક્રિયા બળ જગ ઠો. સેમિ ભવજલ મીન.
(સમાધિ ત્ર) નિશ્ચય દષ્ટિ હૃદય ઘરજી, પાળે જે વ્યવહાર
પુન્યવંત તે પામશેજી, ભવ સમુદ્રને પાર. મનમેહન જિન જ!
એ આદિક પ્રમાણે નિર્દભ પણે શાસ્ત્ર વચનાનુસારે શુદ્ધ લક્ષ પૂર્વક શિષ્ટ જને કહે કે શ્રી તીર્થકર ગણધર પ્રમુખે આચરેલ અને પ્રરૂપેલે વ્યવહાર
તેમજ--
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂક્તમુકવાય.
માર્ગ સ્વહિત રૂપ સમજી નિઝામ બુદ્ધિથી સેવવા યોગ્ય છે એમ પૂરવાર કરે છે. આટલું પ્રસંગોપાત ઉપગી જાણીને કહી કરી મૂળ મુદ્દા ઉપર આવશું. પ્રતિજ્ઞા ગ્રહણ કરવાના સંબંધમાં નીતિશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે “ જે કાર્ય કરવું શક્ય ન હોય અથવા તે તે કરવા પૂરતું આ પારું વીર્ય ઉત્થાન કહે કે સામર્થ્ય પણ ન હોય તે તેને આરંભ જ ન કરવું એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે અને આ ભેલા કાર્યને યથાર્થ નિર્વાહ કરે એ બુદ્ધિનું બીજું લક્ષણ છે.” મતલબ કે સહુએ યથાશક્તિ-સ્વશક્તિ પવ્યા વગર સ્વસ્વ ઉચિત 'શુભ કાર્ય કરવાં જ જોઈએ. કોઈ પણ કાર્ય ગજા ઉપરાંત કરવાથી મૂળતાં ક્ષતિ ન આવે એટલા માટે ઉપકારી એવા જ્ઞાની પુરૂષે આપણને સાવચેતપણે હિતકાર્ય કરવા શિખામણ આપે છે કે-જે કાર્ય પરમાર્થ સમજીને.ગ્ય વિધિથી કરવામાં આવે છે તે આપણને પરિણામે રસદાયી અને લાભદાયી નીવડે છે. જે સજજને સ્વપ્રતિકામાં સુદ્રઢ રહે છે તેઓ મહાપુરૂષની પંક્તિમાં લેખાય છે. તેમની પ્રસંગે કટી પણ થાય છે. તે પ્રસંગે જ પોતાની અટલ ટેકની ખાત્રી થઈ શકે છે. ઉત્તમ કેટિને જ તે પિતાની પ્રતિજ્ઞામાં બહુજ અડગ રહે છે. ખરેખર એએ પ્રશંસવા ગ્ય જ છે.
આ પ્રસંગે કહેવું ઉચિત છે કે નીતિશાસ્ત્રમાં તેમજ ધર્મશાસ્ત્રમાં કુશળ. હોય છે તે ચિત પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં તથા તેનું કાળજીથી પાલન કરવામાં કુશળતા દાખવી શકે છે, અન્યથા ગ્રહણ કરેલી પ્રતિજ્ઞામાં ખલન થઈ જવાને ભય કાયમ રહે છે. પ્રતિજ્ઞા કરવામાં જેટલા પુરૂષાર્થની જરૂર છે તેથી અધિક પુરૂષાર્થની જરૂર પ્રતિજ્ઞાને કુશળતાથી પાળવામાં રહે છે. તેથી જે ભવ્યાભાઓ પિતાના પુરૂષાર્થને ઉપગ ઉપકારી-જ્ઞાની ગુર્નાદિકની હિતશિક્ષા અનુ. સારે કરવા તત્પર રહે છે તે સ્વ ઉચિત પ્રતિજ્ઞાને આદરી સુખે પાળી શકે છે. અને એમ કરીને અન્ય અનેક આત્માથી સજ્જનને ઉત્તમ દષ્ટાંતરૂપ પણું થઈ શકે છે. આપણે સહુકોઈને એવી સદ્દબુદ્ધિ અને એવું આત્મબળ પ્રાપ્ત થાઓ! છેવટે સત્ય (કુશળ) પ્રતિજ્ઞા કરીને તેને કુશળતાથી પાળનારા પુરૂષાથી 'સજ્જનેને આપણે પુનઃ પુનઃ નમસ્કાર !!! १० उपशम-सरळतागुणज सर्व गुणमां सारंचूत छे.
ઉપશમ હિતકારી, સર્વદા લેકમાંહી, ઉપશમ ધરે પ્રાણી, એ સમે સિંખ્ય નાંહી; તપ જપ સુર સેવા, સર્વ જે આદરે છે,
ઉપશમ વિણ જે તે વારિ મધ્યા કરે છે. ૨૩ ૫ સપમ ધરાને ધરનાર અને નિર્વહાર મહા સત્વશાળી સાવાહિક
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જનધર્મ પ્રકાશ.
ઉપશમ રસલીલા, જાસ ચિત્તે વિરાજી, કિમ નરભવ કેરી, ધિમાં તેહ રાજ ગજ મુનિવર જેહા, ધન્ય તે જ્ઞાન ગેહા,
તપ કરી કૃશ દેહા, શાંતિ પિયુષ મહા. ૨૪ “ત્રણા વાર સામર્શ' ઉપશમ પ્રધાનજ ચારિત્ર લખાયું છે. અથવા ઉપામ સાર છે પ્રવચને” જેનશાસનમાં ઉપશમ-નિષ્કષાયતાને જ પ્રધાન ગુણ તરીકે વખાણેલ છે તેથી એ ઉત્તમ ગુણની પ્રાપ્તિ કરવી, તેનું યત્નથી રક્ષણું કરવું, તેમજ તેની પુષ્ટિ કરવી અગત્યની છે. શ્રીમાન ઉપાધ્યાયજી સમતા શતકમાં કહે છે કે–
ક્ષમા સાર ચંદન રર, રિચા ચિત્ત પવિત્ત; દયા વેલ મંડપ તળે, હે લહે સુખ મિત્ત, દેત ખેદ વર્જિત ક્ષમા, ખેદ હિત સુખ રાજ;
તમે નહિં અચરજ કછું, કારણું સરિખે કાજ, ભાવાર્થહે ભવ્ય જનો ક્ષમા ( Tolerance) રૂપ શ્રેષ્ઠ ચંદન રસ તમારા પવિત્ર ચિત્તને સિંચે, તેમજ દયારૂપ મનહર લતામંડપ તળેજ રહે અને હે મિત્રો ! સ્વભાવિક શાન્તિને અનુભવે. જે ભવ્યામાં કંઈ પણ કચવાટ વિના સ્વકર્તવ્ય સમજી સહનશીલતા રાખે છે તે અખંડ સુખશાન્તિનો અદ્દભુત લાભ મેળવી શકે છે. તેમાં કંઈ આશ્ચર્ય નથી. કેમકે જે ઉત્તમ કારણનું યથાવિધ સેવન કરવામાં આવે છે તે તેથી ઉત્તમ કાર્યજ નિપજે છે.
કદાચ કોઈ અજ્ઞાન પ્રાણ આપણને ગાલે આપે કે એવીજ બીજી ઉમર પ્રાય ચેષ્ટા કરે છે તેથી લગારે ચિત્તને ખિન્ન થવા દેવું જોઈએ નહિ. એમ કરવાથી પિલે અજ્ઞાન પ્રાણી છેવટે થાકીને વિરમી જશે. જે એવા પ્રસંગે ક્ષમા–શાન્તિ રાખવાને બદલે આકળાશ અધીરજ વ્યાકુળતા કે ધાદિક કષાય રૂ૫ અશાન્તિ આદરવામાં આવે તે એથી પ્રથમ આપણુંજ બગડશે અને સામાને પણ કશો ફાયદો થવા પામશે નહિ. જ્ઞાની પુરૂષે તે ત્યાં સુધી કહે છે કે “ગાળ દે તેને આશિષ દઈએ.” એક અગ્નિરૂપ થાય ત્યારે બીજાએ જળરૂપ થવું જોઈએ. સમતા રૂપ જળના પ્રવાહથી ક્રોધામિ તરત શાન્ત થઈ જશે. પણ જે પ્રજવલિત થયેલા ક્રોધાગ્નિમાં અધિક ઇંધન હોમવામાં આવશે તે તેથી જેતજેતામાં હોટે ભડકો થશે અને તે કઈ રીતે શાન્ત થવાને બદલે અનેક જીવોને અપાર હનિ કરે એવું મહેસું રૂપ પકડશે. તેથીજ શાસ્ત્રકાર એ ક્રોધાશિને ઉપશમાવી દેવાને ઉપાય બતાવે છે કે
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'ક
બંન્નમુક્તાવળે. સમાવઃ જે વરૂ, દુર્બન ફ્રિ શાબ્રિતિ,
अतृणे पतितो वह्निः, स्वयमेवोपशाम्यति. " ભાવાર્થ—ક્ષમારૂપ સાચું અને બલવાનું સાધન આત્મરક્ષાર્થે જેની પાસે છે તેને ક્રોધી દુર્જન શું કરી શકે? કશું કરી શકે નહિ. તૃણદિક સહિત ખાલી ભૂમિ ઉપર પટેલે અમિ આપ આપજે બુઝાઈ જાય છે, તેને બુઝવવા માટે બીજી કશી જ મહેનત કરવી પડતી નથી. તેને કશી પુષ્ટી નહિ મળે વાથી તે સહેજે જ શાન્ત થઈ જાય છે. અને પ્રસંગે અભુત શાનિત-સંમત રેખવાથી સામા ધી પ્રાણીને પણ કવચિત્ ભારે પશ્ચાત્તાપ પ્રગટે છે, અને પોતે કરેલી મોટી કસૂરનો ખ્યાલ કરી વખતે શુભ માર્ગે ચઢી પણ જાય છે. આ રીતે સામા ક્રોધી જીવને પણ જે કવચિત્ લાભ થઈ શકે છે તે તેને પ્રસંગે ધીરજ-શાન્તિ-સહનશીલતા રાખવામાં આવે છે તેનું રૂડું પરિણામ જાણવું. આપણા એકાન્ત હિતને માટે જ્ઞાની પુરૂષે પિકારી પિકારીને કહે છે કે –
ખમિએ ને ખમાવિએ, સાહેલડી રે ! એ જિનશાસન રીત તેઓ એની મતલબ એવી છે કે આપણ છવસ્થ જીવેથી કંઈ ને કંઈ કસૂર થઈ જાય અને તેથી સામા કઈ જીવની ગમે તે કારણે લાગણી દુઃખાય તે આપણી ફરજ છે કે તે વાતને ખ્યાલ કરી પોતાથી થયેલી કસૂર કબુલ કરી લઈ, નમ્રતા દાખવી, મીઠા વચનથી પોતે કરેલી ભૂલ માટે માફી માગી લેવી અને ફરી એવી ભૂલ જાણીજોઇને નહિ કરું એમ કહી સામાનું મન શાન્ત કરવું એ આપણે સામાને ખામણાં ક્યાં કહેવાય–તેવીજ રીતે સામા કોઈએ એવીજ કોઈ કસૂર કરી આપણી લાગણી દુભાવી હથે, પછી તેને કરેલી કસૂરને ખ્યાલ આવવાથી તે આપણી પાસે ઉપર જણાવ્યા મુજબ માફી માગે ત્યારે બદલામાં આપણે પણ તેને માફી આપવી એ આ પણ કરે છે એમ કરવાથી આપણે પણ ગમ્યા કહેવાઈએ. એ રીતે કવચિત્ કર્મવેગે થયેલી કસૂર માટે અરસપરસ ખામણાં કરવાં એ જગ જયવંતા જિનશાસનની ખાસ રીત-મર્યાદા જ છે.
એ ઉત્તમ ખામણાં સફળ ત્યારેજ લેખાય છે કે જ્યારે નિખાલસ દિલથી નમ્રપણે પોતે કરેલી કસૂરની પશ્ચાત્તાપ પૂર્વક માફી માગી લહી ફરી તેવી કસૂરે નહિ કરવા પૂરતું લક્ષ રાખવામાં આવે છે. આમ કરવાથી વપર ઉભયને લાભ થાય છે. અરસપરસ ખામ કરતાં શાસ્ત્રમર્યાદ લક્ષમાં રાખી લેવું વર્થવાળાએ મોટી વયવાળા-વડીલને પ્રથમ ખમાવવું જોઈએ. લઘુ વયવાળાનું મન એમ કરવા સંકેચાતું હોય તે વડીલે લઘુ વયવાળાને પ્રપમ ખમાવવા લક્ષ રાખવું. એથી લઘુ વયવાળે શરમાઇને જલદી ખામી દેશે, જે સરલેપણે ખમે છે અને
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈનધર્મ પ્રકાશ,
૧
ખમાવે છે તે ઉભય ( ખમનાર અને ખમાવનાર) આરાધક કહ્યા છે. જે જાણી મધુને ખમતા કે પદ્માવતા નથી તેને જરાક કહ્યા નથી, સાથે માસ શ્નમાં કર કે ન કરે પણ આરાધક થવા ઈચ્છનારે પાતે તા જરૂર માન મૂકીને નિખાલસપણે સામાં જીવને ખમાવવુ જ જોઇએ. જે આ રીતે ખમાવતાં અમે છે ( માફી આપે છે-પેાતાના રાષ તજી દે છે ) તે આધક થઇ શકે છે. અને જે ખમતા નથી-રાષ રાખી રહે છે તે આરાધક થતા નથી. એથીજ સૂક્તિકારે ઠીક કહ્યુ છે કે ઉપશમ ગુગુ સેવનારનું સત્ર હિંતજ થાય છે. એ સમું ભીનુ શ્રેષ્ઠ સુખ નથી. એ ઉપશમ ગુણુ વગર જે કઇ તપ જપ પ્રમુખ કઠણ કરણી કરવામાં આવે છે તે સ નિષ્ફળ પ્રાય થાય છે, અને ઉપશમ ભાવપૂર્વક જે કંઈ ધર્મ કરણી કરવામાં આવે છે તે સઘળી પરમ હિતકારી થાય છે. જેણે ઉપશમ રસ ચાખ્યું છે તેને બીજા રાજઋદ્ધિ પ્રમુખનાં મુખ નિરસ લાગે છે, અને તેથીજ મંડેાટા ચક્રવતી પ્રમુખ વિશાળ બુદ્ધિવાળા પણુ પેાતાને પ્રાપ્ત થ ચેલાં રાજ્યાદિક સુખને તૃણવત્ તજી ઈ શમ સામ્રાજ્યને આપનારૂં ચારિત્ર 'ગીકાર કરી. તેને સેવે છે. જેમને પરમઉપશમભાવ પ્રગટે છે. તે ગજસુકુમાળ, મેતાયમુનિ અને ખધકમુનિની પેરે પ્રાણાન્ત કષ્ટ આવ્યે છતે પણ પરમ શાન્તિમાં ઝીલી રહે છે. તે દેહની કશી દરકાર નહિ કરતાં એક ઉત્કૃષ્ટ સમતાનેજ સાર લેખે છે. પરમ ક્ષમાવત શ્રી અરિહંતાદિકનાં પવિત્ર ચરિત્રને અનુસરી ઉત્તમ જનેએ નિળ જ્ઞાનષ્ટિથી ક્રોધાદિક દોષને દૂર કરી ઉપશમ પ્રમુખ ઉત્તમ ગુણુને અદર કરવા સદાય ઉજમાળ રહેવુ ઉચિત છે. ઇતિશ
૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जैन पंचांग बनाववानी रीति.
અમરી સભા તરફથી સુમારે ૨૫ વર્ષથી જૈન પંચાંગ દરેક ગ્રાહક વિગેરેને ભેટ દાખલ આપવા માટે છપાવવામાં આવે છે. શાંત મુત્તિ ગુરૂ મહારાજ શ્રી ચિદજી મહારાજે તેને માટે જે શૈલી ખતાવેલી છે તે અનુસારે જ આજ સુધી તે બનાવવામાં આવે છે. પન્યાસજી શ્રીગભીરવિજયજી મહારાજ કે જેએ નૈતિષના વિષયમાં સારૂં જ્ઞાન ધરાવતા હતા તેમણે પણ તેજ રીતિ સ્વીકારી હતી અને પ્રાથે તપગચ્છી દરેક સાધુ સારી તેજ પચાંગને પ્રમાણભૂત માની તે પ્રમાણે તિથિ પૌર્દિક સ્વીકારતા આવ્યા છે. તેમજ બનતાં સુધી અમારા તરફથી દરેક મુનિરાજ વિગેરેને ભેટ પણ મેકલવામાં આવે છે,
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન પંચાંગ બનાવવાની રીતિ. હાલમાં તેની ખરી શૈલી સમજ્યા વિના કાર્તકી ને ચેત્રી જૈન પંચાંગને નામે પંચ બનવા માંડ્યા છે, ને તેથી તિથિ પવદિકમાં બહુ ગોટાળે થવા લાગે છે. તે સાથે એક નવા પંડિતે પણ તે સંબંધી પિતાની કલપનાથી ગોટાળે વળાવ્યું છે. એવા વખતમાં તેની ખરી શૈલી કે જે અમને ગુરૂ ગમથી પ્રાપ્ત થયેલી છે તે આ નીચે પ્રકટ કરવામાં આવી છે, તેથી નવા પંચાંગ બનાવનારે અનુસાર પંચાંગ બનાવવા કે જેથી એક ગચ્છમાં-એક સમુદાયમાં તિથિ પાદિકને ભેદ થાય નહીં. આ કાંઈ અમારી બુદ્ધિનું પરિણામ નથી, ગુરૂ મહારાજે પરંપરાનું સાર બતાવેલી શૈલી છે. તેથી તેનું અનુકરણ કરવામાં કોઈને હીનતા કે લઘુતા પ્રાપ્ત થાય તેમ નથી.
ગામે પંચાંગ બનાવવામાં પ્રથમ જોધપુરી શ્રીધર શીવલાલનું ચંડુ પંચાંગ કે જે ચુકી છે તેમાં બતાવેલ તિથિઓની વધઘટ પ્રમાણભૂત ગણી તે અનુસારે પંચાંગ બનાવીએ છીએ. ગુરૂ મહારાજે પણ તે પંચાંગ માન્ય કરવા કહેલું છે.
જૈન શાસ્ત્રમાં ઉદયગત તિથિ માનવાની કહી છે તે બરાબર છે, પરંતુ તિથિઓ બારે પાળવાની આવશ્યકતા હોવાથી ઉદયાત તિથિમાં પણ જો બીજ, પાંચમ, આઠમ, અગ્યારશ, ચાદશ, પુર્ણિમા કે અમાવાસ્યાને ક્ષય હોય તે તે તે તિથિ પાળવાને માટે ક્ષયગત તિથિને તેની પાછળની તિથિને સ્થાને સ્થાન આપવું, ને પાછળની ન પાળવાની તિથિનો ક્ષય માનો. અને જે બાર તિથિ પૈકી કોઈ તિથિની વૃદ્ધિ હોય તે તે બે પૈકી બીજી તિથિને પાળવાની તિથિનું સ્થાન આપી પ્રથમની તિથિને નહીં પાળવાની પાછલી તિથિના દ્વિત્વનું સ્થાન આપવું. આમ કરવાથી ઉદયગત તિથિ માનવાની હકીક્ત મટી જતી નથી. ફક્ત પાળવાની બાર તિથિઓ કાયમ રાખવા માટે તેમ કરવામાં આવે છે. શ્રી ઉમાસ્વાતિ વાચક મહારાજનું એ પ્રમાણે કરવાનું વચન છે.
મહીનાઓમાં પણ તેજ પ્રમાણે પ્રવૃત્તિ રાખવાની કહેલી છે. એટલે કે શ્રાવણ બે હોય તે બીજા શ્રાવણમાં પર્યુષણ બેસે ને ભાદરવા સુદ ૪ થે સંવછરી આવે અને ભાદરવા બે હોય તે ખાસ સંવછરી પર્વ ભાદ્રપદ માસમાં રાખવાનું હોવાથી પહેલા (અધિક ) ભાદરવામાં પર્યુષણ બેસે ને બીજા-ખરા ભાદ્રપદમાં સંવછરી પર્વ આવે. તે જ પ્રમાણે કાર્તિક, ફાગુન ને અશાડ જે બે હેય તે ચોમાસા પર્વ બીજા કાર્તિક, ફાગુન ને અશાડમાં આવે. માસી ચંદશે અQાઈ પૂર્ણ થતી હોવાથી તેની અગાઉના સાત દિવસ લઈને તેના પ્રારંમને દિવસે અઠ્ઠાઈ બેસે એમ સમજવું. અને પુર્ણિમા સહિત નવ દિવસે પાળવા,
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નધર્મ પ્રકાશ.
પર્યુષણને અંગે સંવછરી, અડ્રાઈધર ને પંદરનું ધર એકવાર જ આવે છે. ન મહિનાનું ધર પંદરના ધર અગાઉ બરાબર પંદર દિવસે એટલે પંદરના પરના વારથી પાછળને વા૨નું છે ને દઢ માસનું ધર મહીનાના પરથી બરાબર પંદર દિવસ અગાઉ તે કરતાં પાછલા વારે આવે છે. આ પ્રમાણ ધર સંબંધી સમજણ છે. તેમાં દેઢ માસના પરથી (તે દિવસ સુધી બરાબર ૪પ દિવસે સંવછરી આવવી જોઈએ.
નક્ષત્રમાં દનિયુ નક્ષત્ર એક રેહિણી જ તે નક્ષત્ર સંબંધી તપ કરવામાં આવતા હોવાથી લખવામાં આવે છે. તેમાં ફકત કઈ બે તિથિ કે વારે તે નક્ષત્ર હોય તે બીજા દિવસે ને બીજા વારે પાળવાનું સમજી તે તિથિ ને વારે રોહિણી નક્ષત્ર લખવું.
પંદરીઆ નક્ષત્ર પિકી કેરી ખાવાનો ત્યાગ કરવાનું હોવાથી માત્ર આદ્રા નક્ષત્ર કયારે બેસે છે તેજ લખવામાં આવે છે. તેને માટે પંચાંગમાં જેઠ કે અશાડ માસમાં ઢિ વિ અથવા ગાડ્રા વે એવું જે દિવસે લખ્યું હોય તે દિવસે તે નક્ષત્ર બેસે છે એમ જાણવું.
ઉપર જણાવેલી તિથિ સંબંધી રામજ શીયળ પાળવામાં, લીલેવરી ન ખાવામાં વિગેરે નિયમ માં તેમજ ઉપવાસાદિ તપ કરવામાં એક સરખી પ્રવૃત્તિ રહેવા માટે તેમજ તિથિઓ બાર કરતાં ઓછી કે વત્તી પાળવાનું ન બનવા માટે મુકરર કરવામાં આવેલી છે. બાકી પ્રતિષ્ટા દીક્ષા વિગેરેના મુદ્દત્તાંદિમાં તે અરાલ પંચાંગમાં લખેલી તિથિઓજ લેવામાં આવે છે ને તે પરજ આધાર ખવામાં આવે છે.
જોધપુરી પંચાંગમાં દિનમાન ઘડીપળમાં લખેલ હોય છે તેથી સૂર્યોદય ને સૂર્યાસ્તને વખત લખવા માટે મુંબઈના ચિત્રી પંચાંગ છપાય છે તેને આશ્રય લેવું પડે છે. પરંતુ તે વખત ચોકસજ છે એમ ખાત્રી આપી શકાતી નથી. માત્ર દિગ્ગદર્શન માટે ઉપયોગી થાય તેમ છે. મુહર્તાદિ જાળવવાને પ્રસગે તે સૂર્યોદય થાય તે બરાબર દૃષ્ટિએ જોઈને તે ઉપરાંત ઘડી પળ હોય તે લેવા જોઈએ.
આટલી સમજ પંચાંગ બનાવવાની સર્વને સગવડ થાય તેટલા માટે પ્રકટ કરવામાં આવી છે. આશા છે કે ગુજ્ઞ પુરૂ તેને એગ્ય ઉપયોગ કરશે અને એકત્રતા જાળવશે.
ઈત્યલમ
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન સાહિત્યમાં કર્મ સંબંધી પ્રથા વિરતાર जैन साहित्यमां कर्म संबंधी ग्रंथोनो
વિસ્તાર.* ઘણા વખતથી હદયમાં એવી ઈચ્છા રહ્યા કરતી હતી કે જેને સાહિત્યના ધને માટે, શુદ્ધિને માટે, વૃદ્ધિને માટે, ઉત્તેજનને માટે, નિવારણ માટે તેમજ સંસ્કરણને માટે સંમેલનના રૂપમાં જેન વર્ગના વિદ્વાન અથવા વિદ્યા વિલાસી ગણાતા શ્રાવકવર્ગે એકત્ર મળવાની જરૂર છે. અને તે પ્રસંગે સ્થાન એવું રાખવું જોઈએ કે જ્યાં વિદ્વાન મુનિ મહારાજને સમુદાય પણ હેય. આ ઈચ્છાને અનેક સુજ્ઞ બંધુઓ તરફથી તે વિચારને પુષ્ટિ આપવા રૂપ અથવા સંમતિ દર્શાવવા રૂપ જળસિંચન થતું હતું અને તેથી તે ઈચ્છારૂપી વૃક્ષ વૃદ્ધિ પામ્યા કરતું હતું. એવા સમયમાં સેજતમાં એવું સંમેલન કરવાના ખબર મળતાં આનંદ ઉત્પન્ન થયે અને બની શકે તે થોડો પણ તેમાં ભાગ લેવા ઇચછા થઈ.
આ પ્રસંગે જણાવવાની આવશ્યકતા છે કે આધુનિક જૈન વર્ગ વ્યવહારિક કેળવણમાં પણ જોઈએ તે આગળ વધેલો નથી અને ધાર્મિક શાસ્ત્રોને અભ્યાસ કરીને તેના વિદ્વાન અથવા સાક્ષર કહેવાય તેવા શ્રાવક વર્ગમાં તે બહુ અ૮૫ છે અથવા બીલકુલ નથી એમ કહીએ તો પણ ચાલી શકે તેમ છે. મુનિ વર્ગમાંથી જે કે એના વિદ્વાનોની સંખ્યા ઉપલબ્ધ થાય તેમ છે; પરંતુ તે બધા કોઈ કારણને પામીને એકત્ર થાય અને જૈન સાહિત્યને માટે જરૂરના વિચારે કરે એ વખત તરતમાં પ્રાપ્ત થાય એ સંભવ જણાય છે. એટલે એવા વિદ્વાન મુનિ મહારાજની એકત્રતા થાય ત્યાંસુધી બેસી રહેવા કરતાં એ દિશામાં કોઈ પણ પ્રયત્ન કરે એ યોગ્ય છે એમ જણાય છે, અને તેને માટે વિદ્વાન કે સાક્ષર હૈ કિંવા ન પણ વિદ્યાવિલાસી હોય, જેન શાસ્ત્રો પર અંતઃકરણને પ્રેમ અને તેને ઓછા વત્તા પણ અભ્યાસી હોય, વધારે અભ્યાસ કરવાની ઉત્કંઠાવાળા હોય તેઓ એકત્ર મળે અને જૈન સાહિત્યના સંબંધમાં પર્યાલોચના કરે એ આવશ્યક અને ઉપયુક્ત લાગે છે. આ
- સાહિત્ય શબ્દ સંસ્કૃતમાં કાવ્યાદિના ગ્રથ માટે વાપરવામાં આવે છે, પરંતુ આ સંમેલનને જૈન સાહિત્ય સંમેલન કહેવામાં આવ્યું છે તેમાં જૈન સાહિત્ય શબ્દ જૈન ધર્મના તમામ પ્રકારના શાસેનો સમાવેશ કરવામાં આવ્યું
• જોધપુરમાં મળેલા જૈન સાહિત્ય સંમેલનમાં અમારી સભાના પ્રમુખ કુંવરજી આ દજીએ મેલ લેખ,
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬
જૈનધર્મ પ્રકાશ.
છે. સિદ્ધાંત, પાંચગી, ગ્ર ંથા, પ્રકરણે, કાવ્યે, ચરિત્ર, વ્યાકરણા, કેપે, ન્યાયના ગુથ, અન્યઅન્ય વિષયેાના ગ્રંથે, બાળવયેધ, બાએ, ગુજરાતી મારવાડી કે હિંદી ભાષામાં લખેલી વાર્તાએ, રાસે અને ખીજા નાના મેટા ભાષામાં લખેલા પદ્યાત્મક સ્તવન સઝાય પત્ર દિએ સર્વને જૈન સાહિત્યની અંદર સમાવેશ કરવામાં આવ્યું છે.
જૈન સાહિત્યને અગે શું શું કરવા ગ્ય છે તે પણ અત્ર બતાવવાની આવશ્યકતા જણાય છે.
૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ લખેલા પુસ્તકાના દરેક ભંડારા જાહેરમાં લાવવા,
મ
એવા ભડાના વિનાશ થતા અટકાવવે.
3
દરેક ભડારાની એક સરખી ટીપ તૈયાર કરાવવી.
૪ દરેક જાતિના ગ્રંથે કે શાસ્ત્ર કયાં કયાં છે ? કેવી સ્થિતિમાં છે ? તે જા ણવા માટે જૈનગ્રંથાવળી જેવી ગ્રંથાવળી છપાવીને પ્રસિદ્ધ કરવી. પરસ્પરના વિશ્વાસથી દરેક ગ્રંથેના લાભ કેઇ પણ સુજ્ઞ વ્યક્તિ લઈ શકે તેવા નિયમા કરવા.
દ
જે જે ગ્રંથ છપાય તે જેમ બને તેમ વિશુદ્ધ છપાય તેવી પ્રેરણા, વ્યવસ્થા, ગેત્રણ કરવી.
७ અશુદ્ધ અથવા વિપરીત છપાતા થૈને અટકાવવા અથવા છપાયા બાદ પશુ તેને તેવા રૂપમાં જાહેર કરવા.
નવા છપાતા ને છપાયેલા ગ્રંથેવિગેરેનુ સમાલોચન કરી તેને તેના ખરા સ્વરૂપમાં જાહેરમાં મૂકે તેવુ... એક મડળ સ્થાપવુ.
૯ છપાયેલા ને છપાતા દરેક ગ્રંથ લભ્ય થાય તેવી સારી લાઇબ્રેરીએ સ્થ પાવાની યેાજના કરવી.
સ્વબુદ્ધિથી નવા લખાઇને છપાતા લેખે વિગેરેની ઉપર કાઇ ણુ પ્રકારને અકુશ મૂકવે કે જેથી શાસ્ત્ર વિરૂદ્ધ લેખ પ્રકટ ન થાય. ૧૧ જૈતસમુદાયની અંદર પરસ્પર વિરૈધ ઉત્પન્ન કરે તેવા લેખે વિગેરે ન
લખાવા માટે અકુશ મૂકવા પ્રયત્ન કરવે.
૧૦
ઇત્યાદિ અનેક મળતા સંબધી વિચાર આવા સાહિઁત્ય સમેલને એકત્ર મળીને કરવાના છે અને તે સબધી હરાવા પણ કરવાના છે. આ તમામ બાબ તેમાં પ્રથમ સપવૃદ્ધિની આવશ્યકતા છે અને પરસ્પરના સત્કાર્ય તરફ મિષ્ટ દૃષ્ટિની જર્ છે. જ્યાં સુધી આપણામાંથી ઇાં દૂર થશે નહીં ત્યાં સુધી આ પણે કોઇ પણ્ કાર્યોમાં પૂર્યું તેહમદ થવાના નથી.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને સાહિત્યમાં દમ સંબંધી પ્રથાને વિસ્તાર.
છે. ઉપર જણાવેલાં દરેક કાર્યમાં સર્વ કાર્ય કરતાં અગ્ર કર્થ અપશુપૂર્વ પુરૂ આપી ગયેલા છે તે વારસે સંભાળી શખવાનું છે. આપણું લખેલાં પુસ્ત
ના ભંડારે કે જે વિદ્વાન મનુષ્યોને ભેગડતા નથી અને બેઇકી કે તેઇકી. જીને ભેગ પડે છે, શરદીમાં તરબોળ થઈ વિનાશ પામી જાય છે, તેના નિવારણની અત્યંત આવશ્યકતા છે. એ આપણે અમૂલ્ય વાંસે છે. એની કિમત કોઈ પ્રકારે આંકી શકાય તેમ નથી. તેથી આપણે સુપુત્ર થઈને વડીલની લતમાં વૃદ્ધિ કરીએ એવા થવું. તે દંર રહ્યું છે પણ જે આપી ગયેલ છે, તેમાંથી ઘણું તે વિનાશ પામી ગયું છે તેમાંથી જે કાંઈ. જીજ બચેલું છે તેનું રક્ષણ કરવાની જરૂર છે, અત્યંત જરૂર છે. જે એમાંથી વિશ પવાનું હજુ પણ શરૂ રહેશે તો પછી કાળાંતરે આપણે શ્રીમંત ગઈએ છીએ તે દરિદ્રીની ઉપમાને પાત્ર બનશે અને સુપુત્ર કે પુત્રી કહેવાવાને બદલે કપુત્ર કહેવ શું
! જેઓને આ વસ્તુની કિંમત નથી અથવા જેઓ તેનું રક્ષણ કેમ થાય તે સમજતા નથી તેની દયા ખાઈને તેને સીધે રસ્તે લાવવાની આપણી ફરજ છે આ બાબતમાં વધારે ન લખતાં તે હકીક્ત સુના લક્ષમાં લાવવા જેટલું જ કરીને હવે હું મારા મૂળ વિષય ઉપર આવું છું.
સંમેલન ત૨ફથી જૈન સાહિત્યને અંગે કોઈ પણ વિષય લંપર લેખ લખી મોકલવાનું નિમંત્રણ મળ્યું તે વખતે વિચાર કરતાં સર્વત્ર કમનું જ ચિત્ર દષ્ટિ ગેચર થતાં તેને અંગે જેન સાહિત્યમાં કયા કયા ગ્રંથે છે અને તેમાં શું શું વિષય દાખલ કરેલ છે તે સંબંધી આજ સુધી મારા જાણવામાં જે કાંઈ આવેલ છે તે લખી મોકલવા ઇરછા થઈ અને તે ઉપરથી મથાળે લખેલા નામને એક
કે લેખ લખી મોકલવાનું મેં સ્વીકાર્યું. સદરહુ લેખ લખતાં' પ્રારંભમાં પ્રસં: મને અનુસરતું કાંઈક પ્રબળ ઈચછાના વેગને આધીન થઈને લખ્યું છે. હવે મારે લખવાના લેખની શરૂઆત કરવા ધારું છું.
- જૈન દર્શન એ છએ દર્શનમાં મુખ્ય દર્શન છે. એ દર્શન સર્વ પ્રણિત છે. એને સિદ્ધાંત પરસ્પર વિરોધ વિનાના અને સ્યાદ્વાદ શૈલીથી લખાયેલા છે. જેના દર્શનમાં પૂર્વે અનેક વિદ્વાન આચાર્યો થઈ ગયાં છે અને તેમણે સંખ્યા બંધ પ્રથે લખેલા છે. કાળના ક્રમથી દબાઈ ચંપાઈને તેને 'ધ મેટે ભાગ તે વિનાશ પામી ગયું છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાના ૧૪૪૪ વ્ર, શ્રીમજાતિ વાચકના પ૦૦ ગ્રંથે, કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના'વા દેડશ્લોક પ્રમાણે ગ્રંથે અને છેલા છેલા થયેલા શ્રી યશોવિજ્યજી ઉપાધ્યાયના કરેલા ન્યાસને ૧૦૦ પ્રશે, રહસ્ય શબ્દાંતિ ૧૦૦ એથે અને અન્ય ગ્રંથે આ શિવમ
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનધર્મ પ્રકાશ
બીજા સંખ્યા બંધ આચાર્યોના રચેલા સંખ્યાબંધ ગ્રંથે, તેમાંથી અત્યારે ઘણે જ છેડે ભાગ દષ્ટિ ગેચર થાય છે, ઘણા વિભાગ વિનાશ પામી ગયું છે, પરંતુ જેટલો રહ્યો છે તેટલે પણ આધુનિક સમયને મનુષ્યને માટે ઘણે છે. તેટલાને સંપૂર્ણ તે શું પણ તેમાંના એક વિષય પરત્વેના ગ્રંથને પણ પૂર્ણ અભ્યાસ
મુશ્કેલ છે. જિંદગી ટૂંકી અને અભ્યાસ કરાવનારના સંગની ખામી એ પણ એના પ્રબળ કારણે છે. - જૈન દર્શનના થે ચાર અનુગમાં બેહેંચાયેલા છે. દિવ્યાનુગ, ગણિત નુયોગ, ધર્મકથાનુગ ને ચરણકરગાનુજોગ. કર્મ સંબંધી ગ્રાનો સમાવેશ દ્રવ્યાનુયેગમાં થઈ શકે છે. જો કે તેમાં પ્રસંગે પ્રસંગે ગણિતાનુગની પણ ઘણી જરૂર પડે છે. સખાતા, અસંખ્યાતા ને અનંતાનું વરૂપ કર્મથને અભ્યાસીને જાણવું જ જોઈએ છીએ. તેમજ પલ્યોપમ સાગરેપમાદિ જેન કાળમાં સ માવેશ છતાં તેને માટે પણ ગણિતની જરૂર પડે છે તે વિષયને કર્મગ્રંથની અંદર સમાવેશ કરવામાં આવ્યું છે. ચારે અનુયોગ તદન છુટા તે પછી જ શકતા નથી, કારણ કે ચરકરણનુગમાં જોડવા માટે જ કર્મ ગ્રંથના પરિસાનની. જરૂર હોવાથી પ્રસંગે તેને પણ સમાવેશ થાય છે. જુદી જુદી કર્મપ્રકૃતિના ઉવાગત ફળને ભેગવનારાના દષ્ટાતિ તેની સિદ્ધિમાં બહુજ ઉપયોગી થઈ પડે છે, તેથી પ્રસંગે તેની પણ આવશ્યક્તા છે.
દ્રવ્યાનુગમાં પડ દ્રવ્યના સ્વરૂપનો સમાવેશ છે. કર્મગ્રંથની અંદર છ દ્રવ્ય પકીના મુખ્ય બે વ્ય-જીવ અને પુગળનું સ્વરૂપ વર્ણવેલું છે. બાકીના ' ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય ને કાળ એ ચાર દ્રવ્યનું વરૂપ પણું ઘણું ઓછું છે. તેના રવરૂપને વિશેષ વિસ્તાર નથી. કારણ કે તેમાં પ્રાય ફેરફાર થતું નથી. જીવ અને પુદ્ગળ એ દ્રવ્ય તે બંને ઉથલપાથલાળ ને મેટી ઉથલપાથલ કરનારા હોવાથી તેના સ્વરૂપને વિસ્તાર બહાળે છે. તે બને છે અચિંત્ય શક્તિવાળા છે.
પુદગલ દ્રવ્યની વણા આઠ પ્રકારની છે. તે આ પ્રકારનો ઉપયોગ કર્મ ગ્રંથમાં જરૂર છે. પાંચ શરીર આશ્રી પાંચ વગગા, ભાષા વર્ગના, શ્વાસોશ્વાસ વર્ગ ને મને વળણા એ આઠ પ્રકારની વર્ગગાઓ છે. એ બધાનો નામ કર્મની અંદર સમાવેશ થઈ શકે છે. અહીં મુખ્યતા કામણ વર્ગણાની છે. વણાઓનું સ્વરૂપ કર્મ સંબધી ગ્રંથેની અંદર બહુ સારી રીતે વિસ્તારથી આપવામાં આવેલું છે. - જીવના ભેદ અને કર્મને લઈને થતું તેનું વિચિત્ર સ્વરૂપ તેજ કર્મ સબંધી માં ચિલું છે, જીવ ને કર્મ એ બંને અનાદિ સંબંધવાળા છે, તેમને
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
י,
જૈન સાહિત્યમાં ક્રમ સાધી મયા વિસ્તાર.
વ
મેળાપ ક્ષીર નીરની જેવા, અગ્નિ ને લેપિડની જેવા તેમજ કવચિત્ દુધ ને શર્કરાં જેવા છે. જીવના સવ ભેદ પ્રભેદોના સમાવેશ કર્મ સ’બધી પ્રથામાં કરવામાં આવેલા છે. કારણ કે તેને આધારેજ કર્મનું બહુમાન છે. તેના વિના છુટી પડેલી કાણુ વણા કાંઈ કિંમતની નથી. જવના આધારેજ તે પાતાનુ અળ બતાવી શકે છે, પાતાનું પરાક્રમ ફેારવી શકે છે અને પાતે જીવની આક પણ કરેલી આવી હાય છે છતાં એટલી બધી સત્તા જમાવી બેઠી છે, કે જેમ નચાવે તેમ જીવ નાચે છે. આ બધા તેને મળેલા જીવના આશ્રયનેાજ પ્રતાપ છે તે શિવાય તે જગતમાં આટલી પ્રસિદ્ધિ પામી શકે તેમ નહેતુ. તેણે પાનાના આશ્રયસ્થાનને ખરેખરૂં દીપાવ્યું છે, શેશભાવ્યું છે. અને જગાહેર કર્યું છે. કર્મ સ’બધી વન તે ભગવતિજી, પન્નવણાદિ અનેક સૂત્રેામાં તેમજ મોટા મોટા અનેક ગ્રંથેામાં અને નવ તત્ત્વાદિ પ્રકરણાની વૃત્તિમાં પ્રસંગે પ્રંસગે આપેલુ છે. પ્રવચન સારોદ્ધાર, લેક પ્રકાશાદિ ગ્રંથામાં પણ તેનુ વર્ણન આવે છે; પરંતુ અહીં તેા ખાસ જેની અંદર ક સંબધી જ વન આપેલુ છે. તેવા પ્રસિદ્ધિમાં આવેલા શ્વેતાંબરીય ચથાના વિસ્તાર ખતાવેલા છે. દિગબર, આસ્ના યમાં પણ ગોમટસાર વિગેરે ગ્રંથામાં કમ સખી વર્ણન આપેલુ છે પરંતુ તે સંબધી પૂરતી માહિતી ન હોવાથી અહીં તેના ગ્રંથ ખતાવવામાં આવ્યા નથી. ૧ કર્મ પ્રકૃતિ.
'
પંચ સગ્રહ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩. પ્રાચીન પાંચ કમ ગ્રંથ. તથા સાર્ધ શતક નામે કમ ગ્રંથ.
નવ્ય પાંચ કર્મગ્રંથ.
સમતિકા ( સત્તરી ) કર્મગ્રંથ (છઠ્ઠા કગ્રંથ તરીકે ઓળખાય છે તે ). 'સ્કૃત ૪ ક ગ્રંથ.
આ શિવાય નાના નાના પ્રકરણા નીચે પ્રમાણે છે.. ૧ કદિ વિચાર સાર. કર્મ સ્તવ વિચાર.
૨
૩ કર્મ સર્વધ પ્રકરણુ,
૪ કર્મ સ`વેધ ભંગ પ્રકરણ,
૫ક સ્તવન.
૬ ક્રમ વિપાક કુલ,..
ત્યાદિ.
અહીં ઉપર જણાવેલા મુખ્ય ૬ ગ્રંથા સંબંધી વર્ણન આપવાનું દુરસ્ત ધાયું છે. તેના કુત્તાં, તેની ઉપર ભાષ્ય હ્િટીફા વિગેરે શું શું થયેલ છે તે
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમ પ્રકા,
અને તેની અંદર કયા ક્રમથી કર્મનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે તે દુકામાં આ નીચે બતાવ્યું છે.
. ૧ કમ પ્રકૃતિ-કે જે કમપયડીના માગધી નામથી પ્રસિદ્ધ છે. તેના કર્તા શ્રી શિવશમ સૂરિ છે. તેઓ કયારે થઈ ગયા તે જાણવામાં નથી. એ ગ્રંથ ઘણે પ્રાચીન છે. તેની ઉપર ચણિ, ટીપન્નક અને બે વૃત્તિઓ થયેલી છે. મૂળની માગધી ગાથાઓ ક૭૫ છે. ચર્ણિ પૂર્વાચાર્ય પ્રણિત છે, તેમણે પિતાનું નામ બતાવ્યું નથી. ટિપન્નક શ્રી મુનિચંદ્ર સૂરિએ કરેલ છે. ટીકા શ્રી મલયગિરિજી મહારાજે ૮૦૦૦ કલેક પ્રમાણે રચી છે તે શ્રી જૈનધર્મ પ્રસારક સભા તરફથી છપાઈને ઝવેરી દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફડ તરફથી બહાર પડેલી છે. બીજી ટીકા, શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે તેના કરતાં મેટી (૧૩૦૦૦ કલાક પ્રમાણ) બનાવી છે. તે ટીકા પણ છપાવાનો પ્રયત્ન ચાલે છે. • આ ગ્રંથની અંદર કર્મ સંબંધી બંધન, સંકમણું, ઉદ્વર્તન, અપવર્તન, ઉદીરણા, ઉપશમના નિધત્તિ ને નિકાચના એ આઠ કરણ અને ઉદય તથા સત્તા મળીને દશ દ્વારનું વર્ણન ઘણું સ્પષ્ટ આપવામાં આવેલું છે. આ ગ્રંથ બીજા અગ્રાયણી પૂર્વ માંથી ઉદ્વરેલા છે.
ર પંચ સંગ્રહ–આ ગ્રંથ શ્રી ચંદ્રષિ મહત્તર મહારાજને બનાવેલો છે. તેનું મૂળ માગધી ગાથાબંધ છે. તેની ઉપર એક લઘુ વૃત્તિ તેમણે પિતેજ બનાવી છે અને બીજી મોટી ટીકા શ્રી ગિરિજી મહારાજે સુમારે ૧૯૦૦૦ લેક પ્રમાણ લી છે. ઉપરાંત એક દીપક શ્રી જિનેશ્વર સૂરિના શિષ્ય વામદેવ મુનિએ રચેલું છે, તે રપ૦૦ લેક પ્રમાણ છે. શ્રીમલયગિરિજીવાળી ટીકા પંડિત હીરાલાલ હંસરાજે જામનગરમાં છાપી છે ને તેની કિંમત રૂ ૩૦ રાખી છે. તેણે વૈચવાની સરાવડને માટે તેના ચાર વિભાગ પાડ્યા છે. તેમાં ત્રીજો ચા વિભાગ તે ઉદીરણાનું પ્રકરણ ચાલતાં મધ્યમાંથી પડેલ છે.
આ ગ્રંથનું નામ પંચસંગ્રહ બે કારણેથી પાડવામાં આવેલ છે. એક તો તેની અંદર શતક, સતિકા, કષાય પ્રાકૃત, રાકર્મ અને કર્મ પ્રકૃતિ–આ પાંચ શ્રેનો સમાવેશ કરવામાં આવેલ હોવાથી પાડેલું છે અને બીજું એ ગ્રંથમાં ચોગઉપયોગમાર્ગણા, બંધક, બદ્રવ્ય, બહેતુ ને બંધવિધિ-આ પાંચ પ્રકરણે અથવા અધિકાર સમાવેલા હોવાથી પાડવામાં આવ્યું છે.
પાંચ ગ્રંથે પૈકી શતક તે પ્રાચીન પાંચમે કર્મગ્રંથ છે કે જે કમ પ્રકૃતિના કર્તા શિવશર્મસૂરિ મહારાજને કરેલો છે. સપ્તતિક ઉર્ફે સત્તરી તે પંચ સંગ્રહ કત્તાં ચર્ષિ મહત્તર પિતાનો જ બનાવે છે અને તે અત્યારે છ3 કર્મ ગ્રંથ તરીકે પ્રસિદ્ધ છે. પાથે પ્રાકૃત ને સકમ કે જે રાશિમાં કાનું
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન સાહિત્યમાં કર્મ સંબંધી પ્રથાના વિસ્તાર
1
સ્વરૂપ અને સત્તાગત કનુ સ્વરૂપ બતાવવામાં આવેલુ હોવુ જોઇએ એમ તેના નામ ઉપરથી અનુમાન થાય છે, પરંતુ તે ગ્રંથે અત્યારે ઉપર્લબ્ધ નથી તેથી ચાકસ કહી શકાતુ નથી. તે ગ્રંથે કાઈ પ્રાચીન ભંડારામાંથી મળી શકવા સભવ છે. પાંચમા ક પ્રકૃતિ ગ્રંથ ઉપર બતાવેલેા શ્રી શિવા`સૂરિ મહારાજના કરેલ છે. આ પાંચે ગ્રંથને સમાવેશ પાંચસ‘ગ્રહની અ‘દર' કરેલે છે.
પાંચ અર્થાધિકાર પૈકી પ્રથમ ચેાગપયોગ માગણામાં જીવસ્થાન, ગુણસ્થાન અને માણાસ્થાને યે ગઉપયેગ બતાવવામાં આવ્યા છે અને માણાસ્થાને વ સ્થાન ને ગુણસ્થાન બતાવવામાં આવ્યા છે. બીજા બંધક અર્વાધિકારમાં કને ખાંધનારા વાના ભેદો અનેક પ્રકારે બતાવવામાં આવ્યા છે. જીવવિચારાદિમાં બતાવેલા ભેદેથી આ ભેદે જુદેજ પ્રકારે બતાવેલા છે. ત્રીજા અહ્વ્ય નામના અર્થાધિકારમાં વને આંધવા ચાગ્ય જે કર્મા તેનુ સ્વરૂપ આપેલું છે! ચેાથા મધ હેતુ નામના અર્થાધિકારમાં કર્માંબધના હેતુભૂત મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગની વ્યાખ્યા તેના ઉત્તર ભેદ સાથે સવિસ્તર આપવામાં આવેલી છે. પાંચમે અિિવધ નામને અધિકાર ઘણો વિસ્તારથી આપવામાં આવેલા છે. તે અધિકારે ગ્રંથના અરધા ઉપરાંત ભાગ કેલે છે. પ્રથમ 'ધવિધાન સાદ્યાદિ પ્રરૂપણાને અનુગત કહ્યું છે, આઠ કરણ તેમાં પ્રસ`ગાગત કહ્યા છે અને પછી સ વેધગત અંધવિધાન કહેલું છે.
આ પાંચ અધિકાર પૈકી શતક ને સત્કર્મ એ બે ગ્રંથને સમાવેશ ખદ્ધબ્યમાં કરેલા છે, સાતિકા ને કર્મ પ્રકૃતિના સમાવેશ અધિવિધમાં કરેલા છે અને કષાય પ્રાભૂતનો સમાવેશ બહેતુમાં કરેલા છે. પહેલા ને બીજો અધિકાર પોતાને પ્રાપ્ત થયેલા અન્ય ગ્રંથેાના મેધ ઉપરથી લખેલ છે.
૩ પ્રાચીન પાંચ ક ગ્રંથ-કર્માં વિપાક, કસ્તવ, અધ સ્વામિત્વ, ષડશીતિ અને શતક નામના છે. તેમાંના પ્રથમના ત્રણ નામ અ નિષ્પન્ન છે અને છેલા એ નામ ગાથાની સંખ્યાથી પડેલા છે. અત્યારે જે પ્રાચીન તરીકે ઓળખાય છે તે પાંચે કગ્રંથ જુદા જુદા આચાર્યાંના રચેલા છે ને તેની ઉપર જુદા જુદા આચાર્યની કરેલી ટીકા વિગેરે છે. સિદ્ધાંતાદિકમાં સિદ્ધાંતકારના આ મત છે અને ક ગ્રંથકારના આ મત છે એમ જેના સિદ્ધાંતકાર સાથે સમાનતા તૂલ્ય અભિપ્રાય ગણાય છે તે પ્રાચીન કર્મ ગ્રંથકાર આ કરતાં પણ જુના બીન્ત હેાવા જોઇએ અને જુદા જુદા ન હેાવા જોઇએ એમ મારી માન્યતા છે,
પહેલા ક વિપાક નામનાં કર્મગ્રંથ ગગષિનાં રચેલા છે અને તેની વૃત્તિ પરમાનંદ ઋિષની કરેલી ને પિન ઉદય પ્રભસૂરિનું કરેલુ છે. આ ગર્ષિં ઉપમિતિ ભવ પ્રપ ંચો કથાના કર્તા સિદ્ધર્ષિના દીક્ષા દાયક ગુરૂ હતા. આ પ્રથ ૧૬૬ ગાથા પ્રમાણે છે.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધમં પ્રકાશ
બીજા કસ્તવ નામના કર્મગ્રંથમાં કૌનુ નામ ષ્ટિ ગોચર થતું નથી. તેની ગાથા ૫૭ છે. તેની ઉપર ભાષ્ય થયેલી છે. ટીકાએ એ થયેલી છે. તેમાં એક શ્રી ગાવિ’દાચાર્યની કરેલી અને બીજી હરિભદ્રસૂરિની કરેલી છે. આ ભિસૂરિ અપ્રસિદ્ધ છે. ટીપ્પન શ્રી ઉદયપ્રભસૂરિએ કરેલુ છે.
ત્રીજા અધસ્વામિત્વ નામના કર્મગ્રંથના કાંનુ નામ ઉપલબ્ધ નથી. તેની ગાથા ૫૪ છે. તેની ઉપર વૃત્તિ શ્રી હરિભદ્રસૂરિની કરેલી છે. તે હરિભદ્ર બીજા કર્મગ્રંથ ઉપર જેમણે ટીકા રચી છે તેજ જણાય છે.
ચાર્થેા પડશીતિ નામના કર્મગ્રંથ ૮૬ ગાથા પ્રમાણે શ્રી જિનવલ્લભ સુરિના કરલે છે. તેનુ બીજુ નામ આગમિક વસ્તુ વિચારસાર છે. તેની ઉપર ભાષ્ય થયેલી છે. વૃત્તિઓ ચાર શ્રી હરિભદ્રસૂરિ, થ્રો વામદેવસૂરિ, શ્રી મલયગિરિજી અને શ્રી યશેદેવ સૂરિની કરેલી છે. વિવરણ શ્રી મેવાચકનુ કરેલુ છે અને અવર તથા ઉદ્ધાર થયેલ છે પણ તેના કર્તાના નામ ઉપલબ્ધ નથી. મલયગિરિવાની વૃત્તિ સહુજ ઉપલબ્ધ છે.
પાંચમા શતક નામનો કર્મ ગ્રંથ શ્રી શિવશર્મસૂરિ મહારાજ કર્મપ્રકૃતિના કત્તાંનાજ કરેલા છે. ગાથા ૧૧૧ છે. તેના પર ભાષ્ય ને ચૂર્ણિ થયેલી છે, પરંતુ તેના કર્તાના નામ ઉપલબ્ધ નથી. વૃત્તિ મધારી હેમચંદ્રસૂરિની કરેલી, ટિપ્પન શ્રી ઉદયપ્રભસૂરિનુ” કરેલું અને અવસૂરિ શ્રી ગુણરત્નસૂરિની કરેલી છે.
આ પાંચ ઉપરાંત એક સૂક્ષ્મ વિચાર સારાદ્વાર સાર્ધશતક નામના ગ્રંથ છે. આ ગ્રંથમાં અધિકાર તો શતક કર્મગ્રથને અનુસરતાજ છે, પરંતુ ગાથાની સખ્યા વધારે હોવાથી અને શતક સાથે એક થઈ ન જાય તેટલા માટે તેનુ નામ સાર્ધશતક રાખવામાં આવ્યુ છે. એના કર્તા શ્રી જિનવલ્લભસૂરિ છે, પરંતુ ગચ્છી નથી અને ચાયા કર્મગ્રથના કાં જિનવલ્લભ ને આ એકજ જણાય છે.
આ કર્મ ગ્રંથની ઉપર ભાષ્ય થયેલી છે. ણિ શ્રીમુનિચંદ્રસૂરિની કરેલી છે. ટીકાઆ ત્રણ શ્રી હરિભદ્રસુરિ, શ્રી ધનેશ્વરસૂરિ ને શ્રી મહેશ્વરસૂરિની કરેલી છે. ટીપ્પણ પણ થયેલ છે પરંતુ તેના કાંનુ નામ ઉપલબ્ધ નથી.
આ સાર્ધશતક ગ્રંથ શ્રીધનેશ્વર સૂરિની ટીકા સાથે શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી હાલમાં છપાય છે અને પ્રાચીન ૪ કર્મગ્રંથ ટીકા સાથે છપાવવાનો પ્રયત્ન શ્રી આત્માનă સભા તરફથી શરૂ છે.
૪ નન્ય પાંચ કર્મગ્રથ—આ પાંચે શ્રી દેવેદ્રસૂરિ મહારાજના રચેલા છે. તેના નામ પ્રાચીન કર્મગ્રંથ પ્રમાણેજ છે અને તેની ઉપર તેમની સ્થાપન વૃત્તિ છે. વૃત્તિનું પ્રમાણ દેશ હમ્બર શ્લોક લગભગ છે આ પાંચ ને હવે લખાશે તે રૂ!. કર્મગ્રંગ એ છએ ટીકા સહિત તથા સંસ્કૃત ૪ કર્મગ્રંથ મૂળ શ્રી ભાવનગર
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન સાહિત્યને કર્મ સબંધી ગ્રંથનો વિસ્તાર.
જૈનધર્મ પ્રસારક સભા તરફથી છપાઈને બહાર પડેલા છે. સંસ્કૃત કર્મ ગ્રંથ ઉપર ટીકા નથી. આ પાંચે ગ્રંથ ઉપર પિત્ત વૃત્તિ રચેલી છતાં કઈપણું કારગિથી ત્રીજ કર્મગ્રંથ ઉપરની ટીકા ઉપલબ્ધ થતી નથી. તે ગુમ થઈ જવાથી સ્થાનશૂન્ય ન રહેવા માટે કઈ આચાર્યો અવચૂરી બનાવીને તે સ્થળે દાખલ કરી દીધી છે અને તે પ્રગટ ઉલ્લેખ પણ કરેલો છે. પિતાનું નામ આપ્યું નથી. આ પાંચે કર્મ ગ્રંથની વૃત્તિ કયા કમે બનાવી હશે તે ચોકસ થઈ શકતું નથી, કારણ કે તેમાં પ્રથમના ગ્રંથમાં પાછળના ગ્રની ટીકાની સાક્ષીએ આપેલી છે. આ પાંચે કર્મશથ ઉપર બે અવચરિએ બનેલી છે. એક શ્રી મુનિશેખરસૂરિની રચેલી છે અને બીજી શ્રી ગુણરત્ન સુરિની રચેલી છે. બીજા" કર્મ ગ્રંથ ઉપરથી કર્મસ્તવ વવરણ નામનું જુદુ પ્રકરણુ શ્રી કમળસંયમ ઉપાધ્યાયે રચેલું છે. આ કર્મ ગ્રંથની પ્રવૃત્તિ બહુ વિશે પ્રચલિત છે. તેના કર્તાએ ટીકા બહેજ સરલ બનાવી છે. તેઓ તેરમા સૈકામાં વિદ્યમાન હતા, કારણકે સંવત ૧૩૨૬ માં તેઓ સ્વર્ગવાસી થયેલા છે.
પ સત્તરી અથવા સપ્તતિકા નામે કર્મગ્રંથ કે જે હાલ છઠ્ઠાં કર્મગ્રંથ તરીકે પ્રસિદ્ધિમાં છે, પરંતુ તે પાંચ નવ્ય કર્મગ્રથ કરતાં ઘણું પ્રાચીન છે. તેના કર્તા શ્રી ચંદ્રર્ષિ મહત્તર છે કે જેઓ પંચ સંગ્રહના પણ કર્તા છે. તેમણે આ કર્મગ્રંથ ઉપર પણ વૃત્તિ પણ રચી છે. ચૂર્ણિ રચાયેલ છે પણ તેના કર્તાનું નામ ઉપલબ્ધ નથી. પs ઉપરાંત બીજી બે વૃત્તિ શ્રી મલયગિરિજી તથા મુનિશેખરસૂરિ કૃત છે. તેમાંની મલયગિરિજીવાની વૃત્તિ વિશેષ ઉપલબ્ધ હોવાથી પ્રચલિત છે. ટિપન્નક ખરતર ગછી રામદેવસૂરિએ રચ્યું છે અને અવચૂરિ શ્રી ગુણરત્નસૂરિએ રચી છે કે જેમણે નવ્ય પાંચ કર્મગ્રંથ ઉપર પણ અવરિ રચેલી છે. આ ગ્રંથમાં બંધ ઉદય ને સત્તા સ્થાનકો બતાવીને તેના સંધ દર્શાવેલા છે. કૃતિ મહા ચમત્કારી અને અદ્દભુત છે.
આ કર્મ ગ્રંથ બીજા અગ્રાયણી પૂર્વની પાંચમી વસ્તુ માંહેના વીશ પ્રાભૂતમાં ચાર કર્મ પ્રકૃતિ નામે પ્રાકૃત છે, જેના ૨૪ અનુયેાગ દ્વાર છે, તેમાંથી ઉદ્ધરેલ છે. કર્મ પ્રકૃતિ ગ્રંથ શ્રી શિવશર્મસૂરિ મહારાજે પણ આ પ્રાભૂતમાંથી જ ઉદ્ધરેલ છે. કેઈ આઠમા કર્મપ્રવાદ પૂર્વમાંથી તે ઉદ્ધરેલ છે એમ કહે છે પણ તે માત્ર નામને અગે કરેલી કપના છે. કર્મપ્રવાદ પૂર્વમાં તે આખા પૂર્વમાં કર્મની જ હકીકત હોવાનો સંભવ છે, પરંતુ અત્યારે તે પૂર્વ કે તેમાંથી ઉદ્વરેલ ગ્રંથ કાંઈપણ લભ્ય ન હોવાથી તે વિષે કાંઈ લખી શકાતું નથી. આ સંમતિકા કર્મ ગ્રંથમાં બંધ ઉદય સત્તા સ્થાનના સંધ અને તેના ભંગ બતાવ્યા પછી પ્રાંતે ઉપશમ તથા ક્ષપક શ્રેણીનું સ્વરૂપ બતાવેલું છે,
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
ધમ પ્રકાશ
પાંચ નવ્ય કર્મ ગ્રંથ પૈકી પહેલાની ગાથા ૬૧ છે, તેમાં કમ પ્રકૃતિના નામિ ને તેના સ્વરૂપની વ્યાખ્યા છે. બીજ કર્મ ગ્રંથની ગાથા ૩૫ છે, તેમાં ચોદ ગુણઠાણે અંધ ઉદય ઉદીરણ ને સત્તામાં કેટલી કેટલી કમ પ્રવૃતિઓ હોય તે બતાવેલ છે. ત્રીજા કમ ગ્રંથની ગાથા ૨૫ છે, તેમાં ગત્યાદિ મૂળ માર્ગણા ૧૪ ને ઉત્તર માળખા દ૨ માં કેટલા કેટલા ગુણઠાણા હોય ને તે તે ગુણઠાણે બંધમાં કેટલી કેટલી પ્રવૃતિઓ હાય તે બનાવેલું છે. ચાથા કર્મગ્રંથની ગાથા નામ પ્રમાણે ૮૬ જઈએ પણ ત્રણ ગાથા ક્ષેપક ભળવાથી હાલ ૮૯ ગાથા છે, તેમાં જીવસ્થાન, ગુણસ્થાન, માગણાસ્થાન, ઉપગ, ગ, લેડ્યા, બંધ, અપહત્વ, ભાવ, રખાતા, અખાના ને અનંતાનું સ્વરૂપ-એમ બાર દ્વાર છે. પાંચમાં કર્મગ્રંથની ગાથા નામ પ્રમાણે સે જ છે. તેનું નામ લીધુ શતક રાખેલું છે. તેમાં કર્મ પ્રકૃતિના ૧૦ પ્રકાર, ચાર પ્રકારની બંધ વિધિ, ચાર પ્રકારે બંધના સ્વામી અને ઉપશમ શ્રેણી તથા ક્ષપક શ્રેણીનું સ્વરૂપ એમ રદ દ્વાર છે. આ લઘુશતક કમ્મપયડી, પચસંગ્રહ તથા વૃહત્ શતકાદિ માંથી ઉદ્ધરીને બનાવે છે. છઠ્ઠા કર્મગ્રંથની નામ પ્રમાણે ગાથા ૭૦ જેઈએ, તેમાં ભાગ્યની ગાથાઓ ભેળવી ૮૯ કર્યાનો લેખ છે. ઉપરાંત ૪ ગાથાઓ બીજી ભળવાથી હાલ ૯૩ ગાથાઓ બાળાબેધમાં છે, ટીકામાં તે ગાથાઓ છે. આ કર્મગ્રંથમાં શું શું અધિકાર છે તે ઉપર જણાવેલ છે.
૬ સંસ્કૃત ચાર કર્મગ્રંથ આમિક જયતિલક સૂરિએ રચેલા છે. તેની અંદર નવ્ય પાંચે કર્મગ્રંથનો સમાવેશ કરેલો છે.
પહેલે પ્રકૃતિવિદ નામે ગ્રંથ ૧૩૯ કલેક પ્રમાણ છે, તેમાં પહેલા ને બીજા કર્મ ગ્રંથનો સમાવેશ છે. બીજે સૂકમાર્થ સંગ્રહ નામે ગ્રંથ ૨૦૨ હેક પ્રમાણ છે, તેમાં ચોથા કર્મ ગ્રંથનો સમાવેશ છે. બીજે પ્રકૃતિ સ્વરૂપ નિરૂપણ નામે ગ્રંથ ૧૮૧ લેક પ્રમાણ છે, તેમાં પાંચમાં કર્મગ્રથને સમાવેશ છે અને
થે બંધ સ્વામિત્વ નામનો ગ્રંથ ૪૭ લેક પ્રમાણ છે, તેમાં ત્રીજા કર્મચંથને સમાવેશ છે. આ પ્રમાણે કમ ફેરવવાનું કારણ સમજી શકાતું નથી. કુલ શ્લેક સંખ્યા પદ૯ ની છે. તે મૂળ માત્ર શ્રી જૈનધર્મ પ્રસારક સભા તરફથી છ કર્મ ગ્રંથની ટીકાની પછી છપાવેલ છે.
ઉપર પ્રમાણે મુખ્ય છે અને પેટા વિભાગ ગણીએ તો ૧૮ ગ્રંથનું મૂળ, ભાવ્ય, રાMિ, વૃત્તિ, અવરિ, દીપક, ઉદ્ધાર, વિવરણ વિગેરેનું પ્રમાણ સવા લાખ લેક લગભગ થવા જાય છે. કર્મસંબંધી વિવરણ જૈનદર્શનમાં એટલું બધું સૂકમ પ્રકારનું બતાવેલ છે કે જેના અંશ જેટલું પણ અન્ય દશનમાં બતાવેલું નથી. કમ સંબંધી વિચાર સૂક્ષમ અને બહાળો તેમજ ગંભીર છે કે તેને માટે જૈન શાસે અપ્રતિમપણું ધરાવે છે. જ્યાં સુધી જેનું તત્ત્વ
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન સાહિત્યમાં કમ સબધી પ્રથાને વિસ્તાર.
૩૫
જ્ઞાન અને કર્માં બધી કીલેાસેાફી અન્ય દનીઓના વાંચવામાં આવેલ નથી ત્યાં સુધી તેના મહત્વની તેને જેમ ખબર નથી તેમજ એ વિષયમાં ચંચુપાત નહીં કરેલા જૈન બધુઓને પણ તેના મહત્વની ખબર પડતી નથી. આ વિષય એટલે બધા રસીક છે કે તેના જેને રસ લાગે તેને તે રસ અપૂર્વ જણાય છે; પરંતુ જ્યાં સુધી તેના રસ લાગતો નથી ત્યાં સુધી તે તદ્દન શુષ્ક જણાય છે. આ વિષયમાં પ્રવેશ કર્યો પછી અને તેમાં રસ પડયા પછી સર્વત્ર જયાં દૃષ્ટિ નાંખે ત્યાં કનું ચિત્રજ દૃષ્ટિગોચર થાય છે, તે વિના ખીજું ચિત્રજ દેખાતુ નથી.
ક સબંધી વિષયમાં દ૨ માણા વિગેરેને અંગે અનેક પ્રકારના ભંગા થાય છે. તેના યંત્રા જુદા શુદા અનેક પ્રકારે લખેલા પુસ્તફાના. સમઢામાં માનુદ છે. તેના સગ્રહું પણ છપાવીને પ્રસિદ્ધ કરવા લાયક છે. . હાલમાં એસબધમાં કાંઈક પ્રયત્ન ચાલે છે, તેનુ કળ ઘેાડા વખતમાં બહાર આવવા સ’ભવ છે.
આપણી જૈન કે ક્ન્સ ગત વર્ષમાં મુલતાન ખાતે મળી હતી. તેની અંદર તે પ્રદેશ દુર હોવાને કારણે તેમજ શીત ઋતુ હોવાને કારણે આ તરફથી કાઈ પણ ગૃહસ્થે ભાગ લીધા નહાતા. ચાલુ વર્ષોમાં હજુ તેને માટે કાંઈ હીલચાલ જણાતી નથી. ઘણા સુજ્ઞ ભાઈઓના વિચાર માત્ર કેળવણી કાન્ફરન્સ મેળવવાના હુ વખતથી જણાય છે, તો આ સાહિત્ય સમેલન તે કેળવણીનુ જ એક અગ અને કેળવણી કોન્ફરન્સ મળે તે સાહિત્ય સમેલનને પણ તેમાં સમાવેશ થઇ શકે તેમ છે. સમ” આ સમેલનમાં કેળવણીના હિમાયતી સુજ્ઞાએ અવશ્ય આવવાની આવશ્યક્તા છે. જો આપણું સાહિત્ય સારી સ્થિતિમાં હશે, વૃદ્ધિ પામતુ હશે અને ઘટતુ નહીં હાય તો આપણી ઉન્નતિ અવશ્ય થશે એમ માનવુ. કામનું હિત ઇચ્છનારા બંધુઓએ આવા સંમેલનેામાં આવીને તેને પ્રવાહ ખરે રસ્તે વહેવરાવવાની જરૂર છે. આ સંબધમાં વિશેષ ન લખતાં જૈનસાહિત્ય સમેલનની ફતેહુ ઈચ્છીને આટુંકા લેખ સમાપ્ત કરવામાં આવે છે.
ન
તા. ૭-૨--૧૪
માટે દિ ૧૨.
તા. ક.~~આ સાથે અત્યારે જમાનાને ખાસ ઉપયોગી થઇ પડે
એવા
ગ્રંથ ચરિત્ર માળા ” દિક જમાનાને મધબેસતી શૈલીમાં ચેન્જવા સૂચના કરવા
6
કુંવરજી આણુ’દજી. ભાવનગર.
For Private And Personal Use Only
# *
ચોગ્ય છે, તે ચિરત્રો દ્વારા ધર્મ, નીતિ રીતિનુ પાષણ થઇ શકે અને આપણામાં હજી મદ સ્થિતિમાં જગાતે વાંચનશેખ ફઇક સારી સ્થિતિ ભાગવે,
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ श्री जैन साहित्य संमेलन.
નોધપુર તા. ૩–૪– માર્ચ સંવત ૧૯૭૦ ના ફાગણ સુદ ૬-૭-૮, મંગળ, બુધ, ગુરૂ.
આં સંમેલનમાં કાઠીઆવાડ ગુજરાતમાંથી બહુ અપ માણસે ગયા હતા. મારવાડમાંથી સેજા, પાલી, સાદી, બીયાર વિગેરે શહેરોમાંથી સુમારે પ૦૦ માણસે આવ્યું હતું મંડપ તરીકે એક મહાન તબુનો ઉગ કરવામાં આવ્યું હતો. તેની નીચે પાંચ હજાર માણસ સુખેથી બેસીને સાંભળી શકે તેમ હતું. તબુની એક દિશા તરફ પ્રમુખ માટે સ્ટેજ મૂકયું હતું. તેની ઉપર માત્ર બે ખુરશીઓ જ મૂકવામાં આવી હતી. તેની જમણી બાજુએ મુનિ મહારાજે માટે ઉંચી બેઠક ગોઠવવામાં આવી હતી. ડાબી બાજુએ યતિઓ માટે બેઠક રાખી હતી. પાછળના ભાગમાં સાધ્વીજીને બેસવા માટે જુદા તબુમાં ગોઠવણ રાખી હતી. પ્રમુખની બેઠકની આસપાસ સુમારે પ૦૦ ખુરશીઓ ગોઠવી હતી. બાકીની બેઠક રેતીને સમૂહ એકત્ર કરીને ઢાળ પતી બનાવવામાં આવી હતી. વેલીયરો પણ સારું કામ બજાવતા હતા.
પહેલે દિવસે કલકત્તાની સંસ્કૃત કોલેજના પ્રીપાલ મહામહોપાધ્યાય સતીશચંદ્ર વિદ્યાભૂષણ એમ.એ. પી. એચ. ડી. એ પ્રમુખસ્થાન લીધા બાદ રીસેપશન કમીટીના પ્રમુખ મુત્તા બનતાવરમલજીનું ભાષણ હિંદીમાં વાંચવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રમુખ સાહેબે પિતાનું ભાષણ ઈંગ્રેજીમાં કર્યું હતું. તેને સાર એક વિદ્વાને હિંદીમાં કહી સંભળાવ્યો હતો. ત્યારબાદ જેકટ કમીટીની નીમનોક થઈ હતી. તે કમીટીએ રાત્રે તેજ મંડપમાં ચાર કલાક બેસીને પસાર કરવાના ઠરાવો અંગ્રેજી ને હિંદી ભાષામાં તૈયાર કર્યા હતા. તેમજ તેને વકતા પણ મુકરર કર્યા હતા.
ત્રણે દિવસની બેઠકમાં શ્રી વિજયધર્મ સૂરિએ વ્યાખ્યાન કર્યું હતું, અને તે શ્રેતાઓએ ઘણા આનંદથી શાંત ચિત્તે સાંભળ્યું હતું. તેની અસર પણ શ્રેતાપર સારી થયેલી જણાતી હતી.
બેઠકના પ્રારંભમાં ને અંતમાં શ્રી પાલીતાણા શેવિયજી પાઠશાળામાંથી આવેલા લઘુ વિદ્યાથીઓએ ગાયન કરીને લોકોના મનનું રંજન કર્યું હતું. તેમાંના એક વિદ્યાર્થીએ તો ભાષણ પણ એવું અસરકારક કર્યું હતું કે તે વખતેજ તે વિદ્યાર્થીને પારિતોષિક તરીકે જુદા જુદા ગૃહસ્થ તરફથી રૂ ૨૫) મળ્યા હતા.
બીજા દિવસની બેઠકના પ્રારંભમાં જર્મનથી આવેલા પ્રોફેસર ડો. હર્મન જે કોબીએ ઇગ્રેજીમાં ભાષણ આપ્યું હતું. તેને સાર પણ હિંદીમાં સમજાવવામાં આવ્યા હતા. સંસ્કૃતમાં પણ તેઓ ઘેડુંક બેલ્યા હ્તા. મુનિરાજથી કરવામાં
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન સાહિત્ય સમલન.
A
આવતી આવશ્યક (પ્રતિક્રમણુ) ની ક્રિયા જોવા માટે 3 હમ જેકેાખી તથા સતીશચ દ્ર વિદ્યાભૂષણ તે દિવસે સાંજે પધાર્યા હતા. તેમણે તમામ ક્રિયા દ્રષ્ટિએ જોઇ હતી, અને તેના તાપ તેમને ઇગ્રેજીમાં તેમજ હિંદીમાં સમજાવવામાં આવ્યે। હતા. બીજે તે ત્રીજે દિવસે પસાર થયેલા ઠરાવેા. આ નીચે આપેલા છે, તે દરેક ઠરાવ મૂકતાં ઠરાવ મૂકનાર અને તેને અનુમેદન આપનાર પોતપોતાની શક્તિના પ્રમાણમાં બેલ્યા હતા. તેની ટુંકી નેટ ફાગણ ૪ ૧૪ ના જૈન શાસનમાં પ્રગટ થયેલ છે. રીસેપ્શન કમીટીના પ્રમુખનુ ભાષણું ત્યારે 'અગાઉના અંકમાં પ્રગટ થયેલ છે, અને પ્રમુખનુ તથા ડો. હેમન જેકેાખીનું ઇંગ્રેજી ભાષણ સ`મેલનના રીપેાની અંદર પ્રગટ થનાર છે.
+
આ પ્રસંગ ઉપર બહાર ગામથી માગવામાં આવતાં ૨૫ લેખે (૪ ઈંગ્રેજી, ૧૦ હિંદી તેમજ ૧૧ ગુજરાતી ભાષામાં) લખાઇને આવ્યા હતા. વખતના સકેચને લીધે સ ંમેલનમાં તે વાંચવાનું બની શકયુ હેતુ લેખાના માટે ભાગ ઉપચેગી છે તેથી તે તમામ લેખે રીપેર્ટની અંદર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. રીપેર્ટ છપાવવામાં થનારા ખર્ચ આપવાનું એક ગૃહુંથૈ રવીકાર્યું છે.
આ પ્રસંગની અંદર પોતાની રાહાનુભૂતિ દર્શાવવા માટે બહાર ગામથી પુષ્કળ તાર ને કાગળા આવ્યા હતા. તેના નામેાનુ લીસ્ટ જૈન શાર્સનની અંદર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
ત્રણે દિવસની બેઠકમાં જોધપુર રાજ્યના મુખ્ય મુખ્ય અધિકારીઓએ, ત્યાંના અને બહાર ગામના વિજ્ઞાને એ, તેમજ જેની શિવાયના અન્ય દની સખ્યાબંધ ગૃહસ્થાએ ભાગ લીધા હતા. તે બધા મુક્ત કૐ જૈનધર્મની પ્રશંસા કરતા હતા, કારણ કે આવા મેળાવડો જોધપુર શહેરમાં સે પચાસ વર્ષ માં કેઇ પણ વખતે થયેલા નહે તા. ચોથે દિવસે તેજ મડપમાં મુનિમહારાજાએાનાં ભાષણેા થયાં હતાં, તે સાંભળવાને માટે પણ સ’ખ્વાબ ધ માણુસા એકત્ર થયાં હતાં. પાંચમે દિવસે શુાંના તળવ પરના જૈનમંદિરમાં મેળે હાવાથી શ્રાવકોના માટે ભાગ ત્યાં ગયા હતા. ત્યાં સ્નાત્ર પૂજા, સ્વામીવત્સલાદિ થયાં હતાં. અે દિવસે એસીયાનગરીની જાત્રાએ જવા માટે સ્પેશ્યલ ટ્રેન મૂકવામાં આવી હતી. તેથી ત્યાં પણ પુષ્કળ જૈન બધુંઆ ` ગયા હતા. આ નગરી સધી વન ખાસ જાણવા ચેગ્ય હાવાથી તે આગળ ઉપર આપવામાં આવનાર છે, તેથી અહીં વિશેષ લખવામાં આવ્યુ' નથી, આ સ'મેલનમાં ભાગ લેવા માટે અમારી સભાના પ્રમુખ કુંવરજી આણુ દજી અને સભાના શાસ્ત્રી જે લાલ હિ ભઇ ગયા હતા. તેએાએ ત્યાંથી નીકળ્યા બાદ ફળે ધી, મેડતા, પાઠ્ઠી વિગેરેની યાત્રાના લાભ લીધે હતેા. સમેલન સબધી ટુક હકીકત આપીતે હવે તેમાં પસાર થયેલા આવા ગુજરાતી ભાષામાં આ નીચે આપવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધમ પ્રકાશ. જોધપુર મુકામે મળેલ પ્રથમ જૈન સાહિત્ય સંમેલનમાં પસાર થયેલા અગત્યના ઠરાવો.
ઠરાવ ૧ લો. નામદાર બ્રિટિશ સરકારને આભાર.
ઠરાવ ૨ જો. જોધપુરને નામદાર મહારાજાને તથા રિજટ સાહેબને આભાર.
ઠરાવ ૩ જ. રજપૂતાનાના એજટ ટુ ધી ગવર્નર જનરલ સર ઈ. જી, કેન સાહે બને ઉપકાર.
ઠરાવ જ છે.' જૈન સાહિત્ય સંબંધી તમામ લિખિત પુસ્તકે, હસ્તલેખે, પટ્ટાવલીઓ વિગેરે પ્રમાણિક સાહિત્યની એક સર્વત્ર મંજુર થયેલી રીતિ પ્રમાણે સાગે પાંગ નોટ અથાત્ લીસ્ટ થવાની અત્યંત આવશ્યકતા છે એમ આ સંમેલન માને છે, અને તેથી ભિન્નભિન્ન રજવાડાઓ, પુસ્તક ભંડાર, સંસ્થાઓ અને મુનિરાજ વિગેરે વ્યક્તિઓ કે જેમની પાસે અથવા જેમના સ્વામિત્વમાં એવી સામગ્રી ઉપસ્થિત હોય તેમને સન્માનપૂર્વક અરજ કરવામાં આવે છે કે પિતાપિતાના સંગ્રહની એવી યથાર્થ નેધ (લીસ્ટ) બનાવીને મેકલવાની કૃપા કરે.
ઠરાવ ૫ મ. ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં બી. એ. ના તેમજ બીજી પરીક્ષાના કેસમાં મુંબઈ, મદ્રાસ અને કલકત્તા ખાતે કેટલાક જૈનગ્રંથે દાખલ થએલા છે તે ખાતે તે તે યુનિવર્સિટીઓનો આભાર માનવામાં આવે છે. તદુપરાંત વિનતિ કરવામાં આવે છે કે પ્રીવિયસ વિગેરે યુનિવર્સિટીની જે જે પરીક્ષાના કેસમાં જેનશે દાખલ કરવામાં આવ્યા ન હોય તે તે કોર્સમાં તેના માટેના પ્ય ગ્રંથો દાખલ કરવા કૃપા કરે. આ સંબંધમાં છે અધિકારી પાસે આ સંમેલન તરફથી અરજકરવી.
ઠરાવ ૬ ઢો. જેસલમેર, મેડતા, પાટણ વિગેરે સ્થળે માં જે જે લેખી પુસ્તકોના અમૂહલ ભંડારો હજુ પણ જાહેરમાં મૂકવામાં આવતા નથી, અને જેની અંદર અમૂલ્ય પુસ્તકો હજુ પણ વિનાશ પામે છે, તેને જેન બધુઓએ સત્તર પ્રયત્ન પૂર્વક અટકાવ કર જોઈએ. આપણે અમૂલ્ય વારસે કોઈ પણ રીતે વિનાશ ન પામે તેમ કરવાની દરેક જૈન બંધુઓની ખાસ ફરજ છે.
3 આ કરાર અમારી સભાના પ્રમુખ કુવર આણંદજીએ રજુ કર્યો હતો તેની પુ. ટિમાં તેમણે આપેલું ભાણુ હવે પછી પ્રસિધ કર્મમાં માનશે.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન સાહિત્ય સંમેલન,
ઠરાવ ૭ મો. ભારત વર્ષની જે જે સભાઓ સંસ્થાઓ, અને ગૃહ તેમજ વ્યક્તિઓએ જેન સાડિત્યને સ ગ્રહ, સંસ્કરણ, પ્રકાશન તેમજ વ્યાખ્યાન કરવાનું ઉદાર તેમજ કષ્ટસાધ્ય કાર્ય શુદ્ધ વૃત્તિથી, શુદ્ધ રીતે કર્યું છે તે સર્વને આ સંમેલન હાર્દિક ધન્યવાદ આપે છે, અને તે સુ અવસર પિતાને પ્રાપ્ત થવાથી પિતાને પણ ધન્ય માને છે, અને આશા રાખે છે કે તે સભાઓ, સંસ્થાઓ વિગેરે તેમજ અન્ય સભાઓ, સંસ્થાઓ અને વ્યક્તિઓ વિગેરે પણ તેવા પ્રકારને વિશુદ્ધ પ્રયાસ શરૂ રાખી આ સંમેલનને અનુગ્રહિત કરશે.
ઠરાવ ૮ મે, જેનતીમાં તેમજ અન્ય અનેક સ્થળોએ જૈનધર્મની પ્રાચીનતા સિદ્ધ કરનારા અનેક શિલા લેખે છે તેને તેમજ બીજા તામ્રપટાદિ જે હોય તેનો તેમજ મૂર્તિની નીચેના ભાગમાં કરવામાં આવેલા લેખોને એકત્ર સંગ્રહ કરવાની અત્યંત આવશ્યકતા છે, કારણ કે એ પણ આપણું સાહિત્યનું એક અંગ છે. આ કાર્ય માટે ખાસ એક કમીટી નીમીને તે દ્વારા તેમજ કઈ ભાગ્યવાન આત્મ ભાગ આપીને તે સંબંધી પ્રયાસ કરવા ધારે તે તે દ્વારા પ્રયત્ન શરૂ કરવાની ખાસ આવશ્યક્તા છે.
ઠરાવ ૯ મે, યુવાન પુરૂષના હૃદયમાં જૈન સાહિત્ય પ્રતિ અનુરાગ ઉત્પન્ન કરવા માટે તેમજ અન્ય સાહિત્યની તુલનામાં એના મહત્વનું સાચું જ્ઞાન ઉત્પન્ન કરવાને માટે અત્યાવશ્યક જૈન પાઠ્ય પુસ્તકોને બિલકુલ અભાવ દેખીને આ સંમેલન એવાં પુસ્તકની એક માળા કે જે સ્કુલ તથા કેલેજમાં ઉપયેગી થઈ શકે તેવી બનાવવાની આવશ્યક્તાને આગ્રહ પૂર્વક સ્વીકારે છે.
ઠરાવ ૧૦ મે. હિન્દુસ્તાન અને બહારના દેશમાં જૈન સાહિત્યના પ્રચારની ઉચિતતાને જાણુને, આ સંમેલન પરામશ દે છે કે–જૈન દર્શનના ઈતિહાસ, અધ્યાત્મ, અલંકાર, વિજ્ઞાન આદિના ઉપયુક્ત ગ્રન્થને ભિન્ન ભિન્ન હિન્દી અને વિદેશી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવે અને આજ ઉદ્દેશથી એ પણ પરામર્શ આપે છે કે, આ કાર્યમાં ભાગ લેવાવાળાઓને ઉત્સાહિત કરવાને માટે પારિતોષિક યા પુરસ્કાર નિયત કરવામાં આવે.
ઠરાવ ૧૧ મે. પ્રાચીન લેખની રક્ષાની આવશ્યક્તાને જાણતાં આ સંમેલન પરામર્શ આપે છે કે દેશના ભિન્ન ભિન્ન ભાગમાં વિકીર્ણ અને અરક્ષિત લેખે તેમજ સંગ્રહખ્ય વસ્તુઓની રક્ષાને માટે નિયત કરેલ કેન્દ્રમાં મ્યુઝિયમ ( અદ્ભુત સંગ્રહસ્થાન) સ્થાપિત કરવામાં આવે.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
se
જનધર્મ પ્રકાશ. *
ઠરાવ ૧૨ મ. આ સંમેલન પ્રત્યેક પ્રસિદ્ધ પત્રકારોને અને તેમાં પણ જૈન પત્રકારોને જૈન સાહિત્યની ઉન્નતિ-પ્રચાર કેવી રીતે થાય? તે સંબંધી વારંવાર આર્ટિકલે લખવાની ભલામણ કરે છે.
ઠરાવ ૧૩ મે, આ સંમેલન સારી રીતે જાણે છે કે-આના ઉદ અને લવ અનુસાર આનું કાર્ય કેટલું કઠીન છે ? અને આ સંમેલન એ પણ જાણે છે કે તે કાર્ય જૈનેતર જાતિ-સંસ્થાઓ અને વ્યક્તિઓની સહગિતા અને સદૂભાવના વિના પૂર્ણ થવું અસંભવિત છે કે જે અમારા સદશ ઉો અને લક્ષથી કામ કરી રહેલ છે. એટલા માટે આ સંમેલન આદર પૂર્વક તેઓને પ્રાર્થના કરે છે કેઆ સંમેલન તરફ તેઓ પોતાની સહાયતાનો હાથ લંબાવે.
ઠરાવ ૧૪ મે. આ સંમેલનની એક સ્થાયી કમીટી નીમવાની આવશ્યકતા એમ આ સંમેલન સ્વીકારે છે, કે જે કમીટી બીજું સંમેલન મળતાં સુધી આ સંમેલનમાં થયેલા ઠરાવનો બની શકે તેટલે અમલ કરવા પ્રયાસ શરૂ રાખે, અને બીજું રમેલન થાય ત્યારે ત્યાં સુધીમાં થયેલ કાર્યોને સંમેલન સમક્ષ રીપિટ રજુ કરે.
ઠરાવ ૧૫ મે. બીજું અધિવેશન કયાં અને કયારે કરવું? એને નિર્ણય કરવાની આવશ્યકતા છે. (આ ઠરાવને અંગે જૈન શાસન અંક ૩૭ મે વાંચવાથી જાણવામાં આવશે કે સાદરીના ગૃહસ્થોએ બીજા સંમેલન માટે આમંત્રણ કર્યું છે અને તે સ્વીકારવામાં આવ્યું છે. )
1 ઠરાવ ૧૬ મે.
સમેલન ઓફીસનું કાર્ય ચલાવવા માટે ખાસ એક સારા ફંડની આવશ્યક્તા છે.
(આ ઠરાવને અંગે સુમારે રૂપીઆ બે હજારનું ફંડ થયું છે. તે સંબંધી હકીકત પણ જૈનશાસન અંક ૩૭ મે વાંચવાથી જાણવામાં આવશે.)
ઠરાવ ૧૭ મે. આ સંમેલન પિતાના તરફથી તથા સમસ્ત જૈનસંઘ તરફથી શ્રીમાન છે. હર્મન જે કેબી સાહેબ પ્રતિ, તેઓના અવિશ્રાન્ત પાણ્ડિત્યપૂર્ણ પરિશ્રમને માટે કે જેથી જૈનશાસ્ત્રના પુનરુદ્ધાર અને ઉન્નતિમાં વિશ્વવ્યાપક અનુરાગ ઉપજ થવાનું શુભ પરિણામ થયું છે, તથા આ સંમેલનના કાર્યમાં પ્રાચીન જૈન પ્રાકૃત સાહિત્ય પર ગષણ પૂર્ણ નિબંધ વાંચીને સહાયતા દેવાને માટે, તથા સભાપતિ મહાશયની અપરિહાર્થ અનુપસ્થિતિમાં પ્રમુખનું આસન લેવા માટે પિતાની કૃતજ્ઞતા પ્રકાશિત કરે છે.
૧ રાજે દિવસે પ્રમુખ સાહેબ કલકત્તા તરફ વિદાય થયેલા હોવાથી તેમને પ્રમુખ થાન આપવામાં આવ્યું હતું.
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિગંબરોને અસત્ય પાદપ્રવેશ.
ઠરાવ ૧૮ મે. આ સમેલન આપણું સભાપતિ મહામહોપાધ્યાય ડે. સતીશચંદ્ર વિદ્યાભૂષણ એમ, એ, પી, એચ, ડી, ને પિતાને સમય અને સગવડતાનો ઘણે ત્યય કરીને આ સંમેલનની કાર્યવાહીના પ્રમુખ બનવાને માટે હાર્દિક ધન્યવાદ આપે છે. અને તેઓની ગ્યતા, ચતુરાઈ તથા પાફિડન્ય પ્રતિ પિતાનું બહુમાન પ્રકાશિત કરે છે કે જેઓએ આ સંમેલનના પ્રથમ અધિવેશનની સફલતાને સિદ્ધ કરી છે.
ઠરાવ ૧૯ મે. આ સમેલન, પં. શ્યામવિહારીલાલજી મિશ્ર એમ, એ જોધપુર રિજન્સી કસિલના મેમ્બરે જે પરિશ્રમ આ સંમેલનના પ્રથમ અધિવેશન સંબંધી લીધે છે, તથા આ અધિવેશનના કાર્યમાં હર સમયે જે સલાહ આપી છે, તેના માટે કૃતજ્ઞતા જાહેર કરે છે.
1 ઠરાવ ૨૦ મે. આ સમેલન શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય મુનિરાજ શ્રી વિજયધર્મસૂરિ, જેઓ આ સમેલનના જન્મદાતા છે, તેઓને વિનયપૂર્વક વંદન કરે છે. અને તેઓશ્રી જેવા વિદ્વાન અને સ્વાર્થ ત્યાગી કૃપાળું મહાત્માની સંરક્ષતા તથા સંચાલકતા પ્રાપ્ત કરવાથી આ સમેલન પોતાનું ગાવું સમજે છે.
दिगंबरोनो असत्य पादप्रवेश.
જૈન ધર્મના ત્રણ ફિરકા પૈકી એક દિગબર પણ ગણવામાં આવે છે. શ્વેતાંબર આયના શાસ્ત્રમાં કહેલી હકીક્ત અનુસાર તે મત સુમારે ૧૭૦૦ વર્ષ પહેલાં નીકળે છે. અહીં તેમના મંતવ્યને અંગે વાદવિવાદ રૂપ લેખ લખવા ઈરછા ધરાવી નથી, પરંતુ તેમના તરફથી હાલમાં થોડાક વર્ષોથી શ્વેિતામ્બર સ્નાયના દરેક તીર્થોમાં જે કાંઈ પગપેસારે ઉદ્દે પાદપ્રવેશ કરવામાં આવે છે તેને ગે આ લેખ લખવામાં આવ્યા છે. તેમાં પ્રબળ કારણ ગયા માહ માસમાં પાલીતાણુ ખાતે તેમની પ્રાંતિક કોન્ફરન્સ મળેલી તેમાં તેમની રસેશન કમીટીના પ્રમુખે કરેલું ભાષણું છે, કે જેની અંદર “ સિદ્ધાચળ ઉપર
વેતામ્બર ભાઈએ તેમનું એક નાનું દેરાસર અને અગાશી ( હાલમાં જે ધાબાના નામથી ઓળખાય છે) દળાવી બેઠા છે” એ તદ્દન અસત્ય ઉલેખ કરવામાં આવ્યો છે. એક દેરાસરની અંદર કે જેમાં પ્રતિષ્ઠિત મૂળનાયકજી શ્વેતામ્બર આમ્નાયના બિરાજમાન હોય તેમાં કદિ કોઈ માણસ ગમે તેવી છુટી મૂર્તિ ધાતુની યા આરસ વિગેરેની મૂકી દેય અને પછી તે મંદિરના માલેક હોવાનો દા ધરાવે છે. પાશી થઈને ઘરધણું થઈ પડવાની હકીકત કરતાં પણ વધારે ના પ્રકાર છે, વળી એક અગાશી કે જેને માટે પ્રથમ અનેક પ્રકારના મિશ્યા
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનધર્મ પ્રકાશ,
પ્રયત્નો કરી ચુક્યા છતાં પરિણામ પિતાની તરફમાં નહીં પણ સામાની તરફમાં આવ્યા પછી હજુ પણું તે મિથ્થા દાવે ધરાવ્યા કરે એ કેટલું બધું અસત્ય માગમાં સતતું પ્રયાણ સૂચવનાર છે તે સુરોએ વિચારવા એગ્ય છે.
સદરહુ કેન્ફરન્સની બેઠકમાં મારું જવું થયું હતું અને તેના પ્રમુખના મધ્યસ્થતાવાળા ભાષણને અને કેટલુંક બેલવું પણુ થયું હતું. તે જ પ્રસંગે રીસેશન કમીટીના પ્રમુખના ભાષણમાં રહેલા અસત્ય અશે નહેરમાં મૂકવા ઈચ્છા કુરાયમાન થઈ હતી, પરંતુ પસંસ્થાની મીટીંગમાં જઈને પછી તેની વિરુદ્ધમાં ત્યાં બોલવું તે અઘટિત જવાથી મન ધારણ કર્યું હતું.
આજ સુધીમાં દિગંબરી ગૃહસ્થોએ શ્વેતા બાર આનાથના દરેક નીમાં પ્રથમ મિત્ર તરીકે પ્રવેશ કરીને પછી તકરાર ઉઠાવેલી છે. સિદ્ધાચળ, ગીરનાર અને તારંગાજી વિગેરેમાં પ્રથમ મિત્ર થઈને પિતાના દેરાસરો બાંધ્યા અને પછી તકરારે ઉંઠાવી છે. દરેક ભાઈઓ જાણી શકે તેમ છે કે એ તીર્થો ઉપર ઘણું વર્ષો થયા તાર અસ્નાયના સંખ્યાબંધ દેવાલય બંધાયેલાં વિદ્યમાન છે. તેમાં પિતાનું એક દેવાલય કે જે ત્યારપછી સેંકડો વર્ષને અંતરે બંધાવવામાં આવેલ છે તે કાર્યકર્તાઓના ભોળપણનું જ પરિણામ છે. હવે તેની અંદર રાજ સત્તાને મળી જઈને અથવા બીજી રીતે તકરાર ઉઠાવવા, હક્ક સ્થાપિત કરવા અથવા વેતામ્બર આસ્નાયવાળાના ચાલુ હકો કેમ નાશ પામે તેવા પ્રયત્ન કરવા તે કઈ પણ રીતે સુરને માટે ઘટિત નથી.
ઉપર જણાવેલા ત્રણ તીર્થો ઉપરાંત મક્ષીજીમાં અને અંતરીક્ષમાં પણ પાદપ્રવેશ કરી માલેક અથવા ભાગીદાર થવા પ્રયત્ન કર્યો છે. સંમેતશિખરજીમાં પણ મટે ધમધમાટ કરી મૂકે છે. કેશરી આજી તીર્થની અંદર વહીવટ કરનાર કમીટીમાં ઘુસવાનો પ્રયત્ન ચાલે છે. આ બધું શું સૂચવે છે ?પિતાને મત પાછળના વખતને હેવાથી પે તીર્થ પ્રાચીન સ્થળે ન હેવાને લીધે પિતાનું મહત્વ કમી જણાતાં તેમાં વધારો કરવાને આ બધા પ્રયાસ છે, પરંતુ પરિણુમે જય તે સત્યને જ થાય છે. તેમ છતાં કદાપિ કોઈ પણ્ કારણથી કોઈ જગ્યાએ ઓછું વજું ફાવી જવાય છે તેથી પણ રાજી થઈ જવાનું નથી. કારણ કે તેનું પરિગુમ પણ દીર્ઘ કાળે સત્યની તરફમાંજ આવશે એમ ચોકસ સમજવાનું છે.
દિગંબરી જિનપ્રતિમાના મુખ્ય લક્ષણ કર છોટના આકાર રહિત તદન નમ સ્થિતિ અને ચને અભાવ એ બે છે. તે પૈકી પ્રત્યક્ષ રીતે જ્યાં કછેટને સદ્રભાવ હેય ત્યાં પણ પ્રવેશ કરે અથવા અંતરીક્ષમાં છતા કોટને કેટલેક ઘસી નાખવાને જે અત્યાચાર છે તેમ કરવું તે કોઈ પણ રીતે જિનાજ્ઞામાં વર્તાવા ઈછતા શ્રાવક ભાઈઓને ચગ્ય નથી. આમાં જિનાજ્ઞા તે દૂર રહે છે, માત્ર દુરાગ્રહ કે જેનું ઉત્પ. [ . પ છે ને ! મને છે અને પછી તે ચાલે તેમ નાચવું પડે છે,
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતમા વ્રત' ઉપર ધર્મરાજાની કથા.
33
•
આ ટુંકે, લેખ પ્રથમજ લખવામાં આવ્યે છે. અને તે પણુ ખાસ ગિ બર ભાઇઓના હિતાર્થે લખવામાં આવ્યે છે. એટલા ઉપરથી એ તેઓ પેાતાના દુરાગ્રહને તજી દઇ ત્યાં ત્યાં અસત્ય પાઇપ્રવેશ કરવાની ઇચ્છાને રેકી સ મા ગ઼ઝુણ્ કરશે તે લેખકને પ્રયાસ સફળ થશે. અને તેમનું પણ હિત થશે. અન્યથા બન્ને વર્ગોને અંદર અદર કલેશ, કેાના ખર્ચ, વખતના ભાગ અને અન્ય જનેને જોવા માટે મળતુ કેતુક કાયમ રહેશે. કારણુ કે · પરસ્પર સ`પથી વર્તવાના ઠરાવા કરવાથી સપ થઈ જતા નથી પણ સત્ય માર્ગે પ્રયાણું કરી અસત્ય મા તજી દેવામાં આવે ત્યારેજ સપ થાય છે. કદી કાઈ કહેર્યું કે બે દ્વાથ વિના તાળી પડતી નથી ’ તે જેમ દિગબરી ભાઈઓએ શ્વેતામ્બર આમ્નાયના તીર્ઘામાં પ્રવેશ કરવાના પગલાં ભર્યાં છે તેમ દિગમ્બરના એક પણ તીમાં શ્વેતામ્બર ભાઇએએ પાદપ્રવેશ કર્યાં છે? કર્યો હોય તા બતાવે. પણ બતાવે કયાંથી ? મૂળ તે તેમના મત જ અર્વાચીન હેાવાથી તેમના પ્રાચીન તી ઇંજ નહીં અને દક્ષીણું દેશમાં જે જે તીથી તેમણે પોતાના માન્યા છે તેમાં શ્વેતાંબર ભાઈઓ દૃષ્ટિપાત પણ કરતા નથી. માટે એક બાજુનેજ દુરાગ્રહ છે એમ સિદ્ધ થાય છે. હાલ આટલું જ લખી આ લેખ સમાપ્ત કરવામાં આવે છે. પ્રસંગ પડશે તે આગળ ઉપર વધારે વિસ્તારથી લખવા પ્રયત્ન કરી તેમની અસત્યતા વધારે સિદ્ધ કરી આપવામાં આવશે. કુંવરજી આણુ ધ્રુજી
सातमा व्रत उपर धर्मराजानी कथा..
જે ભેગ તથા ઉપભેગને લાયક વસ્તુને પરિમિતપણે ગ્રહણ કરવામાં આવે . તે ભેગોપભોગ નામનુ' નુ ગુણુવ્રત કહેવાય છે. આ ભાગેપલેગ નામનું સાતમું અણુવ્રત પુણ્ય લક્ષ્મીને નિવાસ કરવાનાં અદ્વિતીય કમળરૂપ છે. આશ્ચર્ય એ છે જે આ કમળ સત્પુરૂષને આ લેકમાં તથા પરલેકમાં પણ સુગ ધયુક્ત કરે છે. ભેગો પભોગનું પ્રમાણ કરનાર કુશળ માણુસ આ સાતમા અણુવ્રતની લીલાએ કરીને ધર્મની જેમ પૂર્વે ઉપાર્જન કરેલા કર્મરૂપી રાગથી પણ મુક્ત થાય છે. આ વ્રતના આરાધન ઉપર ધર્મરાજાની કથા છે તે આ પ્રમાણે~ ધરાજાની કથા.
સર્વ વિદ્યામાં દેદીપ્યમાન સાહિત્યની જેમ સર્વ નગરીઓમાં ઘણી રોાભા રૂપ લક્ષ્મીવાળું શ્રીકમળ નામે પ્રસિદ્ધ નગર છે. તેમાં રાજાએના મુગટ રૂપ સત્ય નામે રાજા રાજ્ય કરતા હતા. તે કાળના ખડ્ગને શત્રુઓ કાળરાત્રિના આહિંસાની જેમ શ્વેતા હતા. તે શ્રેષ્ઠ રાજા કળાઓના સ્થાનરૂપ સંમગ્ર ક્ષત્રિયના ગુથી જાણે આશ્રય કરી હોય તેમ કેના કાના નમસ્કારને ન પામ્યા? અર્થાત
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
જૈનધર્મ પ્રકાશ.
સર્વને તે નમસ્કાર કરવા લાયક થયો હતો. એક દિવસે તે સત્ય રાજાની પાસે આવીને જનિક શાસ્ત્રના પંડિત બદયા કે—“ હે રાજન ! પૃથ્વી પર આજથી બાર વરસ સુધી દુકાળ પડશે. ” તે વચન પાળીને “આ પંડિતની વાણી સર્વથા અન્ય થતી નથી.” એમ ધારીને રાજા વાયુવડે તૃણની જેમ કંપવા લાગ્યા. ત્યાર પછી તે રાજાએ રૂપું, સુવર્ણ અને રત્ન વિગેરે સર્વ ધનને વ્યય કરીને ધાન્યને તથા ઘાસને ઘણે સંગ્રહ કર્યો. પછી સર્વત્ર સર્વે લેાકે અને સંગ્રહ કરવામાં વ્યગ્ર થવાથી તે દેશમાં કોઈ જૂદા જ પ્રકારને દુકાળ પઠે. તે એ કે અને સંગ્રહ. કરવા માટે સર્વ અલંકારોને પણ વ્યય કરવાથી માણસે ફાગણ માસમાં જેનાં પાંદડાં ખરી પડ્યાં છે એવા શાલવૃક્ષના સમૂહની જેવા દેખાવા લાગ્યા. પછી પ્રાઓના રવાસીપણાએ કરીને લજજા પામેલે રાજા શોકથી વિચાર કરવા લાગ્યું કે
મારી કેટલીક પ્રજાએ ધાન્ય અને ધનથી રહિત છે, તે ક્યાં જશે ?” આ પ્રમાણે નિરંતર ઉદ્મ ચિંતાથી તપેલા રાજાના હર્ષને માટે અષાઢ માસના પહેલેજ દિવસે પૂર્વ દિશાને વાયુ વાવા લાગે. પછી હર્ષ પામેલા રાજાએ પૂર્વ દિશામાં જાણે સુકાળરૂપ ફળદાયક વૃક્ષના અંકુર હોય તે વાદળાને લેશ જોયે. ભાગ્યવંત મનુષ્યની લમીની જેમ તે વાદળાને લેશ રાજના હર્ષની સાથે અને ત્યત વૃદ્ધિ પામવા લાગે. પછી અનાવૃષ્ટિના શહેને જાણે વીજળી રૂપી અંગુલી વડે તર્જના કરતો હોય, બગલીઓ રૂપી દાંત વડે જાણે જોષીઓની વાણીને હસતે હોય, પોતાના દેખાવ માત્રથી જ દુર્મિક્ષ રૂપી શત્રુનું ભક્ષણ કરીને જાણે ગર્જના કરતા હોય તથા મુશળધાર વૃષ્ટિએ કરીને જાણે પૃથ્વીના દુઃખના કડક કરતો હોય એમ બે સમુદ્રના જળનું આકર્ષણ કરવા માટે નાળ યંત્રના જેવું જેનું ધનુષ છે એ મેઘ પ્રજાઓના અત્યંત હર્ષાશ્રી ઘટે થઈને વરસવા લાગ્યા. પછી “આ વૃષ્ટિએ કરીને જ આપણને રસુકાળ થયે” એમ બે લતા લાકે પરપર હાથ તાળી દઈને જેપીઓની વાણીને ઉપહાસ કરવા લાગ્યા. ત્યાર પછી પૃથ્વીને કૃતાર્થ કરીને જેણે લેકની સ્તુતિથી ભય પામ્યો હોય એમ તે મેઘ ક્યાંઈ પણું જ રહ્યા. “ મહાન પુરૂની આજ રીતિ હોય છે.”
ત્યાર પછી બીજે દિવસે ચિંતાના સંતાપથી નિવૃત્તિ પામેલા રાજા પાસ આવીને ઉધાળે મરતક પર બે હાથ જોડી વિનંતિ કરી કે- “હે દેવ ! આપની ઉદ્યાનમાં ચાતુમાંસ વસવાનો નિશ્ચયથી રહેલા યુગધર મુનિને આજે ઉત્ત કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. તે સાંભળીને ઉત્તમ પ્રતિદાનવો તે ઉદ્યાન પાળ સંપૂર્ણ કરીને (નેપ કમાડીને) માયા ડિત સકુન્ય કરનાર એ કુશળ રા ઉપવનમાં ગયે. ત્યાં તેણે ને મુનિને ત્રણ પ્રદક્ષિણ પૂર્વક વંદન કરી પછી તેમને મુખથી ધર્મદેશના શ્રવણ કરી તે રાજાએ હાથ જોડીને મુનિને પૂછ્યું કે “ -- ન ત ! તે પીગ નું પૃથ્વી પર અવૃષ્ટિના વિષયવાનું વચન કેમ અસત્ય થયુ
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતમા ત ઉપર ધમરાજાની કથા.
૩.
'' મા
ત્યારે કેવળી બોલ્યા કે “ હે રાજન ! ગ્રહેાના તથાપ્રકારના યોગને લીધે ખર વર્ષ સુધી દુકાળ થવાના હતા, પરંતુ જે કાણુને લઇને તેમ ન થયું. તે કારણે તે શ્વેષીઓના અવિષયવાળુ છે. સાંભળે-પુરિમતાલ નામના પુરમાં પ્રવર નામે એક પુરૂષ હતે. તે યુન્નાન છતાં પણુ પાતાના કર્મને લીધે મહારાગેાવડે પરાભવ પામ્યા હતા. ષડ્સના સ્વાદમાં ચપળ એવી જિજ્હાના રસવાળે તે પ્રવર જે જે સ્વાદિષ્ટ આહારને લેતે હુંતે તે તે આહાર તેને વિકાર કરતા હતા. તેથી તેણે વિચાર કર્યો કે-“ જે આહાર શરીરનું અહિત કરનાર છે. તેનું પ્રત્યાખ્યાન કરીને મારે તેના આહાઠનું ફળ કેમ ગ્રહણ ન કરવું ? નિઃશુકવાને લીધે કિષ્ટના સકેચ કરનારી સ્ત્રીએ મને ભજતી નથી, તેથી તેમનું સાક્ષાત્ પ્રત્યાખ્યાન કરીને મનુષ્ય જન્મનું ફળ કેમ ગ્રહણ ન કરવુ ? ? પ્રમાણે વિચાર કરીને બુદ્ધિમાનને વિષે શ્રેષ્ઠ અને ઉજવલ મતિવાળે તે પ્રવર ગુણ્ણાએ કરીને મેટા એવા ગુરૂને સાક્ષીરૂપ કરીને આ પ્રમાણે એલ્યેા કે-“સ્નિગ્ધ, ખાટા, મીઠા અને ખારા આહ્વરને હુ ખાઇશ નહીં. તથા ઊનેદરી વ્રત ધારણ્ કરીને કડવા, તીખા અને કષાયલા (તુરા) આહારને હુ ગ્રહણ કરીશ. જેન વિષે આસક્ત થયેલા પુરૂષને મુક્તિરૂપી સ્ત્રી જાણે ઇર્ષ્યાએ કરીનેજ હોય તેમ ખેતી પણ નથી, તેવી સસારસાગરની ` અધિદેવતારૂપ સ્ત્રીઓનુ હું પ્રત્યાખ્યાન કરૂ છુ, ” આ પ્રમાણે ગ્રહણુ કરેલા તને પાલન કરતા ઘણા સત્ત્વવાળે તે પ્રવર અનુક્રમે રાગોથી મુક્ત થયા. “ સુકૃતને શું અસાધ્ય છે ? ” નિરોગતાને પામ્યા છતાં પણ તે ધીર પુરૂષ વ્રતને ત્યાગ કર્યાં નહીં, અને તેથી તે અનુક્રમે મેટી સ`પત્તિને સ્વામી થયે. તેના ઘને વિષે કામદેવના નૃત્યમાં જેમની દષ્ટિ વિકાસ પામી છે એવી દાસીએ જાણે કે અલ્પ વૈભવવાળા સ્વર્ગનો ત્યાગ કરીને આવેલી દેવાંગનાએજ હેાય તેવી શોભતી હતી, છતાં સર્વ વિષયા ઉત્તમ સોંયમ ગુવાળા મનરૂપી સ્ત ંભને વિષે નિયંત્રિત થયેલા તેના ઈંદ્રિયસમૂહનું આણુ કરવાને શક્તિમાન થયા નહીં. હુ ંમેશાં તેને કેટી (કરાડા) માગે કરીને જે ધન આવતું ઋતુ' તે (ધન) સુપાત્રદાન, અનુક પાદાન અને આચિત્યજ્ઞાનરૂપી ત્રણ માર્ગે જતુ હતુ. એકદા પૃથ્વીપર અન્નને માટે લડાઇ કરવામાં તત્પર થયેલા પિતા, માતા અને પુત્રાદિકે કરીને ભયંકર તથા ગરીખ લેાકેાથી ન જોઇ શકાય એવેા દુકાળ પડયા. તે વખતે બીજા દાતારશનાં દાન નાશ પામ્યાં, પરંતુ તે પ્રવરનું દાન તા વૃદ્ધિ પામવા લાગ્યું. “ઉનાળામાં સરેાવરનું પાણી સુકાઈ જાય છે, પણ સમુદ્ર તે અધિક કલેલેાવાળા થાય છે. ” જેમ સસારથી ભય પામેલા લેકે સર્વો ઉપદેશ કરેલા ધનુ જ થા સેવન કરે તેમ દુર્ભિક્ષથી ભય પામેલા જગતના લેકેએ તેનેજ આશ્રય કર્યો. તે પ્રવર દુર દેશેાથી આવેલા સ`ખ્યાબંધ સાધુઆને પાસુ જી, પકવાન, દહી, દૂધ અને ઘનાદિકવડે પ્રતિલાભત હતેા, તેમજ
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રાર. નાંખ્યાબંધ શ્રાવક વર્ગને તેમના વયને અનુસાર પિતા, માતા, પુત્ર અને પુત્રી કરીને દરરોજ પોતાને ઘેર ભેજન કરાવતા હતા. આ પ્રમાણે અખંડ વ્રતવળે, અત્યંત પ્રશંસનીય અને દાન દેવાનાજ વ્યસનવાળે તે શ્રીમાન પ્રવાર કાળક્રમે કરીને મરણ પામી સ્વર્ગે ગયે. ત્યાં નિરંતર શાશ્વતા અહંની મહા વાત્રાઓ કરવાથી ધર્મની નિર્મળ બુદ્ધિવાળે તે ઇંદ્રના જે (સામાનિક) દેવ આયુષ્યને પ્રાંતે વિચાર કરવા લાગે કે- પૃથ્વીને વિષે જે કોઈ યુગપ્રધાન શ્રાવક હોય તેનો હું પુત્ર થાઉં, પરંતુ મલિન કુળમાં ચકવતી પણ ન થાઉં.” પછી હે રાજા! અહીં તારા નાના ચિત્રશાળ નામના પરામાં દબુદ્ધિ નામે શ્રાવક રહે છે. તેને વિમલા નામની પ્રિયા છે. બાર વ્રતને નિષ્કપટપણે પાળવાથી જેનું જીવિત ઉજવળ છે એવા તે શ્રાવકે આવા પ્રકારના દુભિક્ષની વાણી સાંભળ્યા છતાં પણ અન્નને સંગ્રહ કર્યો નથી. સારા સ્વમથી સૂચિત થયેલ તિ દેવ તેની પ્રિયાની કુક્ષિમાં અવતર્યો, અને અનુક્રમે તે સતીએ ગઈ કાલે જ તે પવિત્ર પુત્ર પ્રસ છે. તે મહા ભાગ્યશાળીના જન્મ તત્કાળ દુષ્ટ ગ્રહને જય કરીને બાર વર્ષના દુભિને ભાંગી નાંખ્યું છે.” આ પ્રમાણે કેવાળીની વાણી સાંભળીને અત્યંત પ્રસન્ન થયેલા તે વાળ કેવળીને નમીને તત્કાળ તે શ્રાવકને ઘેર જઈ તે બાળકને પોતાના મસ્તક પર ધારણ કરી આ પ્રમાણે બે થે કે- દુભિક્ષામાં ડુબેલા જગતને ઉદ્ધાર કરનાર E ધીર ! તને નમસ્કાર છે. મારા રાજ્યને તું રાજા છે, અને હું તારે તલારક્ષક છું." ત્યાર પછી રાજાએ “આ બાળક દુભિક્ષને ભંગ કરનાર હેવાથી સાફાત ધર્મરૂપજ છે. " એમ ધારીને તેનું ધર્મ એવું નામ પાડ્યું. પછી બીજ રાજઓએ પણ આ વાત પુરૂ દ્વારા જાણીને પોતપોતાના દેશમાં ધર્મની આજ્ઞા પ્રવતવને તત્કાળ મેઘ વરસા. વય તથા કાળને ઉચિત તથા ચિત્ર વિચિત્ર સર્વ રાજઓના ભેટવડે નિરંતર આનંદમય તે બાળક વૃદ્ધિ પામવા લાગ્યા. પછી સમુદ્રની પાસે નદીઓની જેમ કમળ સરખા ને વાળ અનેક રાજપુત્રીએ વરવાની ઈચ્છાથી તે ધર્મ પાસે આવી. અને તેને પણ સમગ્ર પૂતળને વિષે જેની આજ્ઞા પ્રવત છે એ અને ગુરૂને વિષે ભક્તિમાન તે ધર્મિષ્ઠ ધર્મરાજા કર્મ નો બંધ કર્યા વિના જ અદભુત ભેગે ભેગવવા લાગ્યા. મિગ ભેગાવ્યા પછી એ ધર્મરાજા તેને ત્યાગ કરી ઉજવળ રોગબળને આશ્રય કરીને કેવળજ્ઞાનના મહિમાને પામી મે ગયે. 5 આ પ્રમાણે ભાગ્યવાન ધર્મના બે ભવનું વૃત્તાંત જાણીને સંપત્તિના આગમનને ઈછનારા પુરૂષોએ સાતમા વ્રતનું સેવન કરવું યોગ્ય છે. / इति भोगोपभोग व्रत विचारे धर्मपकथा / For Private And Personal Use Only