Book Title: Jain Dharm Prakash 1913 Pustak 029 Ank 02 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધમ પ્રકાર કે મુક્તિ પામ્યા પણ નાથ તે અ, છે આપ મારા મનમાં ગુણે એક છે સૂર્ય દરે પણ કાચમાંહે, તે શું નહિ એ ઘરમાં પ્રકાશે ? ૩ હારી સ્તુતિએ ક્ષય થાય કેમ, અનેક જાજિત જે અનશે પ્રચંડ એ સૂર્ય પ્રભા પ્રસાર થતાં કે જ્યાં સુધી અંધકાર ? ? શરણ્ય સ્વાશ્રિત જનેતો તે, મહ-જવર મૂળથી છેદનાં છે. વુિં છતાં શાસન આપનું રે, શી વહુ તાવ ન શતિ થાશે. ભવાટવી પાર પમાડનાર, સ્વીકાર્યું મેં આપનું શરણું નાથઃ કષાય રે હરતાં ત્રિરત્ન, કરે ઉપેક્ષા યમ નાથ એ તે. ભવાઈવે રે ભમતાં અરે રે ! મેં મેળવ્યા નાથ એ કરીને મેં પાપ પિંડે નહિ નાથે પૂજ્યા, ભાવે ન હું નહિ ને સ્તવ્યા ના. ૭ સંસાર ચદે મુજને ભાડે. રે કર્મ કુંભાર કુબેધ દં; તેથી કરે રે દુઃખનું જ ભાંડ, ર પ્રભુ તેથી મને શરમાય. હે નાથ ! આજ્ઞા તુજ પાછળનાર, મહાદિને નાશ કરી અસાર વરૂપમાં મગ્ન અરે મુનીશ, મેગ્નેબ્યુ ક્યારે પ્રભુ હું બનીશ. રે ! ચંદ્રકાંતિ સમ આપ ગુણે, રાખી મનોમટને વશે એ. ને દેશના અમૃત મસ્ત જૈશ, ક્યારે સ્વરૂપે રમત બનીશ. ૧૦ પાપે પ્રભુ આપ પસાયથી હું, રે એટલી ઉચ્ચ ભૂમિ કદિ શું કામાદિ પ્રેરે કરવા અકાય, હે નાથ ! એ ખેદ નહિ નિવાર્ય. ૧૧ ન સંભવે શું હિત આપે છે ત્યાં ? જે કે કરૂં યત્ન નિવારવાના; કામાદિ એ સર્વ વિકારને રે, હે નાથ ! મૂકે નવ કુંડ તા. ૧૨ ભવાણું મેં ભમતા પ્રત્યે ! રે , માનું નહિ રે નિરખ્યા તમોને ; દુઃખે મને નરક્તણ નહિ જ. હે નાથ ! શું ભોગવવા પડે તે ? ૧૩ હે પૂજ્ય! ખડગાંકુશ વજ ધનુ, એ ચિહ્નથી ભિત વાકે મહાદિ એ દુર્જય શત્રુઓથી, બીને પ્રભુ શરણ લીધું જ તેથી ૧૪ દયાથી શરણ્ય જિનેન્દ્ર આપ, પવિત્ર સર્વજ્ઞ અતીત રાગ : હતાશ ને દીન થયેલ તેથી, રક્ષે મને કામ વિડળનાથી. સમર્થ હે નાથ ન કે તમેથી , કામાદિ શત્રુદળ કાપવાથી ન શત્રુનું ચક્ર જિતાય પહેલું , સમર્થ સામે નવ ચક બીજું. છે દેવને દેવ નિંદ્ર આપ, છે બુધ ને શંકર લેનાથ હાલ આંતર શત્રુઓથી, કફ રૂદન આપ સમક્ષ તેથી, અપૂર્ણ. ૧૬ ૧'s For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38