Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्री
જૈનધર્મ પ્રકાશ.
शार्दूलविक्रीडितम्.
ये जीनेषु दयालवः स्पृशति यान स्वपोपि न श्रीमदः श्रांता ये न परोपकारकरणे हृप्यंति ये याचिताः । स्वस्थाः स्वदयमहाव्याधिप्रकोपेषु ये ते लोकोत्तरचारुचित्रचरिताः श्रेाः कति स्युर्नराः ॥
જેને જીવદયા વસો મનવિધ લખાણો ગર્વ નહીં, ઉપકાર નહી થાક, યાચકરણે આલુદ માટે સર્રી; શાંત ચિત્તળ, વાળા મટન, ટેણે હણાયે નહીં, એવા સુંદર ઘેટ મુક્ત ગુણુધી કાવ્યો મહી
પુસ્તક ૨૯ મું. વૈશાખ, સંવત્ ૧૯૬૯. શાકે ૧૮૩૫.
૧ સાધારણ જિત સ્તવન ( બ્લેક ). વિવેકાષ્ટકમ્
...
પ્રગટ કો.
શ્રી જૈતધમાં પ્રસારક સભા. ભાવનગર. अनुक्रमणिका.
મૂલ્ય રૂા. ૧)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ISILL NO. 0 100.
3 તાર્થ યાત્રા...
જ શ્રાવકનુ દ્વીતી“ વ્રત ( કથા }
૫ વર્તમાન સમાચાર.
૬. આની કાન્ફરન્સના પ્રમુખનું ભાણું,
શ્રી સરસ્વતી” છાપખાનું—ભાવનગર.
For Private And Personal Use Only
c
અંક ૨ જો
પેટેન્ટ ફ્રા, ૦-૪-૭ ભેટ સાથે
... ૩૩
૩૫
...
૪૩
૧૩
પં
૬૧
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાઈફ મબરાન ભટ. અમારી સભ ના લઇફ મેમ્બરને ચાલુ વર્ષની ભેટ તરીકે આપવાના ચિ૧ પુસ્તકો મુકરર થઈ ગયા છે અને તે તાર પશુ થઈ ગયા છે. ચેડા દિવમાં મોકલવાનું શરૂ કરવા માં આવશે.
શ્રી પંચાલક ગ્રંચ ટકા સહિત. (સંસ્કૃત) શ્રી કર્મગ્રંથ ટીક વિભાગ , (ર્મગ્રંથ પ, ૬ તથા સંસ્કૃત જ કમઘંથ.) શ્રી જ્ઞાનસાર ટીકા સહીત. (સંસ્કૃત) શ્રી પરિશિષ્ટ પર્વ-પદ્યબંધ. શ્રી પ્રમેયરત્નકો-ન્યાયને ગ્રંથ. મૂળ. (સંસ્કૃત) શ્રી પ્રકરણે ઉપરના સ્તવનદિને સંગ્રહ. ગુજરાતી પદ્યબંધ. શ્રી ધનપાલ પંચાશિકા. ટક તથા અર્થ યુક્ત અને ત્રણ તીર્થોના ક સાથે. શ્રી તત્ત્વવાર્તા તથા લફરી સરરવતીને સંવાદ. (ગુજરાતી ભાષામાં)
ઉપર જણાવેલા આઠ ગ્રંશે પછી પ્રથમના પાંચ ગ્રંથ તદન સંસ્કૃતમાં છે ને તે સંસ્કૃત ભાષાના પણ સારા અભ્યાસીને ઉપયોગી થઈ પડે તેમ છે તથા માંના ધમના ત્રણું ગ્રંથે જે લાઈફ મેગર ખાસ મોકલવા ફરમાવશે તેમને જ કલવામાં આવશે અને બાકીના પાંચ તે સર્વને મેકલવામાં આવશે.
પરના ગ્રં પિસ્ટેજ પૂતાજ વેલ્યુએબલથી મોકલવામાં આવશે. આ ગ્રંથની ઈચ્છાવાળા લાઇફ મેમ્બરે તરતમાં જ પત્ર લખવા તસ્દી લેવી.
જે પતિ નહીં મંગાવે તેનીવતી એ ગ્રંથો સધુ સબી વિગેરેને ભેટ પવામાં આવશે જેથી તેને સદુપયોગ થશે ને તેને લાભ મળશે.
ઉપરના ગ્રંથો કિંમતથી મંગાવનારને માટે પણ નીચે પ્રમાણે સગવડ રાખવામાં આવી છે.
પિરટેજ. શ્રી પંચાશક ગ્રંથ સટીક. ફ. ૫૦ લેક ૧૦૦૦૦ રૂ રાા શ્રી કર્મગ્રંથ ટીકા યુત વિભાગ ૨. ફા. ૩૦ લેક ૮૦૦૦ રૂ ૨) ૦
શ્રી જ્ઞાનસાર ટીકાયુક્ત. ફા. ૧૪ ક ૩૦૦૦ ૩ ૦ ૦ * શ્રી પરિશિષ્ટ પર્વ. ફ. ૨૨ કલેક ૪૦૦૦ રૂ ૧) | શ્રી પ્રમેયરત્નકેવ. ફા. ૬ કલેક ૧૨૦૦
૩ ૦ ૦ શ્રી પ્રકરણ વિગેરેના સ્તવનદિન સ ગ્ર.
૨ વા ના પનપાળ પંચાશિકા. ટીકા અર્થયુક્ત વન્દવાર્તા ને લક્ષમી સરસ્વતીને સંવાદ,
બડગામથી મંગાવનારને રિટેજ ઉપરાંત એક આનો યુબિલનો લાગશે
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जैन धर्म प्रकाश.
जो जो जव्याः प्रदीप्तचयनादरकपाध्यं संमार विस्तारो निवासः शारीगदिदुःखानां । न युक्त इह विदुषः प्रमादः । अनिदर्शनेय मानुपावस्था । प्रधानं परखोकसाधनं । परिणामकटवा विषयाः । विप्रयोगान्तानि सत्सङ्गतानि । पानजयातुरमविकातपातमायुः । तदेवं व्यवस्थिते विध्यापनेऽम्य संसारप्रदीपनकस्य यत्नः कर्तव्यः । तम्य च हेतुः सिद्धान्तवासनासारो धर्ममेवः । अतः म्वीकर्तव्यः सिद्धान्तः । सम्पक सेवितव्यास्तदनिशाः । जावनीयं मुण्डमाशिकोपमानं । त्यक्तव्या खध्वसदपक्षा । नवितव्यमाशाप्रधानेन । उपादेयं प्रणिधानं । पोपणीय सन्साधुसेवया । राणीयं प्रवचनमाविन्यं । एनच विधि प्रत्तः संपादयनि । अतः सर्वत्र विधिना प्रवनितव्यं । सूत्रानुसारेण प्रत्यनिज्ञातव्यमात्मस्वरूपं । प्रवृत्तावपेकितव्यानि निमित्तानि । यतितव्यमसंपन्न-योगेषु । अकयितव्या मिनिनिका । प्रनिविधयमनागतमम्याः । जवत्यवं प्रवनमानानां सोपक्रमकर्म विज्ञायः । विभिन्यन निरूपक्रमकर्मानुबन्धः । तस्मादत्रैव यतध्वं यूयमिति ।।
। उपमितिनवप्रपञ्चा कथा।
પુસ્તક ર૯ મું
શાખ. સ. ૧૬૯. શાકે ૧૮૩પ.
२
.
कुमारपाळ महाराजाए रचेलुं साधारण
जिन स्तवन.
- समश्लोकी. ( अनुवा-भा. १७ मि . ii. ft. it . )
ति . નમેલ ઈન્ટો મુકુટ પ્રભા, ને પાદપીડ પ્રતિબિંબી જ્યાં એક જે એ દરે કઇ સમૂહ કરતે, લકય બંધુ! જ્યવંત વરતે. ન રોગ ને વૈષ કૃતાર્થ તેથી, જે છે તેવું મૂઢપણું હવેથી; સ્વરૂપ રે ! આપનું જ યથાર્થ, નિરૂપવા ને કદી આ સમર્થ,
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધમ પ્રકાર
કે મુક્તિ પામ્યા પણ નાથ તે અ, છે આપ મારા મનમાં ગુણે એક છે સૂર્ય દરે પણ કાચમાંહે, તે શું નહિ એ ઘરમાં પ્રકાશે ? ૩ હારી સ્તુતિએ ક્ષય થાય કેમ, અનેક જાજિત જે અનશે પ્રચંડ એ સૂર્ય પ્રભા પ્રસાર થતાં કે જ્યાં સુધી અંધકાર ? ? શરણ્ય સ્વાશ્રિત જનેતો તે, મહ-જવર મૂળથી છેદનાં છે. વુિં છતાં શાસન આપનું રે, શી વહુ તાવ ન શતિ થાશે. ભવાટવી પાર પમાડનાર, સ્વીકાર્યું મેં આપનું શરણું નાથઃ કષાય રે હરતાં ત્રિરત્ન, કરે ઉપેક્ષા યમ નાથ એ તે. ભવાઈવે રે ભમતાં અરે રે ! મેં મેળવ્યા નાથ એ કરીને મેં પાપ પિંડે નહિ નાથે પૂજ્યા, ભાવે ન હું નહિ ને સ્તવ્યા ના. ૭ સંસાર ચદે મુજને ભાડે. રે કર્મ કુંભાર કુબેધ દં; તેથી કરે રે દુઃખનું જ ભાંડ, ર પ્રભુ તેથી મને શરમાય. હે નાથ ! આજ્ઞા તુજ પાછળનાર, મહાદિને નાશ કરી અસાર વરૂપમાં મગ્ન અરે મુનીશ, મેગ્નેબ્યુ ક્યારે પ્રભુ હું બનીશ. રે ! ચંદ્રકાંતિ સમ આપ ગુણે, રાખી મનોમટને વશે એ. ને દેશના અમૃત મસ્ત જૈશ, ક્યારે સ્વરૂપે રમત બનીશ. ૧૦ પાપે પ્રભુ આપ પસાયથી હું, રે એટલી ઉચ્ચ ભૂમિ કદિ શું કામાદિ પ્રેરે કરવા અકાય, હે નાથ ! એ ખેદ નહિ નિવાર્ય. ૧૧ ન સંભવે શું હિત આપે છે ત્યાં ? જે કે કરૂં યત્ન નિવારવાના; કામાદિ એ સર્વ વિકારને રે, હે નાથ ! મૂકે નવ કુંડ તા. ૧૨ ભવાણું મેં ભમતા પ્રત્યે ! રે , માનું નહિ રે નિરખ્યા તમોને ; દુઃખે મને નરક્તણ નહિ જ. હે નાથ ! શું ભોગવવા પડે તે ? ૧૩ હે પૂજ્ય! ખડગાંકુશ વજ ધનુ, એ ચિહ્નથી ભિત વાકે મહાદિ એ દુર્જય શત્રુઓથી, બીને પ્રભુ શરણ લીધું જ તેથી ૧૪ દયાથી શરણ્ય જિનેન્દ્ર આપ, પવિત્ર સર્વજ્ઞ અતીત રાગ : હતાશ ને દીન થયેલ તેથી, રક્ષે મને કામ વિડળનાથી. સમર્થ હે નાથ ન કે તમેથી , કામાદિ શત્રુદળ કાપવાથી ન શત્રુનું ચક્ર જિતાય પહેલું , સમર્થ સામે નવ ચક બીજું. છે દેવને દેવ નિંદ્ર આપ, છે બુધ ને શંકર લેનાથ હાલ આંતર શત્રુઓથી, કફ રૂદન આપ સમક્ષ તેથી,
અપૂર્ણ.
૧૬
૧'s
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
महोपाध्याय श्री यशोविजयजी कृत ज्ञानसार सूत्र विवरण. विवेकाष्टकम्
( ૧૫ ) (લેખક-સન્મિત્ર કપૂરવિજયજી )
પ્રથમ વિદ્યા અષ્ટકમાં જણાવ્યું કે સદ્વિદ્યારૂપી અંજનશલાકાના ૫વડે જ્યારે અનાદિ અવિદ્યા કહે કે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થઈ જાય છે ત્યારે યોગી પુરૂષો પોતાના આત્મામાં જ પરમાત્મ દાને ખરેખર નિર્ધાર કરે છે-કરી શકે છે. એ અવિદ્યા કહે કે અનાદિ અજ્ઞાત કનિત છે. તે કા જ્યાંસુધી આત્માથી વિશ્ર્લેષ ( વિયેાગ) થવા ન પામે ત્યાં સુધી અનાદિ અજ્ઞાન આત્માનાં જેવું તે તેવું હવાઇ રહેછે.સર્વજ્ઞ નિર્દિષ્ટ સદૃઉપાયવર્ટ ઉક્ત કર્મીના વિશ્લેષ થઈ શકે છે, અને વિવે કહે કે ભેદજ્ઞાન એ આત્માસાથે સદાય સક્લિષ્ટ થઇ રહેલા કમળને વિશ્વિષ્ટ એટલે વિયુક્ત કરવાને ઉત્તમ ઉપાય છે. તેથી શાસ્ત્રકાર હવે પ્રસંગગત વિવેકાષ્ટકનું નિરૂપણ કરે છે. कर्म जीवं च सर्वदा क्षीरनीरवत् ॥
विभिन्न कुरुते यो सौ, मुनिहसो विवेकवान् ॥ १ ॥
ભાવા—શીરનીરની પરં સર્વદા એકમેક મીને રહેલા કર્મ અને જીવને જે વ્યક્તપણે જુદા કરી નાંખે છે તે મુનિ હુંસ વિવેકવાન્ ગણાય છે. સક્રિર્વક જાગ્યા વિના અનાદિ અનંત કાલથી સયુક્ત થઇ રહેલા કર્મ અને જીવને કોઇ કદાપિ સ્પષ્ટ રીતે જુદા કરી શકેજ નહિ. તેમ કરવાને સદ્વિવેકની આવશ્યક્તા રહેજ છે. ૧
વિવેચન——મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચે!ગવડે જીવ જેનું નિમર્માણ કર્યાં કરે છે તે કેમ કહેવાય છે. અર્થાત્ તત્ત્વ વિપર્યાસ અથવા અતત્ત્વ શ્રદ્ધારૂપ મિથ્યાત્વાદિષ્ટ સામાન્ય હતુંઆવડે જીવ નાનાવિધ જ્ઞાનાવરણીય પ્રમુખ કર્મ ઉપાર્જે છે અને તે ઉપાર્જિત કર્મ જીવ સાથે ક્ષીર્ નીરની પેરે અથવા અગ્નિ ગેાલકની પેરે સદાય એકમેક થઇ રહે છે. તેને હુંસની પેરે જે મહાશય આત્માથી ભિન્ન કરું છે-ભિન્ન કરી શકે છે, તે મુનિમહાત્મા વિવેકવત અથવા ભેદજ્ઞાનવત ગણાય છે. જો કે સંસારી જીવા પ્રતિ સમય નાના પ્રકારનાં કર્મ સન્મ્યા કરે છે, તે અપેક્ષાએ તે કર્મની અદિ લેખી શકાય, પરંતુ પ્રવાહુ અપેક્ષાએ તા જીવને કર્મ સાથેના સબંધ અનાદિ કાળથી હાયે ઘટે છે. વળી તે સબબ પિ ન વિઘટે એવું! સમવાય સંબધ નથી પરંતુ તેના અ
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. સ્થિતિ પાકાદિક કાર મળનાં વિગ થાય તે સંગ સંબંધ જ કહેવાય છે.
ઉક્ત કર્મનું રવરૂપ અતિ ગહન છે. તેને યથાર્થ સમજવું અને સમાજવું અતિ કઠીન છે. પરંતુ જેની મતિ તીકાનું અને કંઇ શુભ સંસ્કારવાળી હોય તે તેમાં પ્રવેશ કરી તેનું રહસ્ત્ર કેટલેક અંશે મેળવી શકે છે. દક્ત કર્મનું વરૂપ ાટન કરવા જેન શાસનમાં અનેક ઉત્તમ ગ્રંથ (કર્મ ગ્રંથ, કમ્મ પયડી, પંચ સંગ્રહાદિક ) મેજુદ છે. ત ત થ ઉપર વિસ્તારવાળી વૃત્તિ-ટીકાઓ પણ થયેલી છે, તેમજ કર્મગ્રંથ ઉપર પૂર્વ ઉપગારી મુનિજનાએ આલ:વધ પણ કરેલ છે. તેને આશ્રય લડી જે તેને કમસર અભ્યાસ કરવામાં આવે તે આ બાબત ઉપર સારું અજવાળું પડી શકે એમ છે. ૧ પ્રકૃતિ. ૨ સ્થિતિ, ૩ રસ અને ૪ પ્રદેશના ભેદે કર્મ બંધ કર પ્રકારને કહ્યું છે. તે મોદકના છાનથી સુસ્પષ્ટ રીતે શાસ્ત્રમાં રામજાવવામાં ગાવ્યા છે. જેમ મેંદા જુદા જુદા વિભાવવાળો હોય છે, અમુક મુદત સુધી ટકી શકે છે, તેમાં જેમ રસનું તારતમ્ય અને પ્રદેશ પ્રમાણ-દાળનું તારતમ્ય હોય છે તેમ કેઇક કર્મને આત્માના જ્ઞાન ગુણને તે બીજા કર્મને આત્માના દર્શનાદિક ગુણને રોકવાને ( દબાવવાને) સ્વભાવ હોય છે. તેમની સ્થિતિ જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ પ્રકારની હોઈ શકે છે. તેમને આ એક છે ચાર હાણી પણ હોઈ શકે છે અને કમ વણાએ પણ ગુનાધિક હાઇ શકે છે. આ બંધ તથા ઉદય, ઉદીરણા તેમજ સત્તાદકને સમજવા ઇચ્છનારે કમ ગ્રંથ બાલાવબોધ વિગેરે અવગાહવા યુક્ત છે અથવા તેને સામાન્ય ઉલ્લેખ “ જૈનતવ પ્રવેશિક” માં પણ એક જુદા પ્રકાર તરીકે કરવામાં આવેલા છે ત્યાંથી જોઈ લે. જે કર્મનું સૂદમસ્વરૂપ સારી રીત ગુરુગમ્ય સમજી શકાય અને તેનું મનન કરી આત્મામાં સમ્યફ પરિણમન થ ય . આવતા અવનવા કર્મને નિષેધ કરો અને પૂર્વ સંચિત કરેલાં કમને ય કા જીવને વધારે સુતર થઈ પડે. એથી જ ઉકત જ્ઞાનની અતિ આવશ્યકતા નિર્વિવાદપણે સ્વીકારવા યોગ્ય છે.
આ કર્મને સંબંધ પ્રવાહ અપાશાએ જીવ સાથે અનાદિ છતાં તે કાંચ નિપલ ન્યાયે ટી શકે તેવે છે. જેમ સુવણ અને માટીને સંબંધ અનાદિ છતાં તેને અગ્નિમાં ધમવાદિક પ્રયોગોથી મળમત્રને ય થતાં તેમાંથી શુદ્ધ કાંચન કાઢી શકાય છે તેમ તપ ૫ સંયમાદિક ઉત્તમ ઉપાવડે જીવ સાથે લાગેલે કમળ પાનું સર્વશ કી કરી શકાય છે. પૂર્વે અનેક મુનિ મહાત્મા એએ (તીર્થકર ગણધર પ્રમુખ પ્રવેર પુરૂષાર્થવત ભજન) ભેદજ્ઞાનરૂપ વિવેકપૂર્વક તપ જપ સંયમાદક તું સાધન વડે કર્મમળને સર્વથા ક્ષય કરી
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમાનું શુદ્ધ (નિરૂ પાધિક ) રવાભાવિક વરૂપ પ્રગટ કરેલું છે. એમ સતશાએ પુરવાર કરે છે. એ રીતે ગમે તે મહાશયે ભેદજ્ઞાનરૂપ વિવેકવડે ઉત્તમ સાધન કયુંછ અનાદિ સંસ્પિષ્ટ કર્મમળને નિયુક્ત કરી આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરી શકે છે. આ પ્રમાણે ક્ષીર નીરની પરે આત્મા સાથે અનાદિકાળથી એકમેક થઈ રહેલા કમળને જૂદ કરી જે આત્મ-વરૂપને અનુભવ કરી શકે તે મુનિમહાશય વિવેકવંત લેખવા. ચેય છે. શાસ્ત્ર જાણ્યું, ભવસ્થિતિ જાણી અને કર્મનું સ્વરૂપ-રઈસ્ય પ્રાપ્ત કર્યું (મળ્યું ) તેનું લખે ગણુાય છે અને તેથીજ વસ્તુ-ટવરૂપને યથાર્થ જાણવા-મુણુવાથી તેનું મુનિ એવું સાર્થક નામ કહેવામાં આવે છે. તેમજ હંસ જેમ સ્વચંચુના બળથી ક્ષીરનીરને ભિન્ન કરી નાંખી તેમાંથી સારભૂત ક્ષીર પાત્રને ગ્રહણ કરી લે છે તેમ તેવા મુનિજનો પણ સ્વ વિવેકશક્તિથી કમળને દૂર કરી વવરૂપ માત્રમાં રમણ કરે છે તેથી તે હંસની પરે હંસ લેખાય છે એટલે મુનિસ ગણાય છે. હરસની ચંચુ (ચાંચ) માં એવી સ્વાભાવિક ખટાશ હૈય છે, કે જેથી તે દૂધને પાણીથી જુદુ કરી સુખે ગ્રહી શકે છે. એ જ રીતે મુનિએમાં પણ એવી અદભૂત વિવેકકળા વર્તે છે જેથી તેઓ જીવ સાથે લાગેલ. અનાદિ કર્મમળને દૂર કરી ફાટિક રત્ન સશ પિતાના શુદ્ધ વરૂપને ગ્રહ-અનુભવી શકે છે. ઉપર જણાવેલી વિવેકકળા પ્રકટવી અતિ દુર્લભ છે એમ શાસકાર જણાવે છે.
दहात्माद्यविवेको ऽयं. संचदा मुलभा भवे ॥ મા તક-
વિવતિ સુન્દ્રમાં રા ભાવાર્થ—હજ આત્મા છે અથવા આત્મ દેહથી જુદો નથી એવો અવિવેક તો જન્મ જન્મમાં અવિદ્યાના વશથી સુલભ જ છે. પણ આ દેહુ આભાથી ખાસ જુદે જ છે, કેમકે દેહ તે વિનાશી છે અને આત્મા અવિનાશી છે, દેહ તે જડ છે અને આત્મા સચેતન–ચતયુક્ત છે, એ વિવેક કોટિગમે ભામાં ભાગ્યયોગેજ થઈ શકે છે. વિદ્યાનો નાશ થયે તે સદ્વિવેક જગી શકે છે. ૨
વિવેદ–દેહ તે જડ-શરીર અને આત્મા તે ચૈતન્યમય જીવ આદિ શબ્દથી મન, વચન અને કાયાદિક વિષે અવિવેક-અપૃથકકરણે આ સંસારચકમાં ભ્રમણ કરતાં સદાય સુલભ છે. અજ્ઞાનવશ પ્રાણી જડ ચેતનનું પૃથક્કરણ કરી શક્તા નથી અને તેથી જડ એવા દેવુ, ગેહ પ્રમુખ પદાર્થોને જ ખરા પિતાનાં સમજે છે અને એ જડ વસ્તુને મેળવવા, રક્ષવા અને વૃદ્ધિ પમાડવાજ બધું મથન કર્યા કરે છે એનું નામજ અવિક છે કે જેથી જીવ ભક્તિવશ ખાટી, પાઈ
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ક્ષણિક વસ્તુઓને સાચી, પોતાની અને શાસ્થતી લેખી તેને રહે છે, સાચવે છે અને ભારે કાળજી રાખી તેનું પાપ કર્યા કરે છે. જેમ અજ્ઞાની જીવ રૂપાની બ્રિાન્તિથી છીપ સામે ધગી તને ગ્રહણ કરવા દે છે તેમ અનાદિ દેહાધ્યાસથી જીવ પણ તેને પિતાનુંજ માની તના સુખે સુખી અને તેના દુઃખે દુઃખી થઈ રહે છે. આ બધા અવિવેકને જ પ્રભાવ છે. આ પ્રમાણે અવિવેક વશ અનાદિ કાળથી જીવને થયેલી ભ્રમણા મટી જઈ જડ ચેતનને વાસ્તવિક ભેદ યથાર્થ સમજાવારૂપ અવિવેક પ્રગટાવે કે ટિ અને ભવભ્રમણ કરતાં પણ જીવને અતિ દુર્લભજ છે. સમ્યગ દૃષ્ટિ જીવજ ભેદજ્ઞાનવડે એવા સદવિવેકને પ્રાપ્ત કરી શકે છે. અનંત પુદગલ પરાવર્તન કરતાં જીવને સ્થિતિ પરિપાકાદિકવડે છેલ્લા (ગરમ) પુદગલ પરાવર્તનમાંજ સમ્યગ દર્શન પ્રગટી શકે છે અને તેમાં પણ જ્યારે યથાપ્રવૃત્તિકરણ આયુકમ વ સમસ્ત કર્મની સ્થિતિ દુવ કરી નાંખી પલ્યોપમના સંખ્યામાં જ છે. ન્યૂન એક કેડડકોડ સાગરોપમ જેટલીજ વિથ તિનાં સઘળાં કમ કરી નાંખે છે અને તેમાંથી પણ અંતમુહર્ત પ્રમાણ સ્થિતિ ઘટાડી અપૂર્વકરન્વટે અમૃત વીજ્ઞાસધી અનાદિ રાગ પમય મહ ગ્રંથિને ઇંદ કરી વિશુદ્ધ પરિણામોને નિવૃત્તિકરણમાં પ્રવેશ કરી ત્યાં જીવ સમ્યગ દર્શનને પ્રાપ્ત કરે છે. યથાપ્રવૃત્તિકરણવ ઉપર કહ્યા મુજબ કર્મસ્થિતિ વ કયાં છતાં અપૂર્વકરણના અભાવે મગ દ્રષમય અતિ ગુપિલ મેહુ ગ્રંથિનો કઈ પણ કદાપિ છેદ કરી શકતું નથી અને તે અનાદિ ગ્રંથિને છેદ કર્યાનગર કઈ પણ કદાપિ સમ્યગ દર્શન કહો કે સમકિતને પામી શકતા નથી. અમ્ય દર્શન પામતી વખતને અ.હુ પણ પૂર્વજ હોય છે. એ તો અનાદિ મેહ સંગ્રામમાં મહામુશીબતે મળેલા જયનાદ છે. શમ, વેગ, નિર્વદ, અનુકંપા અને આસ્તિય એ પાંચ આ સમ્યગ દર્શનનાં લક્ષણ છે. આટલી સંક્ષિપ્ત હકીકત ઉપરથી પણ સમ્યગ દર્શન પ્રાપ્ત કરવાની દુર્લભતા કેટલી બધી છે તે સમજમાં ઉતરી શકશે. અને અનાદિ અવિવેકથી હવે ઉપરમવા કંઈ પણ જીવ જે પ્રયત્ન કરવા અધિક કળજી ધરાવાશે. શાસ્ત્રકાર ઉક્ત અવિવેકની રૂપરેખા કઈક આંકી બતાવે છે.
शुद्ध ऽपि व्याम्नि तिमिरा,-द्रग्वाभिर्मिश्रता यथा ।।
विकारैमिश्रता भाति, तथात्मन्यविवेकतः ॥३॥ ભાવાર્થ–શુદ્ધ-નિર્મળ આકાશમાં પર ચક્ષુવિકારથી જેમ રાતું પીણું દેખાય છે, તેમ અવિવેકથી રામામાં વિવિધ વિકારે પ્રતિભાસે છે. આત્મા
શવનું નિજર છતાં ૬ પાધિ સંઘથી મલીન વિકારી ભાસે છે, સર્વ દુ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેકા’કમ્
૩૯
પાષિ-સંબધ દૂર થયે સને આત્મા સહજ સ્વભાવમાં સ્થિત થઇ રહે છે, નિર્મલ નિષ્કષાયજ આત્માનો સહજ સ્વભાવ છે. રાગ દ્વેષાદિક ઉપાધિ દૂર થવાથી સ્ફાટિક રત્નની સ્વાભાવિક ક્રાંતિ જેવા નિર્મલ આત્મધર્મ પ્રગટ થઈ જાય છે. ૩
વિવે—શુદ્ધ-નિરાવરણુ આકાશમાં પણ ચક્ષુ વિષે થયેલા તિમિર ગથી રાતી પીળી લીલી કાળી રેખાઆવડે જે પ્રકારે મિશ્રતા-શબળતા કર્ભરતા દેખાય છે તેજ પ્રકારે અવિવેકયકી-અસદ્દઉપયોગથી રાગ દ્વેષાદિક અશુદ્ધ અધ્યવસાય વડે આત્મમાં પણ મિશ્રતા-એકતા ભાસે છે. અસપયેગ૩૫ અવિવેકી જડ ચેતનને જુદા કરી લેખવાનું ભેદજ્ઞાન કુત્તુ નથી, જેથી મૂઢપણે જડ ચેતનની એકતા-અભેદ્યતાજ માની લેવાય છે. તેજ વાત દ્રષ્ટાંતવદેશાસ્ત્રકાર દ્રઢ કરી બતાવેછે. यथा योधः कृतं युद्धं, स्वामिन्यवोपचर्यते ॥ शुद्धात्मन्यविवेकेन, कर्मस्कंधोऽजितं तथा ||४||
ભાવા —જો કે રાજાના ચદ્ધાએ યુદ્ધ કરે છે, છતાં રાૠજ છત્યે! હાર્યો કહેવાય છે, તેમ શુભાશુભ કર્મથીજ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે છતાં અ વિવેકથી અમુક આત્માએ અમુક ઉપર અનુગ્રહ યા નિગ્રહ કર્યો કહેવાય છે. કર્મની વિચિત્રતાથી ફૂલની વિચિત્રતા થાય છે, છતાં આ કામ મારાથી થયું: મારા વિના આવુ કામ બની શકેજ નહિ, હુજ સર્વનું પાલન કરૂ છું, મારા વિના કોઈ પાલક નથીજ એવું કર્તૃત્વ અભિમાન કરવું એ કેવલ અવિવેકનુ જ જોર છે, સુવિવેકી પુરૂષો એવુ... મિથ્યાભિમાન કદાપિ કરતાજ નથી. તેવા પ્રાજ્ઞ પુરૂષો તે સમાં સાક્ષીપણુ’જ સેવે છે. ૪
વિવે॰--જેમ સુભટોએ કરેલુ યુદ્ધ અને તેના પરિણામે થયેલ જય કે પરાજય સ્વામીમાં આરેાપવામાં આવે છે એટલે સ્વામી-રાજાનીજ હાર જીત થયેલી કહેવામાં આવે છે, જો કે રાજાએ તેમાં કશે જીવજેવા ભાગ લીધે જ ન હોય તોપણ જય પરાજય થયે જેમ તેને મિથ્યા આરોપ સ્વાનીનાજ શિરે ચઢાવવામાં આવે છે તેમ અજ્ઞાન-અસયમરૂપ અવિવેકવડે શુદ્ધ આત્મામાં જ્ઞાનાવરણીય પ્રમુખ કમૈનુ' સામ્રાજ્ય ઉપચરવામાં આવે છે, એટલે ઉકત જ્ઞાના વરણીય પ્રમુખ કર્મોનું કાર્ય અજ્ઞાન-અંધતા પ્રમુખ આત્મામાં આપી દેવામાં આવે છે. તેથી આત્માનેજ અજ્ઞાની, અધ, સુખી, દુઃખી, પશુપ્રાય ( મેકળે ), સ્ત્રી, પુરૂષ, નપ’સુક, દીઘાંયુપી, હીનાક્ષી, ઉચ્ચ, નીચ, સામ, દાતાર પ્રમુખ માની લેવામાં આવે છે. વળી ખીન્ત દૃષ્ટાંતથી એજ વાતનું સમર્થન કરે છે.
taraपि हि स्वर्ण, पीतोन्मत्तो यथेक्षते || आत्मामेभ्रमस्य देहादावविवेकिनः ||५||
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધમ પ્રકાર. ભાવાર્થ-જેમ ધંતુર પીને ગાડ થયેલા આદની સર્વત્ર સેનું જ દેખે છે, તેમ અવિવેકીને પણ દેહાદિક બાહ્ય પદાર્થોમાં આત્મત્રિમ પેદા થાય છે. જેમ ઘતૂરો પીવાથી સર્વત્ર દેખાતું તેનું સાચું નથી તેમ અવિવેકથી દેહાદિ પદાર્થોમાં માની લીધેલું પિતાપ પણ મિથ્યા છે. જેમ ચડેલ છાક ઉપશાન્ત થયે તે સામી વસ્તુ જેવી હોય તેવી દેખાય છે તેમ સક્રિઘાગે સુવિવેક જાગવાથી દેહાદિક બાહ્યભામાં પ્રથમ થયેલા બમ ભાંગી કેવલ સાક્ષીપ જ રાખવું સૂજે છે. એ સર્વ સક્રિકનોજ પ્રભાવ છે. ૫
વિર–જેમ કોઈ એક ધંતુર પીઈને ગાંડા-ઉન્મત્ત બને છે, માટીની ઇટે પ્રમુખને એનું દેખે છે તેમ તત્ત્વજ્ઞાનવિકલ અવિવેકી જને પણ શરીરાદિક જડ વસ્તુઓને આત્મારૂપજ દેખે છે. મતલબ કે અવિવેકના જોરથી તેઓ જડ ચેતનની એકતાજ માને છે. જડ ચેતનના સ્વાભાવિક ભેદ ભાવને તે પામર પ્રાણીઓ સમજી કે લેખી શકતા નથી. કેવળ ભ્રમમાં ભૂલી દેહાદિક જડ વસ્તુઓને આપા પિતાની જ લેખી તેમાં તમયપણે લીન થઈ રહે છે. આ અનાદિ ભૂલ-બ્રાનિત અવિવેકનાજ જોરથી થાય છે માટે એ અવિવેકને અવાર ત્યજ જોઈએ. તેજ વાત આગળ અધિક સ્પષ્ટ કરતાં શાસ્ત્રકાર કહે છે.
ફરજ પમાન માવાન , વિશ્વ વત્તાવાઃ | ___ परमं भावमन्विच्छन् , नाविवेके निमज्नति ॥६॥ ભાવાર્થ-બાભાવને ઈચ્છત સતે જીવ વિવેકથકી યુકે છે. અને ઉરચ-આંતરભાવની અભિલવાથકી જીવને વિવેકથી ચકવાનું બનતું નથી. પિ લિક સુખની વાંછાથી જીવ સદ્વિવેકને ચુકી અવિવેકને આદરે છે. જેમ ડુંગ ઉપર ચડતાં આ ડું અવળું જોનાર સતચુકથી નીચે પડે છે, તેમાં સ્વાર્થ એ બની પરમાર્થ પંથે ચુકવાથી પ્રાણી અગતિ પામે છે. માટે મેક્ષાથી ?
એ તુરછ ઇચ્છાઓને શમાવી દઈને સદ્વિવેકપૂર્વક સદા પરમાર્થ દષ્ટિજ રાખી રહેવું યુકત છે. પરમ પદના અભિલાષી પુરે પુરૂષાર્થગે પરમ પદ સાધી શકે છે.
વિવ-અનિત્ય, અશુચિ અને અનાદિ-પર પિગલિક દેહાદિક તુ વસ્તુઓની વાંછા- અભિલાષા કરનાર જે કોઈ પ્રાણ તે તુચ્છ વસ્તુમાં સારું પા, નિત્યપણું, પવિત્ર અને પિતાનાપણું માની (કલ્પી લહી) તેને પ્રા કરવા, જળવી રાખવા અને પિષણ કરવા ઝંખના કર્યા કરે છે તે વિવેક ગિરિ શિખર ઉપરથી નીચે અવી પડે છે એટલે તે તત્ત્વજ્ઞાનના ઉંચા પ્રદેશ ઉપર રમ
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેકાષ્ટકમ્
કરવા અધિકાર પામી શકતા નથી અને અનન્દ્ર રમણપણાથી તે જવ અજ્ઞઅવિવેકીના ઉપનામને પામે છે, અને તે ચે જ છેત્યારે જે પુત વિપરીત ચેષ્ટને ત્યજી આમાના સહજ શુદ્ધ નાધિક ભાવને પ્રગટ કરવા દિન રાત અન્વેપશુ-પર્યેષણ કરે છે તે સ્વાભ ઉન્નતિ અનિશ યન કરનારા ઉદાત્તાશયવાળા જેને અજ્ઞાન -અસંયમરૂપ અવિવેકમાં નિમગ્ન થતા નથી. તેઓ તે આત્મ તત્ત્વ રમણના અતિ ઉચ્ચ પ્રદેશમાં નિવાસ કરી સહજ શુદ્ધ-નિરૂપાધિક આત્મિક સુખને અનુભવ કરે છે.
હવે જે મહા યે શ્રી જિન વચનાનુસારે સ્વાશ્રયી-પુરૂષાર્થને આદરી ષટકસંગતિ કરે છે તે મહાનુભાવ અવકજન્ય પીડા હેતી નથી. પરંતુ ગમે તેવા સમવિષમ સંગોમાં પણ વિવેકવડે સ્વસમાધી સાચવી રાખી આત્માનું અખંડ હિત સાચવી શકે છે એમ શાસ્ત્રકાર કહે છે.
आत्मन्येवात्मनः कुर्यात् , यः पदकारकसंगतिम् ।।
વાવસ્થા, કાં નગનત ||૭ના ભાવાર્થ-જે અર્વ બાહ્ય ભાવને છેડીને અંતર આત્મપણુથી સહજ સ્વભાવને જ સેવે છે, સદા આનંદમાં જે મસ્ત રહે છે. તેવા મહા પુરૂષને અવિવેકજન્ય જડ ભાવમાં મને કયાંથી હોય ? જે સ્વભાવમાં મગ્ન રહે છે તેને કદાપિ અવિવેક પરભવ કરી શકતા નથી. અવિવેકજ સર્વ દુઃખનું મૂળ છે.
વિવેક–સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રના પ્રભાવવડે પિતાનાજ આભામાં રહેલી અનંત જ્ઞાનાદિક યુદ્ધિ-સિદ્ધિ જાણી, નિધોરી, પ્રમાદરહિત બની, સ્વસત્તાગત અનંત ગુણસમૃદ્ધિને પ્રગટ કરવા પરમ ગુરુના વચનાનુસારે જે મુમુક્ષુ જેને પ્રબળ પુરુષાર્થનું અનિશ સેવન કર્યા કરે છે તેમને પદિગલિક વસ્તુઓમાં સક્તિ હતી જ નથી અને એવી આસક્તિના અભાવે તેમને અવિવેકરૂપ વિષમ વની પીડા પણ સંભવતી નથી. અનાદિ પ્રમાદપંકમાં પડેલા પિતાના આત્માને ઉદ્ધવ જે ભવ્યાત્મા ગીત.ઈ–ભવભીરૂ સદગુરૂ પ્રમુખનું ઉત્તમ પ્રા.લંબન ગ્રહી, પિતાની ખુવારી કરનારા વિષય કપાય વિકથાદિક પ્રમાદને શત્રુરૂપ જાર–નિધોરી, તેમને વિનાશ કરી, અનંત સુખ સમૃદ્ધિમય સ્વસત્તા સ્થાપવા પ્રબળ પુરૂષાર્થ સેવે તેમને અવિવેકનાં કારણોના અભાવે ભવભ્રમદિક દુઃખ-તાપ થતો નથી. જેમને વર-તાવને વ્યાધિ થયેલ હોય અને જે તે જળ-મજજન (જ્ઞાન) કરે છે તેથી તેને વરને પ્રકોપ થાય છે એટલે સખ્ત તાવ આવે છે તેમ જેમને મિથ્યાત્વ, કષાય, અવિરતિ પ્રમુખ દુખ વ્યાધિ વળગેલેજ છે તેઓને દેહુ, ગૃહદિક જડ વસ્તુના અતિ પરિચયથી પૂર્વોક્ત વ્યાધિને વિકાર વધતા જાય છે, જેના પરિણામે તેમને અનંત ભવભ્રમણ કરવું પડે છે. એટલે
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ.
૮૪ લાખ ગહન જીવાયેનિમાં અનંતીવાર જન્મ માગ કરી ત્યાં અનતાં દુઃખ સહવા પડે છે. એ અવિવેકને લીધે જ થાય છે. પરંતુ જે મહાનુભાવે વિવેકનું આલંબન રહે છે તેમને પછી તેવી કશી પીડા સહવી પડતી નથી તેજ વાત શાસ્ત્રકાર કહે છે.
संयमास्त्रं विवेकेन, शाणनानजिनं मुनेः ।।
धृतिधागेल्वणं कर्म,-शत्रुच्छेदक्षम भवेत् ॥८॥ ભાવાર્થ-જેણે વિવેક-શાગુથી ઉત્તેજિત કરેલું નિર્મલ પરિણામની ધાર વાલું સંયમ-શસ્ત્ર ધારણ કર્યું છે, તે સુખેથી કર્મશત્રુને વિદારી શકે છે. જે વિવેકપૂર્વક સંયમ સેવવામાં આવે તો પરિણામની શુદ્ધિથી શીધ્ર પાપ કમનો ક્ષય થઈ શકે છે. સક્રિકવિના સર્વજ્ઞ કથિત સ્યાદ્વાદમાગ આપી શકતું નથી. સક્રિકવડે
ચ. ક્ષેત્ર, કાળ અને ભાવને સમ્યગ સમજી સંયમ સુખે એવી શકાય છે. વિવેક વિના સંયમમાર્ગમાં સ્થાને સ્થાને ખલન થાય છે. માટે સક્રિક સર્વદા સેવ્ય છે. ૮
| વિવે–સંયમનમાં સંયમઃ-સિ.દિક અને તજ અહિંસાદિક તેને આદરી તેમનું સાવધાનપણે પાલન કરવું તે વ્રત સંયમ. છા મુજબ વિષયમાં પ્રવૃત્તિ કરતા મન અને ક્રિયેનો નિગ્રહ કરે અને થે.ગ્ય નિયમમાં રાખી તેમને સદુપયેગ કરે તે ઇદ્રય સંયમ. કેધ, માન, માયા અને લેભરૂપ ચારે કષાયને ટાળી ક્ષમા, મૃદુતા, સરલતા અને સંતોષ ગુણોને કાળજીપૂર્વક આદરવા તે કપાય સંયમ. અને મન, વચન, કાયાની દુષ્ટ પ્રવૃત્તિ-મુલ્કળ વૃત્તિ ટાળી તેમને સન્માર્ગમાં-નિવૃત્તિના માર્ગમાં સ્થાપવી તે ગા સંયમ જાણ. આ ઉપર વર્ણવવામાં આવેલું સંયમ–અશ્વ જો વિવેકરૂપ શા ઉપર સજજ (ઉત્તેજિત) કરી ધેર્ય-ધારથી તીકાશ કરવામાં આવે છે તે મેન્ડ.દિક કર્મ-શો ઉછેર કરવા સમર્થ થઇ શકે છે. પરમાર્થ એ છે કે આત્માથી મુમુક્ષુ અને એ આત્મ કલ્યાણાર્થે મહાદિક અંતરંગ શત્રુઓને પરાભવ કરવા માટે પ્રબળ સયમરૂપી અશ્વ ધારવું જરૂરનું છે. પણ તે સંયમ-અ અવિવેક કે અજ્ઞાનરૂપ કાટથી કરાયેલું ન જોઈએ. પરંતુ તેને સમ્ય જ્ઞાન-વિવેકરૂપ શરાણ ઉપર ચઢાવી સજજ કરી રાખેલું જોઈએ. એ રીતે નિર્મળ જ્ઞાનદશાથી સંસ્કાર પામેલું સંયમ, દૃઢ પરિણામની તીવણ ધારાવડે ક્ષણ માત્રમાં મહાદિક શત્રુને ઉચ્છેદ કરી શકે છે. પણ જે ઉક્ત સંયમને જ્ઞાનદશાથી ઉત્તેજિત કરવામાં આવશે નહિં તે તે શિથિલ પરિણામ એગે બહુ હેવ થી મે હાદિક પ્રબળ શસૂઓને પરાજય કરવા સમર્થ થઇ શકશે નહિ; મતલબ કે મહાદિક શત્રુઓને જ્ય કરવા પ્રતિસાવંત મુનિજનેએ વિવેકપૂર્વક સંયમ ગ્રહી પ્રમાદરહિત ચઢતા પરિણામે પ્રબળ પુરૂષાર્થ અવશ્ય સેવા જોઈએ.
ઈતિશ.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીથ યાત્રા.
તીર્થ યાત્રાં.
(લખનાર-કાપડીયા મોતીચંદ ગોરધરલાલ
બી, એ. એલ એલ, બી, સેલીસીટર.) વર્તમાન સમય સખત પ્રવૃત્તિને છે. જ્યારથી પાશ્ચાત્ય પ્રજાના સંબંધમાં આર્યાવર્ત અર્થે. છે ત્યારથી તેનું જીવન બંધારણ અને પ્રવૃત્તિ ચકુ તન ફરી ગયું છે અને દિન પ્રતિદિન ફરતું જાય છે. જ્યાં મેટર, રેલવે, તાર, ટપાલ, ટ્રાવે દેડા દેડ કસ્તા હોય. એક સ્થાનકેથી બીજા સ્થાનકે સંદેશા મોકલવાના તથા માલ લવ લઈજ કરવાનાં સાધન બહુ વધી પડ્યાં હોય ત્યાં પ્રવૃત્તિ માર્ગ અનેક પ્રકારે વધી જાય એમાં નવાઈ નથી. તેવા સંગોમાં દરેક વ્યાપાર અને ધંધામાં પ્રવૃત્તિ વધવા સાથે હરીફાઈ પણું વધી જાય એ સુપષ્ટ છે. જીવન કલહના પ્રસંગે આવા અનેક કારણોને લઈને વર્તમાન સમયમાં બહુ વધી ગયા છે. એની સાથે સંસ્કૃતિનાં ચે ગે મેજ શેખનાં સાધને પણ સાથે સાથે ઘણાં વધી ગયાં છે અને મેજ શેખનાં સાધને વધે ત્યારે ખર્ચ પણ જરૂર વધી જાય છે. ખર્ચ વધે ત્યારે ધનપ્રાપ્તિ તેના પ્રમાણમાં જરૂર વધારે ફરવી પડે અને તેને માટે જ્યારે સખત હરીફાઈ ચાલતી હોય ત્યારે વધારે ધ્યાન આપવું પડે એ દેખીતી હકીકત છે. ધન વ્યયના પ્રસંગો વધવાનું અને ધન એકત્ર કરવાના પ્રસંગમાં મહેનતન તો વધવાનું પરિણામ એ આવે છે કે આ જીવ સ્વારથી સાંજ અને રાતના મોડા વખત સુધી ધનપ્રાપ્તિના અનેક પ્રકારનાં સાધનમાં જોડાયેલું રહે છે અને તેને પરિણામે તેને વતુ સ્વરૂપની વિચારણાને, પિતાની સંસાર સ્થિતિના કારણે તપાસવાને અને તેને દુર કરવાનાં સાધન જવાન અને આદરવાને અવકાશ છે ને જાય છે. અતિ પ્રવૃત્તિના ચક્રમાં ચઢેલા અનેક મનુની સ્થિતિનું અવલોકન કરતાં એકદમ જોવામાં આવશે કે તેઓને પિતાની પ્રવૃત્તિમાં એટલી બધી ગાઢતા થઈ ગયેલી હોય છે કે તેઓ આત્મદ્રવ્યને કે તેની હવે પછીની સ્થિતિને વિચાર કરી જ શકતા નથી, કરવાને અવકાશ જ મેળવી શકતા નથી અને વાત એટલી હદ સુધી વધી જાય છે કે પિતાની પ્રવૃત્તિઓને હેતુ અને સાધ્ય શું છે તે પણ વિચારી શકતા નથી. એનું કારણ એ છે કે આ જીવને વિચાર કરવાને અવકાશ જ મળતું નથી અને અનાદિ અભ્યાસને લીધે પ્રભાવ રમણતામાં અને પ્રાપ્ત અપ્રશસ્ત પ્રવૃત્તિના પ્રવાહમાં તણાવામાં તેને એક જાતને માની લીધેલે આનંદ આવે છે.
આ પ્રમાણે આ જીવની સામાન્ય પ્રકારે પ્રવૃત્તિ હોવાથી તેણે પિતાને માટે કાંઈ એવા છે જ દએ કે જેથી તે અનાદિ નિદ્રાને ત્યાગ કરી દેવ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનષમ પ્રકાશ
ભાવમાં રમણ કરે અથવા તેને માટે કંઈક સાધન એકઠાં કરે. અનેક પ્રકૃતિના છવામાંટે તેવા અનેક માર્ગ છે. જે પ્રાણીને જે મ વ ઉપકાર થાય તે માર્ગ તે આદર ઉચિત ગણાય. પ્રત્યેક વ્યક્તિને કયા સાવન લાભ થશે તે તેણે પિત અનેક ભાગમાંથી શેધી કાઢવું જોઇએ, કારણકે તેને આધાર આ જીવ કેટલી હદ સુધી ઉક્તિમાં વધારે છે તેના પર અને મનનું બંધારણું, વલણ અને પિતાની અભિલાષાએ અને આદર્શ કેવાં છે તેના પર રહે છે. વિવિધ ઉકાન્તિની અપેક્ષાએ વિવિધ માર્ગ છે અને એક જીવને ઉપકાર કરનાર સાધન યા માગો અન્ય જીવને ઉપકાર કરનાર ન થાય અથવા કેટલીક વખતે તેને ઉલટા માર્ગ પર પણ લઈ જાય એ બનવા જોગ છે. આ સર્વ હકીક્ત પર ધ્યાન રાખી જેઓ પિતાને અમે પગ મૂકી પિતાને માટે વિચાર કરી શકે તેવી સ્થિતિમાં આવી શક્યા હોય તેમણે તો તેને પોતાને માટે વિચાર કરી લે અને પિતા ને જે સાધન લાભ કરનાર જ ય તે આદરવું. અન્ય માધ્યમ પ્રવાહવાળા અને સંસારની પ્રવૃત્તિમાં રહેલા અને માટે એવાં અનેક સાધન પૈકી તીર્થયાત્રા કેટલે લાભ કરે છે તે આપણે આ પ્રસંગે વિચારીએ.
આ જીવ સંસારની પ્રવૃત્તિમાં એટલે બધે મુંઝાઈ ગયે છે કે ઉપર જણાવ્યું તેમ તેને આ સર્વ પ્રવૃત્તિના હતુ કે સાથે વિચારવાનો પણ અવકાશ મળતા નથી. એ તો પોતાની ગણતરી પ્રમાણે જેમાં લાભ થાય તેવા કાર્યમાં પ્રવૃત્તિને જોડી દે છે. તેને એક દિવસ વ્યવહાર કર્યા છું હિચ તે સવારની સાંજ કેમ પાડવી તેની સુકેલી લાગે છે અને એવી રીત અતિ પ્રવૃત્તિમાં જીવન પૂરું કરે છે. બીજા કેટલાક માણસો એવા હોય છે કે જેઓ આખા દિવસમાં કાંઈ પણ વસ્તુતઃ વ્યવહાર કાર્ય પણ કરતા નથી અને સ્વને ઓળખતા પણ નથી. પ્રમાદી કે સુસ્તની પડે ધીમે ધીમે ચાલે છે, પણ વાપીવા તથા કપડા ઘરેણાના વિચારમાં પોતાને અમૂલ્ય વાત પસાર કરી દે છે. આ ઉપરાંત એક બીજે વગ છે કે જે સંસારની પ્રવૃત્તિ કર્યા કરે છે અને અવકાશ મળતાં સામાયક, દેવપૂજન, પ્રતિકમદિ કાર્ય નિતર કરે છે, પર્વ તિથિએ પાષાદિ કરે છે અને જેમ ગ ય અથવા જે સવાર સાંજ પિતાના બચ્ચાની સંભાળ લે છે તે પ્રમાણે ચેતનજી માટે વચ્ચે વચ્ચે બની શકે ત્યારે સાધન ધર્મ પિતાના મને બળ અને વિકસ્વરતાના પ્રેમ માં એ છે વધતે દરજજો મેળવે છે, એકઠા કરે છે અને વિશેષ પ્રગતિ કરવા માટે ભાવના રાખે છે. એક ચે છે વર્ગ એવો છે કે જે સંસાર પ્રવૃત્તિ લાભગ તદન કરતા નથી અને નિરંતર પ્રશસ્ત પ્રવૃત્તિમાં, શુદ્ર ઉપદેશ કરવામાં અને શક્તિ વર્તન અને ક્રિયાદિ કરવામાં વખત પસાર કરે છે અને રાધન મને જેમ બને તેમ વિશેષપણે મેળવવા દૂઢ ભાવના
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થ યાત્રા.
રાખે છે. આ ચારે પ્રકારના મનુએ કન્તિની જૂ જૂ અવસ્થા પર રહેલ છે, તે પ્રત્યેક તીર્થય ત્ર: કેટલે લભ કરી શકે તે આપણે વિચારીએ. આ સિવાય બીજા અનેક પ્રકારના મનુબેન વિભાગ અને પિટા વિભાગ કાપી શકાય પણ સામાન્ય રીતે આ એક અથવા બીજી વિભાગમાં જનસમાજને માટે ભાગ આવી જશે એમ સામાન્યતઃ કહી શકાય.
ત એટલે પવિત્ર જગા જ્યાં મહામ પુર પિતાનાં સાધન ધર્મો સાધી ઉચ્ચપદ પ્રાપ્ત કરી ગયા હોય તે. આવાં સ્થાનને અતિ પવિત્ર ગણું શકવાનાં ઘણું કારણે છે. એક સાધન માર્ગમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચારે વસ્તુ ખાસ આવશ્યકીય છે, તે પછી ક્ષેત્ર એ પરમ ઉપકારી અને જરૂરની ચાર વસ્તુ પૈકી એક છે અને તેથી ક્ષેત્રની પવિત્રતા અલંબન તરીકે અતિ ઉપયોગી જણાય છે. બીજું કદ પ્રાપ્ત કરનાર મહાત્માઓનાં વિશુદ્ધ મનોવણીના અને દારિક દેહતા પરમ હુઆ એ જળની સપાસ ફેલાઈ તે જગાના વ તાવરણને અતિ વિશુદ્ધ બનાવે છે અને વિશુદ્ધ વાતાવરની મન પર અસર એટલી બધી થાય છે કે અત્યારે પણ કુરૂક્ષેત્રમાં ભારે પુત્ર પિતા પણ લડી પડે છે. અને પવિત્ર શાંત તીય સ્થા પર જતાં અતિ કપાય. મનુષ્યના મન પર પણ શત ભાવનાનાં ચિન્હ સુપષ્ટ દેખાય છે. સ્થાનને વળ્યાસમાં પણ એટલા જ ઉપગ બતાવ્યું છે. જેના આડ અંગે પછી ત્રીજ આસન અંગપર વિવેચન કરતાં ગાય આસનને સ્થિર રાખવાની સૂચના કરે છે અને પછી તે પ્રસંગે કઈ જગે પર આસન કરવું તે સંબંધમાં જે કહે છે તે અને પ્રસ્તુત હોવાથી વિચારીએ.
, જ્ઞાનાર્ણવમાં કહ્યું છે કે “જે સિદ્ધશે તેમાં મોટા મોટા પ્રસિદ્ધ પુરૂ સિદ્ધ થયા હોય અથવા જે તીર્થંકરની કાક ભૂમિ હેય અને પવિત્ર હોય
ત્યાં ધ્યાનની સિદ્ધિ થાય છે. સમુદ્રના કિનારા પર. વનમાં, પર્વતના શિખરાપર, નદીના કિનારા પર, કમળ વનમાં, કોટમાં, શાલિના સમૂહમાં, નદીના સંગમપર, દ્વીપ (બેટ) માં, સુંદર વૃજના કેટરોમાં, પુરાણ વનમાં. રમશાનમાં, પર્વતની ગુફાઓમાં, જીવરહિત સ્થાનમાં, સિદ્ધકુટપર, કૃત્રિમ અકૃત્રિમ (શાશ્વતઅશાશ્વત) ચેલમાં અને મનને પ્રીતિ આપનાર, શંકા-કોલાહળથી રહિત સર્વજતુમાં સુખ આપનાર, રમ્ય, ઉપદ્રવથી રહિત થાનમાં ધ્યાનનું અવલંબાન કરે, અથવા શુન્ય ઘરમાં, શુગામમાં, ભેંયરામાં, કદલીગૃહમાં, ઉપવા નની વેદીના અંતમાં કે એવી કોઈ શત ઉપદ્રવ કેળાહળરહિત જગો પર ધ્યાન સિદ્ધિ કરે ” સપમાં છેવત્ર કહ્યું છે કે “જ્યાં વસવાથી રાગ વિગેરે દેશો
| જીગ્ન કરઢ ૨૪ .
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ.
નિરતર લધુતાને પાને ત્યાં રહેવું સારું અને વિશેષે કરીને એવા સ્થાન પર થાનક છે તો જરૂર રહેવું ડીક ગણાય.” અ.સન કેવી જગે પર કરવું તે સંબંધમાં પાતંજલ દાનની રકમાં કહ્યું છે કે “ઉચું તથ. નીચું નહિ, છે. ય નૃતિકાથી શુદ્ધ કરેલું, કાંકર, વ૬િ, રેતી, કલહ દિ દવનિ અને જળાશયથી રા, મનને પ્રીય લ ગ અન નંત્રને પીડ: ન ૬ પજાવે તેવું એકાન્ત બહુ પવનવિનાનું જે સ્થળ હોય ત્યાં બેસી બી ચે.ગને આ ન કરે. આ સિવાય હડદડ વિગેરેમાં પણ કાનન માટે બહુ વિરેચન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે શ્રીમાન હેમચંદ્રાચાર્ય વિચિત યોગશાસ્ત્રમાં પણ તેને માટે બહુ સુંદર શબ્દોમાં વિવેચન કરવામાં આવ્યું છે. આ ટલ ઉપરબ વા માં આવશે કે જે પ્રાણીને યોગમાર્ગમાં પ્રાન કરી પ્રતિ કરવી હોય તેને માટે સ્થાન એ એક ઘરો અને વિષય છે. તેવી જ રીતે પ્રભુભકિત કરી તેમના ગુણ જ્ઞાનમાં લીન થવ. તદ્દન બ લ ટ સરલ રીત જલક અને ઉચ્ચ આકારમાં પ્રાત થાય છે અને તન મ ર પર એક અવરોધ : બડ ના બ ગ ભાવે છે. આવી રીતે પગ અને બહિતના અધિકારીને માટે રચ.. બહુ જરૂરની છે. અને આ માટે વનિ બધી પ્રકાર ક્યાં અધિકાર બતાવ્યા છે ત્યાં
છે. મધ્યમ અને જઘન્ય ક્ષેત્રના વિભાગો બતાવી રહ્યાની આવતા બતાવી
ટા પ્રમાણે હકીકત છે. વળી તે શુદ્ધ પ્રાપ્ત કરવાની બ૬ અગત્ય રહે છે માને છે. માટે તીર્થસ્થાન બહુ ઉપચ પદ ધારણ કરે છે. મહાનિ અવ થા- અવલંબન કરી આ મ તને વિશુદ્ધ કરી ગયા હોય છે કરી થાન શુદ્ધિ માટે તાસ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે તે વસ્તુસ્થિતિથી સિદ્ધ છે અને તે મહા માન. વિશુદ્ધ પરમાએ ત્યાં રહેલા હોય છે તેના પ્રસંગથી અને વિશુદ્ધિ અથવા વિશુદ્ધ વિચારણા થાય છે. એ ઉપરાંત ત્યાં અનેક મહામે. પુર આમ ગુણોત્કર્ષ કરવા આવી ગયા હોય છે તેથી પણ થાન અનેક પ્રકાર આ ચેતનજીને પ્રગતિ કરવામાં સહાયભૂત થઈ પડે છે. કેટલાક તીર્થ સ્થાને મડ માના આગમનથી પવિત્ર થયેલાં હોય છે અને કેટલાક તી પવિત્ર હોવાથી તેનો આશ્રય કરવા મડ મ.ઓ ત્યાં જાય છે. તીર્થંકર મહારાજની કલ્યાબક ભીમા વિગેરે પ્રથમ કલામાં આવે છે. જ્યારે શ્રી સિદ્ધાચલ દિ શાશ્વત તીર્થ સ્થાને દિનીય કક્ષામાં અાવે છે. સંસારતાપથી તપ્ત થયેલા મનુષ્યને આવા વિશુદ્ધ પાને યાત્રા પ્રસંગે કે આનંદ આપે છે તે અનુભવથીજ સમજી શકાય તેવું છે.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થ યાત્રા.
ત્ય
વ
આપણે વિષયની શરૂઆતમાં વિચાર્યું છે કે વર્તમાન સયમાં જીવન કુલહુ વધારે સખત થતા જાયછે નવી બડુ મનુષ્યે અડે પ્રવૃત્તિમાં ઘણે વખત કાઈ રહે છે. એમની પ્રવૃત્તિ ચેડા દિવસ સુધી અવલોકનપૂર્વક તપાસી હૈય તે તુરત જણાઈ આવશે કે તેનુ' મગજ પ્રવૃત્તિચક્ર ઉપર એટલા એસથી ચડેલું હાય છે કે એ ચક્રની નીચેથી દડ દૂર કરવામાં આવે તે પણ ફરવા માંડેલું પ્રવૃતિચક્ર કલાકે સુધી ચાલ્યા કરે છે. આપે દિવસ અને ને.ડીરાત સુધી પ્રવૃત્તિ કરી ઉંઘતા મનુષ્યને પણ શાંત નિદ્રા આવતી નથી. કારણ તેનુ મન હજી પ્રવૃત્તિચક્રમાં ભ્રમિત થતુ હૈય છે અને તે ચક્રની ગતિ જા નરમ થવા માંડે ત્યાં તે સવાર પડી જાય છે એટલે ચક્રની નીચે પાછા પ્રવૃત્તિનો દંડ ચી જાય છે, તેથી ઉંઘ ઉડવા પહેલાં તે! તેની ગતિ પાછી જોરથી કુ! માંડી જાય છે. પરિણામે તેને પ્રભાતમાં પણ આત્મતત્ત્વ વિચાર અથવા અતિ થવાને બદલે ગઇ કાલે અધુરાં મૂકેલાં સાંસારિક કાર્યનીજ વિચારો થાય છે અને નવીન સાંસારિક કાચાંની ચેૉજના ગાય છે. આવા અતિ પ્રવૃત્તિવાળા મ નુષ્યની જીદગી જેમ હુંય તો તે યત્ર જેવીજ લાગે. તો ય બની તઃ ગતિ કર્યાંજ કરે છે અને તેને કણ છે? કયાંથી આવ્યાં છે ? પ્રદ્યુનિ શા માટે કરે છે? તેનુ પમિ શુ થશે ? વિગેરે અખતનો વિચાર જ નથી-આવવાને અવકાશ પણ હેતા નથો અને નથી ધધમમાં ને ધમા ધમમાં જીવન કલહ ચલાવ્યા કરે છે; અને અત્રે મમ્બુ આવે છે ત્યારે આ દેહ છેડી ચાલ્યા જાય છે. આ કક્ષામાં આવનાર વર્તમાન કાળના બહુ મનુષ્યોને તીર્થયાત્રા બે પ્રકારે લાભપ્રદ થાય છે. એક તો પ્રવૃત્તિચક્ર પર મગજને ચઢવાની જે પદ્ધતિ પડી ગઇ હેાય છે તેનો યાત્રામાં બહુભાગે અંત આવી જાય છે; કાણુ કે મને એવી પ્રવૃત્તિમાં ઘુક્ત રહેવા માટે જે ધન જો એ તો બહુધ ત્યાં અભાવ હેયછે. જો કે તાર, ટપાલ અને છાપાર તેને પ્રવૃત્તિ માર્ગ સન્મુખ રહેવાનું બની આવે છે તે! પણ ધમધમતા અશમાં ફેર અડુ પડી જાય છે. આવી પ્રવૃત્તિવા પ્રાણીઓ યાત્રામાં ધમધમ ન કરતાં એ સ્થાનક ઠીક વખત સુધી હું તો કેટલેક અશે પુણ્ય સંચય સારા કરે છે. પૂજાની યાગ્ય સામગ્રી સાથે જ્યારે તે મનુષ્ય આનંદથી તે વિષયમાં પ્રવૃત્તિ કરે છે અને સાથે ગાનાર અાવનાર વિગેરેને સયંગ થાય છે ત્યારે પ્રવૃત્તિમય પણ અપ્રશસ્તને બદલે પ્રાપ્ત પ્રવૃત્તિ કરે છે અને એ પ્રવૃત્તિ તને શારીરિક, ધનસિક અને આત્મિક દૃષ્ટિએ બહુ લાભ કર નારી થાય છે. જો કે પુણ્ય કર્મ સચય એ પણ વિશુદ્ધ ટ્ટિની અપેક્ષાએ મુ વધુ શૃંખલા છે પરંતુ ઉત્ત્પત્તિમાં આવી પ્રવૃત્તિવાળા એટલી હદ સુધીજ વધેલા હોય છે અને તેને એલારા મહા ઉપકાર થાય છે. પ્રાપ્ત પ્રવૃત્તિમાં પડ્યા,
For Private And Personal Use Only
62
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ.
પછી જે તેને વિકત થાય છે તેવી છે ગ મ ગ માં ગતિ કરવાની પણ તે કામ ન કરે છે, પરંતુ તેને આધારે અનેક સંવેગે. ઉપર છે. આવી પ્રવૃત્તિ વાળ. મનુએ તીર્થક્ષેત્ર માં એવા મન ના પરિચયમાં આવે છે કે જેથી અને સત્સંગનો લાભ બ ડ સ મળે છે. એની જીવનકથા વત્તિમાં એક જાતની સામ્યતા આવી જાય છે અને ગુફાન કમરેહ૩પ ઉત્કાન્તિમાં તે એક બે પગલાં આગળ ભરે છે. આવી પ્રવૃત્તિવાળા મનુએ બનતા સુધી ખાસ કારણ વગર પિતાની ઉપર ટપાલદ્વારા કોઈ પણ સમ.ચાર ન આવે એવી વ્યવસ્થા રાખવી ગ્ય છે, કારણ કે મનની વિરતા નવા સમાચાર વાંચવાથી બહુ થાય છે, દરેક બાબતને આધાર પિનાને સાચા ઉપર છે. વાત છે ટલી જ છે કે સાંસારિક પ્રવૃત્તિથી દુર રહેવા જેટલું બને તેટલું વિશેષ કરવાથી તીર્થયાત્રાને મુ સવિશેષપણે સચવાય છે.
ઉપર જાગી ત્યા તેવા સંસરિક પ્રવૃત્તિમય જીવને પિતાના કામ માટે એટલી લય લાગી હોય છે કે એ અન્ય બાબતનો વિચાર પણ આ જ કરે છે. તેઓને એક દિવસ કામ કરવાનું એવું મળ્યું છે તે સવારની સાંજ પડવી મુશ્કેલ થઈ પડે છે. આવા મનુષ્યોને તીવમાં જવાથી પ્રવું ન બંધ થતી નથી પણ તેની દિશા ફરે છે અને તેઓને તેથી પરિણામે બહુ લાભ થાય છે.
- ત્યાર પછી દ્વિતીય કકામ માસુ. સ્વ. રાહી. બાપના પૈસા પર આનંદ માનનારા અને અમુલ્ય વનને તદ્દન અને જવા દેનારા, દેશના અને કામના દારિદ્રમાં વૃદ્ધિ કરનાર મનુ આવે છે. આ દ્વિતીય કક્ષામાં આવનારા મનુ બે વખત કેમ પસાર કરે છે તે જોવું હોય તો અતિ ખેદ થાય તેમ છે. ધનવાન હોય અને બે પૈસા મૂકયા હોય તે તેઓ કપડા ઘરેણા બનાવવાના વિચારમાં વખત પસાર કરે છે, કાક સમારવા માં દેઢ કલાક વાપરી નાખે છે અને આવાં એવાં નકામાં કામમાં સવારની સાંજ પડે છે. વચ્ચેનો અવકાશનો વખત ગામગપાટા મારવામાં, પાકી નિંદા કરવામાં અને પિતાની જેવા સ્નેહી અથવા મિત્રો સાથે મશ્કરી કરી કનક આનંદ પ્રાપ્ત કરવામાં વખત પસાર કરે છે અને જે તે ગરીબ હોય તો નિરાંતમાં આપવા માટે, ઘરમાદાનું અને ખાવા માટે અને સખાવત કરનારને છેતરવા માટે અનેક વેગે ધ્યા કરે છે. ગમે તેવાં સ ચ પટાં બહાનાં કરી ઉદ્યમ ન કરવા નિર્ણય કરી બેઠેલા આ પંકિતના મનુષ્ય આર્યાવર્તમાં બહુ મોટી સંખ્યામાં જન્મે છે. તેવા જે તીર્થયાત્રામાં જોડાય તેને પગે લાભ થાય છે. એક તેઓને જે પ્રમાદકર વાની ટેવ પડેલી હોય છે તે દૂર થાય છે. અને બીજું તેઓ પિતાના વખતન જેવી રીત એ કરી અને મધન ગુમાવતા હોય છે તે અટકી પડે છે. કારણ કે તીર્થયા
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીય યાત્રા.
૯ નમાં પવિત્ર માણસના સંગમાં તેઓ પોતાની ભૂલ જોઈ શકે છે અને નિંદા વિકથા કરવાના પ્રસંગે તથા તેને ઉત્તેજન આપનારા મળે ત્યાં વિરલ હેય છે. આટલે લાભ તેઓને નુકશાનના અભાવ જેવો થાય છે. એ ઉપરાંત ક્ષેત્ર સંગથી અને શુભ યોગો થી જે તે શા આવિક લાભ મેળવવા થન કરે તે તેઓને બહુ લાભ પણ થાય છે. કર્મબંધનના પ્રસંગે અપ થાય છે. અને ખાસ કરીને શુભ કર્મવેધન તદ્દન બંધ ન થાય તે નહિ જે તે જરૂર થઈ જાય છે.
ત્રીજી કક્ષામાં વ્યવહાર કર્યા કરનારા અને અવકાશે સદગુરૂ વ્યાખ્યાન શ્રવણ, પુસ્તક વાંચન, પ્રતિકમણ, પિયદિ કરનારા સભ્ય મનુષ્ય આવે છે. તેવા પ્રાણએને આત્મસુધારણા માટે વારંવાર ભાવના થયા કરે છે અને અવકાશને પ્રમાણમાં જ્યારે જ્યારે પ્રસંગ મળે ત્યારે ત્યારે તેઓ આમે જતિ કરવાનાં કાર્યમાં જોડાય છે. વ્રત, તપ, જપ, પૂજા અને દાનાદિ કરનારા આવા સુશીલ ( find furin" men મનુબેને તીર્થયાત્રા બેડ લાભ કરે છે. તેઓની વૃત્તિ તા. નિરંતર આત્મગુણ પ્રકટીકરણ તરફ આકર્ષિત હલી હોય છે અને પાનને વ્યવ હાર ચલાવવા પૂરતું જ તે ધમને ભૂલ્યાવરાર સંસાર કાર્ય કરતા હોય છે. તેઓને જ્યારે ઉત્તમ ક્ષેત્રને પ્રસંગ પડે છે ત્યારે તેઓ પોતાની વ્યતા પ્રમાણે દ્રવ્યભાવ પૂજનમાં, આમિક વિચારણામાં અને બીજા અનેક પ્રકારનાં આત્મિક પ્રગતિ, કરવાનાં સાધનમાં તેને શોધી શોધીને જોડાઈ જાય છે. આ પંક્તિના મનુ જેટલે દરજે વિશુદ્ધ થયેલા હોય છે તેટલે દરજે સાધનાને લાભ વધારે વધારે મેળવે છે અને ચેતનને વિશે નિર્મળ કરે છે. એવા મનુની તીર્થયાત્રામાં શાંતિ, ધીરજ, વિચારણા, સહિષ્ણુના અને આત્મચિંતા જરૂર દેખાઈ આવે છે. આ પંક્તિના મનુ ચેતનાને તીર્થયાત્રાના જુંગથી બહુ લાભ કરે છે, કારણ કે જે તેઓને પ્રવૃત્તિ કરવાની લાલુ ય છે તે શુભ પ્રવૃત્તિ અને દ્વારા શુભકર્મ ગ્રહણના પ્રસંગે તીર્થયાત્રામાં તેમને બહુ મળે છે અને જો તેઓ બાહ્ય અત્યંતર તપ કરવામાં અથવા વેગ સાધવાના માર્ગ ભુખ થયા હોય છે તે તેને માટે પણ ત્યાં તેઓને બહ પ્રસંગે મળે છે. આ કક્ષાના મનને નીર્થયાત્રાના પ્રસંગો ઉભા કર્મધ અને કર્મ નિજરની અપેક્ષાએ બહુ લાભ કરે છે.
સંસાર સંબંધી પ્રસરાથી દુર રહેવા માટે જેઓએ નિશ્ચય કર્યો હોય છે, નવા ઉપદેશ દેનારા અને એકાંત આમિક ઉન્નતિ કરવાના પ્રસંગે શોધનારા મનને પણ તીર્થસ્થળ બહુજ લાભ કરનાર થાય છે. આવી પકિતના પ્રાણી ચાગ માર્ગ પર યથાવકાશ અને યથાધિર પ્રવૃત્તિ કરતા હોયજ છે.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ પ્રકાશ. તેઓને ક્ષેત્રની પવિત્રતા બહુ પ્રણ કરે છે અને કર્મ નિર્ભર કરવામાં ઘણું પ્રગતિ કરી આત્માને અનેક પ્રકારે કર્મના ભારથી તે મુક્ત કરી સાધ્યની વિશેષ સન્મુખ કરે છે. તીર્થ સ્થાનની રમણીય જગાઓ. સુંદર નવ પલ્લવીત લતાએ અને જળના નિઝરણાઓ, પ્રભાત ને સાયંકાળને મંદ સુગંધિત પવન અને એવા એવા સર્વ શુભ વાતાવરણ જે સંસારના રસિયા પ્રાણીને તીર્થસ્થાન સાથે જોડાયેલાં ન હોય તે વિષય વૃદ્ધિમાં પ્રેરનારા થાય છે તે તીર્થસ્થાનમાં પ્રસરાયેલા હોઈ દરેક કક્ષાના મનુષ્યને અને ખાસ કરીને આ ચતુર્થ પંકિતના ઉચ્ચાવગ્રાહી સન્મનુષ્યને સંસારબંધનથી વિમુકત કરી આત્મસ્વરૂપમાં પ્રેરનાર, રમણતા કરાવનાર અને લય કરાવનાર બહુ સુંદર રીતે થઈ પડે છે. એવે પ્રસંગે ચેતનજી કે ઉચભાવ બતાવી શુભ વાતાવરણમાં નાન કરે છે, એ એક વખત તે જીવનમાં અનુભવવા જેવું છે અથવા પિતાને અનુભવવાને પ્રસંગ ન મળ્યું હોય તે બીજાઓને તે કે આનંદ આપે છે. તે શ્રવણ કરી તે પ્રસંગ મેળવવા માટે તેના સાધન જવા ચોગ્ય છે. એક વખત તે રસને
સ્વાદ ચાખ્યા પછી ફરી વખત પ્રેરણા કરવાની આવશ્યકતા રહેશે નહિ. : મૂળ હકીક્ત એમ છે કે તીર્થયાત્રાના પ્રસંગે, ચાર પ્રકારના મનુષ્ય કે
જેના સંબંધમાં આપણે ઉપર વિવેચન કર્યું તેને સર્વને વધતા ઓછા પ્રમાણમાં સીધી અથવા આડકતરી રીતે બહુ લાભ કરનાર નીવડે છે. એનું મુખ્ય કારણું એ છે કે તીર્થયાત્રાના સ્થાનેનું વાતાવરણ બહુ વિશુદ્ધ રહે છે; અને બહુધા ઘણાખરા જી નિમિત્તવાની હોવાથી જે તેને શુભ નિમિત્તે મળે તે તે શુભ કાર્યોમાં જોડાય છે અને જે કિલષ્ટ નિમિત્તે મળે તો તે અધઃપાત પામે છે. તીર્થયાત્રામાં સત્સંગ થવાના પ્રસંગે પણ બહુ પ્રાપ્ત થાય છે અને સત્સંગ મનુષ્યને બહુ વિશિષ્ટ પતિ પર એકદમ મૂકી દે છે. સત્સંગના વિષય પરત્વે વિસ્તારથી આજ માસિકમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે, તેથી તે વિષય પર અત્ર વિવેચન ન કરતાં માત્ર એટલુંજ કહી આગળ વધીએ તે બસ થશે કે સસં. ગમાં પડેલા મનુષ્ય અનેક ગુણે બહુ સરળતાથી અને સ્પષ્ટ રીતે પ્રાપ્ત કરી શકે છે. ખરાબ સંગતથી જેમ બહુ હાનિ થાય છે, તેમ સસંગાથી બહુ : લાભ થાય છે. અને એક વખત સદગુણતરફ વલણ થઈ જાય તે તેની અસર યાવજિવિત ટકી રહે છે. આ સંગને લાભ અપૂર્વ સમજે. આ તીર્થયાત્રાના પ્રસંગમાં હાલમાં રેલવે આદિ સાધન દ્વારા બહુ સરલતા થઈ છે. અગાઉ તીર્થયાત્રાએ જવા માટે મેટ સથવારાની, વળાવીઓની અને અનેક પ્રકારની બીજી સગવડ કરવી પડતી હતી, વર્તમાન સમયમાં તેવી સગવડ ન હોય તે પણ ગ્ય માહિતગારી મેળવવાથી. આખા હિંદુસ્તાનમાં મુસાફરી કરી
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકાય છે. યાત્રાની બાબતમાં વર્તમાન વ્યવહારને અંગે કેટલીક બાબત તરફ ધ્યાન ખેંચવાની જરૂર રહે છે તે વિચારીએ. | તીર્થયાત્રાને પ્રસંગે વારંવાર પ્રાપ્ત કરવા ભાવના રાખવી. વર્તમાન સમયના સપ્તરંગી જીવનમાં મેજ શોખનાં સાધન એટલાં બધાં વધી ગયાં છે અને વધતાં જાય છે કે તીર્થયાત્રાથી લાભ શું છે તેને વિચાર ન કરનારા માણસેનું તે તરફ લય જવું પણ મુશ્કેલ છે. અવકાશ મળે ત્યારે કેટલાક ગૃહછે અથવા મધ્યમ સ્થિતિના મનુષ્ય માથેરાન, મહાબળેશ્વર, ડુમસ વિગેરે સ્થાને હવા ખાવા જવાનો વિચાર કરે છે, ત્યાંની જીંદગી એટલી ખર્ચાળ છે અને ત્યાં જશેખનાં સાધનો એટલાં પ્રબળ છેકે બહુધા ચેતનજી એવા સ્થાન પર વિસરાઈ જાય છે. સાધ્ય દષ્ટિવાનું છે તે સામે તે સ્થાન પર ચેતનજીનું સાધ્ય લક્ષ્યમાં રાખી શકે છે; પરંતુ મોટે ભાગે તે એવા સ્થાન પર એવી રીતે જીવન ગાળે છે કે તેથી ચેતનજી તેઓને યાદ આવતા હોય એ પણ શંકા જેવું દેખાય છે. આવે. અવકાશને સમય તે બનતા સુધી તીર્થસ્થાનમાં જ વ્યતિત કરવા ભાવના : રાખવી. એથી વ્યાવહારિક અને આર્થિક દૃષ્ટિએ બહુ લાભ થાય છે. તેને બાજુ ઉપર મૂકીએ તે પણ માનસિક અને આત્મિક લાભ અકિક થાય છે અને ખાસ કરીને આજતિ કરવાના વિશુદ્ધ વિચારથીજ જ્યારે યાત્રાના પ્રસંગે ધાય છે અને પ્રાપ્ત થાય છે ત્યારે ઉકત સ્થાનના સેવનમાં અને તીર્થયાત્રા સ્થાનના સેવનમાં તફાવત શું છે તે બરાબર દષ્ટિગોચર થાય છે. લગભગ પ્રત્યેક મનુષ્ય ઉત્કાન્તિના જુદા જૂદા થાનપર હોય છે તેથી આ સંબંધમાં લાભ કેટલા અને કેવા પ્રકારને થશે તે સંબંધમાં એક સામાન્ય નિયમ બંધ અશકય છે, પરંતુ જરાપણ શંકાવગર એટલું તે કહી શકાય કે તીર્થયાત્રાના પ્રસંગે પ્રત્યેક મનુ વ્યને તેની ચોગ્યતાના પ્રમાણમાં બહુ લાભ કરી આપે છે અને આ બાબતમાં આપણે ચાર વિભાગ મનુબેના પાડી તેઓને યાત્રા પ્રસંગે કેવા લાભકારક નીવડે છે તે જોયું છે. આ સિવાય સ્ત્રીઓને એક મોટો વિભાગ છે કે જેને આપણે ઘણીખરી બાબતમાં ભૂલી જઈએ છીએ તેમ આ બાબતમાં પણ ભૂલી ગયા છીએ. તેઓનાં પણ વૈધવ્ય પ્રાપ્ત કરેલી સ્ત્રીઓ, ઘણી સંતતિવાળી સધવા સ્ત્રીઓ અને મોટા કુટુંબની અસરતળે વ્યવહારમાં પરોવાયેલી સ્ત્રીઓ વિગેરે અનેક વિભાગ પડે છે. તે સર્વને યાત્રા પ્રસંગથી બહુ લાભ થાય છે, કારણકે ભકિત પ્રસંગે સ્ત્રીઓને એકાગ્રતા વિશેષ થાય છે. આ બાબત બહુ બારિકાથી અવકન કર્યા પછી જ સાચી લાગશે, પરંતુ સામાન્ય રીતે જેવાથી પણ જણાશે કે એક કક્ષામાં રહેલ એક સ્ત્રી અને પુરૂષ હોય તે ભકિત પ્રસંગે સ્ત્રીને તેમાં વિશેષ રસ પડશે. સરખામણની બાત : ઉપર મૂકીએ તે પણ યાની રસી પીએ તે
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગમે તે અવસ્થામાં હોય તો પણ બ લાભ થાય છે. આ પ્રમાણે સવાવસ્થાવળ ત્ર પુરુષને યાત્રાથી બ લાભ થતા હોવાથી બની શકે તે પ્રમાણમાં તેવા પ્ર સંગી બની શકે તેટલા વધારે પ્રાપ્ત કરવાની ભાવના રાખવી.
યાત્રા દરમ્યાન વતન-યાત્રાને પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે કેટલીક બાબત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. સર્વ કરતાં પ્રથમ દરજજે તે પિત શા હેતુથી યાત્રા કરવા આવેલ છે, તે સાધ્ય નિરંતર લક્ષ્યમાં રાખવું. વ્યવકારની પ્રવૃત્તિ છેડી, ધન ખર્ચી, કષ્ટ વેઠી આવા દૂર દેશમાં આવવાનું થયું છે, તેથી લાભ થવાનું છે, કેટલા થવાને છે અને કેમ થવાને છે તે બરાબર ધ્યાનમાં રાખવું. ખાવાપીવાના વ્યવસાયમાં બહુ વખત કાઢી નાખી દેવપૂજન, ચોગાભ્યાસ કે આત્મતત્ત્વ ચિંતવન ન કરવામાં આવે તે જે વિશિષ્ટ હેતુથી યાત્રા કરવાનો નિર્ણય કર્યો હોય છે તે નિરર્થક જાય છે-પાર પડતા નથી. ઘણા મનુષ્ય યાત્રામાં પણ દેવદેડ કરી મૂકે છે, થોડા દિવસમાં અનેક સ્થાન ભેટી આવ્યા એવી વાત કરવામાં રસ લે છે અને જયેશુદિનો વિચાર કર્યા વગર અવ્યવ સ્થિત રીતે મુસાફરી કર્યા કરે છે, તેઓ યાત્રાને મુખ્ય આશય ભૂલી જાય છે, અને એક પ્રકારની પ્રવૃત્તિ કરે છે. તેથી લાભ થતા નથી એમ કહેવાનું તાત્પર્ય નથી, પણ જે લદ્યાર્થથી યાત્રા કાર્ય હાથ ધવામાં આવ્યું હોય છે તેના પ્રમાબુમાં લાભ બ અપ થાય છે અને જે માને લાભ યાત્રાથી પ્રાપ્ય છે તે નટન ગુમાવી દેવાય છે.
આ પ્રમાણે હકીકત હોવાથી આખી યાત્રા દરમ્યાન યાત્રાનું લયર્થ નિરતર ચિંતવવું, વિચારવું અને તદનુસાર યાત્રામાં પોતાનું વર્તન રાખવું; ધમાધમ કરવી નહિ; શારીરિક સગવડ ખાતર કોઇ પણ પ્રકારના અત્યાચાર સેવવા નહિ, અને ખાસ કરીને ચેતનજીને વારંવાર સંભારવા. વિચારવું કે શારીરિક સગવડની ખાતર તે ચેતનજી વિસરાઈ ગયા છે. માટે આ સર્વ પ્રવૃત્તિ અને શાંતિનું સાધ્ય શું છે તે બરાબર યાદ કરવું જોઈએ. પિતાને અનુકૂળ આવે તે પ્રમાણે ભક્તિ, જ્ઞાન અને યોગનાં કાર્યોમાં જોડાઈ જવું. ઉચ્ચ પ્રકારની ભક્તિથી પ્રભુ ગુણ સ્મરણ થાય છે અને તેમાં એક કાર વૃત્તિ થતાં ધીમે ધીમે એ ગુણ પિતામાં આવિર્ભાવ પામે છે. યથાસ્થિત વસ્તુ સ્વરૂપના ચિંતવનથી ચેતનછ ઓળખાય છે અને તેની વર્તમાન કમાંવરિત અવસ્થા અને ભાવી નિલેપ અવસ્થા ઉપર મનની સ્થિરતા થતા છેવટે તે સ્થિતિ પ્રાપ્ત કરવા મનમાં નિશ્ચય થાય છે, તદૃશ્ય સાધને એકઠાં કરવા કુરણ થાય છે અને એગ્ય ગુરૂના આશ્રય નીચે પિતાની યોગ્યતા પ્રમાણે ગમાર્ગમાં પ્રવેશ કરવાનું અને તે તેથી કર્મની ભારે નિર્જર જાય છે. ભક્તિ. સાન અને ચીનના અનેક પ્રસંગે યાત્રામાં વાર,
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનું વસ્તુ ન
વાર પ્રાપ્ત થાય છે અને તેનો લાભ મુમુક્ષુ જીવે બહુ સારી રીતે લે છે. યાત્રા દરમ્યાન અટલું તો ખાસ યાદ રાખવું કે આવા પવિત્ર સ્થાનમાં અન્યની કુથળા કરવી નહિ. નકામી વાતો કરી વખત ગાળવા નિહું શરીર શુશ્રુષામાં સમય વ્યતિત કરવા નહિ અને જેમ બને તેમ પાતુ કાણુ છે અને પાતાનુ શુ છે અવી અવી બાબતેનું ચિંતવન કર્યુ, મહાત્મા પુરૂષોનો સંગ કરવા અને ગુણપ્રાપ્તિમાં ઘુક્ત થવું'. મનુષ્ય ભવ પ્રાપ્ત થવા અતિ દુર્લભ છે, તેની મહત્વતા ભાવી અત્યુત્તમ સ્થિતિ પ્રાપ્ત કરવાનાં સાધને અહીં મળી આવે તેમ છે, તેથી આવા પ્રસંગો જ્યારે જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ત્યારેઅને ખાસ કરીને તીર્થયાત્રામાં તેને સદ્ભાવ બહુ છે જે ઉપર આપણે જોઇ ગયા છીએ તેથી તે વખતે તેના બની શકે તેટલો લાભ જરૂર લેવા અને યાત્રા દરમ્યાન જેને આત્મિક કાર્યો થઈ શકે તે સમાં ચેતનજીને ઉલ્લાસ થાય, તે વિકસ્તર થાય તે તેની સાથે આતપ્રોત થઇ જાય તેમ તેને જોડી દેવા. અતિ પ્રવૃતિવાળા અથવા પ્રમાદી જીવેને આવા પ્રસંગે બહુ સ્વલ્પ આવે છે, તેથી જ્યારે તેવા અવસર પ્રાપ્ત થાય ત્યારે તેના પૂરતા લાભ લેવા અને ભવિષ્યમાં વારવાર તેવા પ્રસંગે પ્રાપ્ત કરવાની ભાવના રાખવી, અસ્તુ.
૫૩
For Private And Personal Use Only
श्रावकनुं बीजुं व्रत.
( મૃષાવાદ ત્યાગ. )
અહિંસારૂપી લતાને પલ્લવિત કરવામાં સમર્થ એવા મેઘની જેવું મૃષા વાદ વિરમણ સત્પુશ્પોના સ'સારરૂપી દાવાનળને શમાવનાર છે. કોઇપણ ટૂંકાણે અસત્ય વચન બેલવું નહીં, એ ખીન્નુ અણુવ્રત કહેવાય છે. તેમાં પણ પૃથ્વી સબધી, કન્યા સંબધી, ગાય સબંધી, ધન, ન્યાસ ( થાપણું ) સંબંધી અને સાક્ષી પૂરવામાં એટલે સ્થળે તે વિશેષે કરીને અસત્ય બેલવું નહી. જે વચન પ્રાણીઓને અહિતકારક હોય, તેવું વચન સત્ય છતાં પણ ખેલવા ચેગ્ય નથી. પરંતુ બુદ્ધિમાન પુષોએ વાણીના પ્રપન્ચે કરીને કાઇને પ્રતિષેધ કરવા અયેાગ્ય નથી. વળી અસત્ય વચન પણ જે ધર્મને હિતકારક હાય તે તે બેલવાલાયક છે. કારણ કે કેટલીક વખત સત્ય વચન પણુ પુણ્યસમૂહની લમીએ કરીને તેવા અસત્ય વચનની તુલનાને પામતુ નથી. આવી સત્ય વાણીને બેલનાર રાજપુરી નગરીના સ્વામી હંસ રાજા વૈભવ પામ્યા છે તેનું દ્રષ્ટાંત આ પ્રમાણે:સત્યપર હ'સરાજાની કથા.
ધર્મ ક્રિયામાં નહીં થાકાર અને અન્ય વચનના વ્રતવાળા રાજપુર નગરને
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હંસ નામે રાજા એક મહિને પહોંચી શકાય એવા અને પવનવડે રમણીય એવા રત્નકંગ નામના પર્વત પર જ પોતાના પૂર્વજોએ સ્થાપન કરેલા ચિત્યને વિશે ચેત્રી પુનમને દિવસે યાત્રા કરીને ઉત્સવ કરવા અને શ્રી ભદેવ સ્વામીને વાંદવા છેડા પરિવાર સહિત ચાલ્યું. તે અર્થ માગે પહોંચે એટલામાં પાછવાથી તેને દૂત અત્યંત ત્વરાથી આવ્યું, અને તેણે અત્યંત વ્યગ્રપણે જણાવ્યું કે “હ રાજા! તમે યાત્રા માટે પ્રયાણ કયાં પછી દશમે દિવસે અર્જુન નામને સીમાડાને રાજ કે જે તમારે શત્રુ છે, તે આપણા રાજ્યપર ચઢી આવ્યું છે. તેણે સર્વ મનુષ્યને ત્રાસ પમાડી કાઢી મૂક્યા છે, શસ્ત્રધારીઓને મારી નાંખ્યા છે અને પ્રજાને, હાથીઓ અને અસહિત રાજપુર નગર કબજે કર્યું છે. પછી ભયથી આતુર થયેલા સમગ્ર પરિજનને અભયદાન આપવાવડે આનંદ પમાડીને રાજસિંહાસન પર બેસી તેણે પિતાની આજ્ઞા પ્રવર્તાવી છે. અન્ય સ્થાનમાં સંતાઈને રહેલા સુમંત્ર નામના મંત્રીએ આ ખબર આપવા મને તમારી પાસે મોકલ્યો છે. હવે જેમ એગ્ય લાગે તેમ કરે.” તે સાંભળીને પાસે રહેલા સુભટો ભ્રકુટી ચાવીને રાજા પ્રત્યે બોલ્યા કે – “હે ધનુર્ધારી સ્વામી ! આપણે અહીંથી પાછા વળીયે. આપની સામે યે શત્રુ ફરકી શકે તેમ છે ? ” આ પ્રમાણે સાંભળીને દાંતની કાંતિરૂપી પુપિવડે ઉજાસ્થળની પૂજા કરે ( હદય સામું જો) અને જેનું મુખ કિંચિત પણ મલિનતાને પામ્યું નથી એ તે રાજા કંપ્યા વિના જ તેઓ પ્રત્યે બે કે –“સંપત્તિઓ અને વિપત્તિઓ પૂર્વ કર્મના વશથી જ પ્રાપ્ત થાય છે, માટે તે ( સંપત્તિ અથવા વિપત્તિ) ની પ્રાપ્તિમાં હર્ષ અથવા વિષાદ કરે. તે મૂઠ માણસનું કામ છે. અત્યારે મોટા પુણ્યથી પામી શકાય એવા જિન યાત્રાના ઉત્તમ ઉદ્યમને છેડીને ભાગ્યથી પામી શકાય એવા રાજ્યને માટે પાછા વળવું તે ચુક્ત નથી, તેથી હે ઉજવલ દષ્ટિવાળા સુભટો ! આ યાત્રાને સંપૂર્ણ કર્યા વિના હું પાછો વળીશ નહીં. કેમકે આરંભેલા સત્કાર્યને વિશ આવવાથી તજવું તે અધમ (નીચ) નું ચેષ્ઠિત ગણાય છે. ” એમ કહીને શત્રુના સંન્યસમૂહને કંપાવનાર રાજાએ પિતાના અશ્વને આગળ ચલાવ્યું. પરંતુ તેના પરિવારના માણસેએ પિતપોતાના માણસની સંભાળ લેવાની ઈચ્છાથી રાજાને છેડી દીધે ને પાછા વળ્યા. જેમ જેમ તે (રાજા) પરિવાર જનથી મુક્ત થ ગમે તેમ તેમ “યાત્રા કરવાથી ઉત્પન્ન થતા પુણ્યના ભાગીદારો ઓછા થતા જાય છે તે ઠીક થાય છે.” એમ ધારી તે આનંદ પામવા લાગ્યા. અનુકમે સર્વ જનોથી મુકાયેલે રાજા માત્ર એક છત્રધારકથી યુક્ત રહ્યા. આગળ ચાલતાં તે રાજ માર્ગમાં ભૂલ પડવાથી કોઈ મહા અરણ્યમાં
વી રા. એટલે તે વિચાર કર્યો કે- “ આ મારા દર વજે, ઉત્તમ
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવકનું બીળું ગત
૫૫
અશ્વ અને કીમતી અલકાર જોઇને ભિલ્લુ લેકે આનંદ પામી મને ખેદ્ય ન પમાડે. ’ એમ ધારીને તેણે છત્રધારકનું ઉત્તરીય વજ્ર એઢયું, અને યાત્રાનીજ એકબુદ્ધિવાળા તે રાજા દિશાઓને જોતા જોતા તીર્થની દિશા સન્મુખ ચાલ્યે. ઘેડે દૂર જતાં તે રાજાના દેખતાં વાયુની જેવી શ્રેષ્ઠ ત્વરા ઉત્પન્ન થઈ છે. એવા એક આતુર મૃગ આવીને એક લતાસમૂહના મંડપમાં પૈ. તેની પાછળ ધનુધારી કેઇ બિલ્લ આવ્યે.. પેલુ મૃગ તે ભિલ્લની દષ્ટિપરથી અતીત થયેલ હાવાથી તેણે તે રાજાને પૂછ્યું' -“હે સ્વામી ! પાંદડાંના સમૂહથી ઢંકાયેલા આ વનમાં પગલાં દેખાતાં નથી, તેથી મારે ભેજનરૂપ મૃગ કયાં ગયે ? તે કૃપા કરીને કહે ” તે સાં ભળીને “સત્ય કહેવાથી મૃગને વધ થાય છે, અને અસત્ય કહેવાથી મૃષાભાષી થાઉં છું; તેથી બુદ્ધિવડે આ ભિલ્લને છેતરવા યુક્ત છે. ” એમ ધારી રાજા એલ્સે કે“ હે ભાઈ ! તું મારૂં ધૃત્તાંત પૂછે છે, તો હું કહુ છુ કે હુ માર્ગમાં ભૂલે પડવાથી અહીં આવ્યો છું. ” તે સાંભળીને શિકારી બેન્ચે કે—“ હું મૃ! ત્રાસ પામેલા મૃગ કયાં ગયા ? તે તુ કહે. રાજાએ કહ્યું “ હે મહાભાગ્યવાન! મારૂ નામ હંસ છે.” ત્યારે તે શિકારી ઉંચેથી એણ્યે કે—“ મને મૃગના માર્ગ દેખાડ. ” રાજાએ કહ્યુ “ હે મિત્ર ! મારૂ નિવાસસ્થાન રાજપુરીમાં છે. ” શિકારી ધથી બેલ્સે— “ અરે ! હું કાંઇક પૃષ્ઠ છુ, અને તુ' જવાબ કાંઇક આપે છે. ” રાજાએ કહ્યુ—“ હે મિત્ર! હું ક્ષત્રિય વશનો છું.'' ત્યારે તે ભિન્ન અત્યંત ઉંચેથી બેસ્થે! અરે ! શુ' તુ' અત્યંત બધિર છે ? ” !જાએ કહ્યું—“તુ અને જે માર્ગ બતાવે, તે માગે હું મારા પુરતરફ જાઉં, ” વ્યાધ ખેલ્યા—“ તમે જે અધિરપણાના વ્યાધિ છે, તેજ ચિરકાળ સુધી રહે.” એમ કહીને તે વ્યાધ મૃગથી નિરાશ થઈને જેમ આવ્યા હતા તેમ જ પાછા ગયા. અને પુણ્યસમૂડથી યુક્ત એવા પૃથ્વીપતિ (રાજા) ધીમે ધીમે આગળ ચાલ્યે, બુધ્ધિમાન એવા તે રાજાએ આગળ ચાલતાં એક મુનિને જોઇને તેમને નમીને પ્રથમની જેમ આગળ ચાલવા માંડયું. થોડેક દૂર જતાં જાણે યમરાજના દૃષ્ટિયા હાય એવા કેપવડે રકત વર્ણવાળા અને ભડકર ભ્રકુટીવાળા એ ભિલ્લે રાજા પાસે આવીને ખેલ્યા કે—આજે ઘણુંકળે અમારા શૂરવીર પલ્લીપતિ ચારી કરવાની બુદ્ધિથી બહાર નીકળ્યા, તેવામાં દૂરથી આ વનમાં એક પાખડી કુંડાને ન્હેંચે. તેને જેઈ અશુકન થયાં જાણી તેને વધ કરવામાટે આયુધસર્હુિત અમને જલદીથી મેોકલ્યા છે. માટે તમે તે પાખડીને કોઇપણ ઠેકાણે બ્લેયેા હાય તે કહે ” તે સાંભળી રાજાએ વિચાયું કે“હું કંઇક મિષ કાઢીને એન્રીશ કે માન ધારણ કરીશ, તો આ લેકે સીધે માર્ગે ચાલ્યા જશે, અને મુનિના કુંતાંતરૂપ ધશે, માટે હુમા અસત્ય વચને પણું સત્ય કરતાં અધિક પુણ્યકારી
""
4:
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
น
જૈનધર્મ પ્રકાશ
19
છે.” એમ વિચારીને તે રાજા શબ્દના મિષથી અસત્યમય સત્ય વચન એલ્યે કે“ જે પ્રકારે તમે તેને મળી ન શકે, તેવી ઉતાવળાં ગતિવાળા તે યુતિ પાપ માગને સેવનારના અપશુકનને માટે વામ માર્ગે જાય છે. તે સાંભળીને સદ્ ગુરૂના ઉપદેશથી અસંયમના માર્ગમાં જેમ લેકા ફૂગટ દેછે, તેમ તે રાજાના વચનથી તે માગે તે અન્ને ભિન્ને ફેટ દેડ્યા. આવા પ્રકારની વાણીરૂપી અદ્ભુતના સિંચનથી સુકૃતરૂપી વૃક્ષને વૃદ્ધિ પમાડતા અને યશરૂપી પુષ્પાવર્ડ સુણ ધવળે તે રાજા આગળ ચાહ્યા. પછી રાત્રીને સાથે તેણે શયન કરવા માટે પુષ્પોના પડવાથી જેનું ભૂતળ મંડળ સુધયુક્ત છે એવા વૃક્ષને આશ્રય લીધા. તેવામાં તેણે સમીપે રહેલા એક લતા માંડપમાંથી ઘણા બળવાન પુરૂષોનાં આ પ્રમાણે વચન સાંભળ્યાં. આજથી ત્રીજે દિવસે ધનના સમુદ્રસમાન તે સંઘમાં આપણે પડશું, અને દાદ્રિના સમૂહનો ત્યાગ કરીને દ્રવ્યના તરંગમાં તરણું. પ્રથમ પડતાંજ કેટલાક માણસે આપણે મળે નાણું, કે જેમાં થૈ ડા પરિવારવાળે તો નાયક ( સંઘપતિ ) ભયને વશ થઇને વાયુ પામશે. ” આ પ્રમાણે તેમના વચને સાંભળીને રાજાએ વિચાર કર્યાં કે—“ સધુસમુહના ઘાતમાટે દુનન દુગાની જેમ કેટલાક ચેરી અહીં વિશ્રામ લેવા આવ્યા જણાય છે. અને દૂરના ફે!ઇ ધર્મની રૂચિવાળા સંઘને લૂટવાના ઇરાદો કરે છે. પશુ મારા એકલાથી કયા ઉપાયવર્ટ તેનું રક્ષણ કરી શકાય ? ” આ પ્રમાણે વિચાર કરતાં તેની નિદ્રા જતી રહી. તેટલ માં દીવાવરે દિશાને પ્રીત્ કરનાર વીરેશ શસ્ત્રોને ઉંચા રાખીને ત્યાં આવ્યા. તેમણે “આ કેઇ ચેરા માણુસ છે.” એમ જાણીને ક્રોધથી તેને ઉડાડયા. અને દીવાના અજવાળાથી તેને આકાર જોઇને “ { કેઇ મહાત્મા છે ” એમ જાણી તે મેલ્યા કે-“ કેટલાક ચારાને તમે કાંઇ પશુ જોયા છે કે ખેલતાં સાંભળ્યા છે? તે માર્ગમાં સઘને લુંટવાની ઇચ્છાવાળા છે. એમ એક હેકે અમને સમાચાર આપ્યા છે. અહીંથી દશ યાજન ૬૨ શ્રીપુર નામે નગર છે. તેના ગાધિ નામના જૈન રાજાએ તે ચેરેને હવામાટે અમને મેકલ્યા છે. તેથો જો તમે જાણતા હો તે કહે, કે જેથી તેમને હણીને અમે યશ મેળવીએ, તથા સઘની રક્ષા કરવાથી સુકૃતને ઉપાર્જન કરીએ ” તે સાંભળીને સત્યવક્તા રાજાએ વિચાર કર્યો કે—“ો હુ તેમને દેખાડુ, તે તેમના વધી ઉત્પન્ન થતું સમગ્ર પાપ મને લાગે, ને જે હું તેમને જલદીથી નહીં બતાવુ' તા તે પાપીએ જીવતા રહેશે, અને તેથી કરીને તેએ મને સઘની હત્યાનું પાપ આપનારા ધશે. માટે હવે મારે શું કરવુ' ? ” એમ વિચારતાં તે બુદ્ધિમાનને બુદ્ધિ ઉત્પન્ન થઇ, અને તેણે તે સાટેને કહ્યું કે
""
૨૮.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવકનું બીજું ત.
“હે સુભટ! મેં તેમને નજરે જોયા નથી. વળી તેમને જોવા માટે તમારે અહીં વિલંબ કરે એ ગ્ય નથી. માટે આતુરતાવાળા તમે જ્યાં સંઘ ય ત્યાં જ તેમના રક્ષણ માટે જલદી જાઓ, કેમકે તેઓ પણ ત્યાંજ જશે. અને તમે જે ત્યાં પ્રથમ જશે, તે તમને અદ્દભુત શક્તિ તથા ધર્મ એ બન્ને પ્રાપ્ત થશે.” આ પ્રમાણે રાજાની વાણીથી ચમત્કાર પામેલા તે યોદ્ધાઓ સંઘસન્મુખ ગયા, અને ચારે લતામંડપમાંથી નીકળી તે રાજાને પ્રણામ કરીને છેલ્લા કે–“અમે આ લતામંડપમાં રહીને બેલતા હતા, તેથી તમે અમને જયાજ હતા, છતાં તમે રાજાના સુભટોને તે વાત કો નહીં. તેથી તમે અમારા પ્રાણદાતા પિતાતુલ્ય છે. ધર્મરૂપી ક્ષીરસાગરમાં ચંદ્ર ના સમાન અને પાપરૂપ અંધકારમાં સૂર્યના આતપસમાન તમારી બુદ્ધિની અમે સ્તુતિ કરીએ છીએ કે જેથી અમારું અને સંઘનું બનેનું રક્ષણ થયું. ” એમ કહીને તેઓ પાછા ગયા.
પ્રાત:કાળે રાજા આગળ ચાલે. તેવામાં પાછળથી કેટલાક અતિ ત્વરાવાળા અસ્વારોએ આવીને તેને કહ્યું કે –“ અમારા સ્વામીથી દંડાયેલા અને ત્રાસ પામતા રાજપુરીના સ્વામી હ રાજાને તમે ક્યાં પણ જો છે જે હોય તે કહો કે જેથી તેને હણીને અમે વરસાગરને તરીકે ” તે સાંભળીને પિતાના જીવિતને માટે કે પાપકી અસત્ય વચન બે લે?” એમ વિચારીને હુંજ તે હંસ છું,” એમ તેને કહી શસ્ત્ર ધારણ કરી તેમની સામે ઉભું રહ્યું, અને ધર્મઉપરજ દઢ વિશ્વ અને ધારણ કરી પંચ પરમેષ્ઠ નમસરકારનું સ્મરણ કરવા લાગે તે વખતે તરતજ આકાશમાં દેવદુંદુભિને શબ્દ થયે, તેના પર પુષ્પવૃષ્ટિ થઈ અને “ હે સત્યવાદી! તું જય પામ, જય પામ, ” એ પ્રમાણે આનંદથી નિર્મળ વચન બે લેતા તે વનને અધિષ્ઠાતા સમકિત દષ્ટિ યક્ષ તે રાજા પાસે પ્રગટ થઈ ઉભે રસ્યા. તે બે કે –“તા! સત્યવાદિપણાથી પ્રસન્ન થઈને તારા શત્રુ મૂડને ત્રાસ પમાડનાર આ વનને અધિષ્ઠાયક યક્ષ નામને હું યક્ષ છું. તમારે જે દિવસે ઇચ્છિત તીર્થમાં યાત્રા કરવાની છે તે દિવસ આજનાજ છે, તેથી આપણે આજેજ જિનેશ્વરની વદના કરવા જોઈએ. તમે મારા વિમાનમાં બેસે.” આ પ્રમાણે તે યક્ષના કહેવાથી હંસરાજ હષથી તેના વિમાન પર આરૂઢ થયે, અને તતકાળ પિતાના દેને દિવ્ય અલંકારોથી અલંકૃત થયેલો તેણે જોયે. દિવ્ય ગાયન કરનાર (ગાયક) ના સમૂકે જેના યશ અને ગુગોનું ગાયન કર્યું છે, તથા જે યક્ષના પ્રાર્ધ આસન પર બેઠેલે છે. એ ને હું રાજા ક્ષણવારમાં ઈચ્છિત જિનેશ્વરના ચેય પાસે પહોંચ્યા. ત્યાં તે દિવ્ય વૃક્ષોના વડ, દિવ્ય ગધદ્રષ્ય મિશ્રિત જળવડે અને દિવ્ય ના ટકવડે જિનયાત્રા સમાપ્ત કરી. પછી તે જ વિમાનમાં બેસી તત્કાળ પિતાની
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
જૈનધર્મ પ્રકાશ.
પુરીમા આવ્યા. ત્યાં યક્ષે બાંધીને રજુ કરેલા પિતાને શત્રુને મુક્ત કરીને સિંહ મન પર બેઠેલા તે હંસરાજાએ રિજનોને આનંદ આપે. પછી શ્રીનિવડે ચતુર એવા તે યક્ષે છે તાના ચાર દેવકિકરને કહ્યું કે“પૃથ્વી પર અપ્રાપ્ય એવા સગાએ કરીને આ રાજાને તમારે હંમેશાં પ્રસન્ન કરે. અને આ પુણ્યશાળીના વિનો નાશ કરે.” આ પ્રમાણે કહીને હંસરાજાની રજા લઈ તે યક્ષ પિતાની કાંતિવડે દિશાઓને દીપાવતે પિતાને સ્થાને ગયા.
અહો ! સત્ય વચનનું કેવું માહભ્ય છે? કે જેથી આ ભવમાં પણ હું રાજા આનંદ પામે, અને પરભવમાં વણી સંપત્તિ પામ્યા તેથી હે ભવ્ય છેમૃષાવાદરૂપી વિષસંબંધી કલેશને નાશ કરવામાં અમૃતરસસમાન સત્યવાદને વિષે નિરંતર આસક્ત થાઓ.
।। इति मृपावाद विचारे हंसनृपकथा ।।
वर्तमान समाचार.
જૈન ધાર્મિક હરીફાઇની પરીક્ષાઓ. જૈન શ્વેતાંબર એજ્યુકેશન એન એનકરી સેક્રેટરી તરફથી અમને જાણ લેવામાં આવે છે કે તેમના તરફથી શેઠ અમચંદ તલકચંદ જૈન ધાર્મિક હરીફાઈની પરીક્ષા તથા શા. કેશરીચંદ ઉત્તમચંદના પત્ની બાઈ રતન–સ્રી જૈન ધામિક હરીફાઇની પરીક્ષા જુદે જુદે સ્થળે તા. ૨૯-૧ર-૧૨ના રોજ લેવાયેલ, તેમાં પ્રથમની પરીક્ષામાં કુલ ઉમેદવારે ૮૪ હતા, તેમાંથી ૭૮ ઉમેદવારે પસાર થયા છે. અને બીજી પરીક્ષામાં કુલ સ્ત્રી ઉમેદવારો ૧૦૮ હતા, તેમાં ૯૨ પસાર થયા છે.
શેડ અમરચંદ તલકચંદ જૈન ધાર્મિક અનામી પરીક્ષામાં નીચે પ્રમાણે પરિણામ આવ્યું છે.
પાસની સંખ્યા, ઇનામ મેળવનારની સંખ્યા ધોરણ ૧ લું. છેરણ ૨ જી. વિભાગ ૧લે. ધોરણ ૨ જુ. વિભાગ જે. ધોરણ ૩ જુ. ધોરણ ૪ થું. છે ર પ મુ. વિ. ૧લ.
૦
૦
do
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વત માં
સમાચાર.
ધોરણ ૫ મુ. વિ. રજો. છે. રણ પ મુ. વિ. ૩. પણ પ મુ. વિ. પ. બાઈ રતન-સ્ત્રી જૈન ધાર્મિક પરીક્ષાનું પરિણામ નીચે પ્રમાણે આવ્યું છે.
પાકની સંખ્ય. ઇનામ તથા સટીકેટ, અવિવાહિત કન્યાનું ધેર ૧ ૩. દર
સ્ત્રીઓનું ધોરણ ૧ લું.
,
ધેરણ ૩ જુ.
કન્યાઓ તથા સ્ત્રીઓને ઉત્તેજન મળે તે માટે મુકરર કરેલા ઇનામની રકમમાં વધારો કરવામાં આવ્યું છે.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી અપાતી મરહમ શેડ ફકીરચંદ પ્રેમ ચંદવાળી કેલરશીપ આ વર્ષ માટે મેરીકની પરીક્ષામાં સંસ્કૃતમાં એકથી વધારે નાક મેળવનાર સરદારગઢના રહેવાશી મી, વૃજલાલ છગનલાલ મહેતાને અને બીજી સુરતમાટેની ત્યાંના રહેવાશી મી. લલુભાઈ હીરાચંદ શાહને આપવામાં આવી છે.
ઘળરામાં જૈન જ્ઞાનપ્રવેશક સભાની જન્મતીથી ઉત્સવ.
અમને જણાવવામાં આવે છે કે ચત્ર છે. ૧ મે આ સભા તૃતીય વર્ષમાં પ્રવેશ કરતી હોવાથી તે દિવસ આ સભાના સર્વે સભાસદે એ બહુ આનંદથી પસાર કર્યો હતે. સર્વે મેમ્બરેએ સવારમાં સાથે પ્રભુભક્તિ કરી બપોરે પૂજા બહુ ઠાઠમાઠથી ભણાવી હતી. રાત્રે એક સભા બોલાવવામાં આવી હતી, જેમાં ગત વયનો રીપોર્ટ વાંચવામાં આવ્યું હતું, અને તેમાં સભાનું સંમેલન તથા સભા તરફથી થયેલા ધાર્મિક કાર્યોની વિગત દર્શાવવામાં આવી હતી, અને શા. સુખલાલ નરશીદાએ “રાન” ઉપર ભાષણ આપ્યું હતું, અને પ્રમુખે સભાની ઉન્નતિ તથા વનની વૃદ્ધિ માટે સુંદર શહેરમાં વિવેચન કર્યું હતું, અને એક સભાસદે કન્યા
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦
જૈનધર્મ પ્રકાશ,
વિક્રય નહિ કરવાની પ્રતિજ્ઞા કરી હતી, ત્યારબાદ સભાના પ્રમુખ તથા હિત સ્વીએ ના ઉપકાર માની સ વિસર્જન કરવામાં આવી હતી.
ધીણોજમાં મુનિ આગમનથી થયેલા ઉત્સવા
અમને જણાવવામાં આવે છે કે જિમાં ૫. શ્રી ચતુરવિજયજી, પ શ્રી શાંતિવિજયજી વિગેરે દશ ડાણા વિહાર કરતા ફાગણ શુ છે પધાર્યાં હતા. હું ગામમાં શ્રાવકનાં ઘર ફક્ત ૫૦ હોવા છતાં મુનિરાજના આગમનથી બહુજ આનંદ થયા હતા, અને આગ્રહ કરીને મુનિરાજોને રોકવામાં આવ્ય હતા; પ્રથમ વ્યાખ્યાનમાં શ્રી શેત્રુંજય-માહાત્મ્ય વાંચતા હતા; વ્યાખ્યાનમાં શ્રાવકે તથા અન્ય દનીશ્મા મેટી સખ્યામાં આવતા હતા. વ્યાખ્યાન શૈલી બહુ ઉત્તમ હાવાથી અનેક જીવો બેોધ પામતા હત!. ચૈત્ર માસની ઓળી માં અઠ્ઠાઇ મહેત્સવ કરવામાં આવ્યો છે, વ્યાખ્યાનમાં શ્રીપાળને રાસ વંચાતા હતે, અને ચૈત્ર શુ૧૧ નાણ માંડી અનેક જીવાએ જુદી જુદી તપશ્ચર્યાને આરંભ કર્યા છે, અને ૫૦ નાસાએ ખાર ત્રત ઉચ્ચ છે. ચૈત્ર શુ. ૧૫ એક કચ્છી ભાઇએ દીક્ષા લીધી છે, અને તેમનુ ઝવેરવિજયજી નામ પડ વામાં આવ્યુ છે. આ પ્રમાણે ધીણેાજના સંઘના અતિ આગ્રહથી ચૈત્ર શુ. ૧૫ સુધી રહી, શ્રી સ`ઘને બહુ આનંદ ઉપજાવી, પેાતાના ઉપદેશથી અનેક જીવેને એધ આપી, ચૈત્ર વ. ૧ ૫. ચતુવિજયજી વિગેરે ત્યાંથી વિહાર કરી ભાંયણીજી તરફ ગયા છે. તેમના આગમનથી ત્યાં બહુ આનંદ વતાયે હતે.
મહુમ પ. શ્રી ગભિરવિજય૮ના નિમિત્તે દેરીનુ ખાત મુહુત
અત્રે ભાવનગરના સંઘ ઉપર મર્હુમ પં. શ્રી ગંભિરવિજયજીએ જે મહાન ઉપ કારો કરેલા છે, તેનુ ઋણુ કાઇપણ કાર્યોથી ભાવનગરના સધ તરફથી વાળી શકાય તેવું છેજ નહિ. પન્યાસજી ગભીરવિજયજી કાળ ધર્મ પામ્યા તેજ સમયે તેમના નામ સ્મરણાર્થે એક દેરી કરી તેમની પાદુકા સ્થાપવાના નિણૅય અત્રેન સંઘ તરફથી કરવામાં આવેલ હતે. તદનુસાર પન્યાસને દહન કર્યા તેજ સ્થળે દાદાવાડીમાં ઘેરી કરવાનું નિષ્કૃત થવાથી અત્રેના સંઘ તરફથી બહુ ડામાડથી ચૈત્ર વ. ૩ તે દેરીનુ ખાંત મુહુર્ત કરવામાં આવ્યુ છે, અને દેશનું કાર્ય આગળ ચાલે છે.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમી કેફિસના પ્રમુખનું ભારણ. मुलतानकी आठवीं जैन श्वेताम्बर कॉन्फरन्सके
सभापतिका व्याख्यान.
मङ्गलं भगवान् वीरो, मङ्गलं गौतमप्रन्नुः।
मङ्गलं स्थूलिभद्राद्या, जैनधर्मोऽस्तु मङ्गलम् ॥ पृज्य मुनिरानो : सहृदय भाइयो : और प्यारी बहिनों ! ___ आजका दिन अपनी जैन जानिक निये वडा ही मङ्गलकारी है. क्योंकि धर्मोन्नतिके लिये मकडो नहीं नहीं हजागे मीलोस आनेका कष्ट उठाकर आप मन्जनाने इस विशाल पण्डालको मुशोभित किया है. जैनका जो उन्नतिरूपी बाग शनाब्दियोंसे क्रुमला रहा है उसे दृढ अध्यवसायमपी जलसे सींचकर उत्कृष्ट फल पाने की आशामें यह समुदायम.प माली निमनसा दिखाई दे रहा है-निगशाकं प्रवाहमें पड़े हुये जैन समाजके अन्तःकरणपर आशारूपी गङ्गाकी लहरें उपड़ रही हैं इसीसे कहा जा सकता है कि हमारे अभ्युदयके दिन अव निकट आ रहे है :
सजनो : तीन वर्षस कॉन्फरन्सक अधिवेशन नहीं हुये, लोगोंने (जिनमें ग्क्तका सञ्चार नहीं है ) समझा था कि कॉन्फरन्सका होना मुश्किल है पर हमारे वीर मुलताननिवासियाने उस महाशक्तिको फिरसे जगाया जिसके विजयकी कामनासे आप सजन यहां उपस्थित हुए हैं :
महाशयो: अपने समाजमें अनेक योग्य विद्वान् गृहस्थोंक होते हुए भी आप लोगांने मुझ जैसे साधारण व्यक्तिको आठवीं कॉन्फरन्सका सभापति चुना है. यद्यपि में अच्छीतरह समजता हूं कि इस पदके ग्रहण करनेकी मुझम योग्यता नहीं है तथापि श्री सङ्घकी आज्ञाको सिरपर - धारण करके श्री मी अनुग्रहदप शन्तिम शक्तिमान् होना हुआ यथाशक्ति धर्म और जातिकी मना बजानके लिये तैयार हूं और इस मम्मानप्रदानके कारण मैं आप महा. मायाका अन्यन्न कनज ई.
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
९२
जैनमर्ग प्रकाशः
अब में इस कार्यकी सफलता के लिये अपने देव भगवान महा वीर तथा स्वर्गीय प्रज्यपाद गुरुमहाराज श्री विजयानन्द सूरीश्वर (आत्मारामजी) का अन्तःकरणसे स्मरण करके चाहता हूं कि यह कॉन्फरन्स - देवी दिनदिन अपना प्रभाव बढाती हुई जैनके अभ्युदयरूपी बागको हराभरा करनेमें श क्तिशालिनी हो !
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सज्जनों! अपना यह पवित्र जैनधर्म अनादिकालसे भारतवर्ष में प्रचलित हैं. अपने शास्त्रमें कालचक्र के मुख्य दो विभाग किये हैं, एक उत्सर्पिणी दूसरा अवसर्पिणी प्रत्येक विभाग चौबीस चौबीस तीर्थङ्कर होते चले आये हैं. वर्तमान अवसर्पिणी कालमें प्रथम तीर्थङ्कर भगवान देव तथा अन्तिम तीर्थङ्कर भगवान् महावीर हुए हैं. ये शुद्ध धर्म प्रवर्तक तीर्थङ्कर अठारह दोष रहित और चार अतिशयों से युक्त होते है. चार अतिशय ये हैं: - ज्ञानातिशय. वचनातिशय, पूजातिशय तथा अपायापगमातिशय. इन अतिशयोका स्वरूप संक्षेप में इस प्रकार कहा है; - संसारके जीवाजीवादि सकल पदार्थोंका त्रैकालिकज्ञान, ज्ञानातिशय कहा जाता है. विबादि दोपास राहत पैंतीस गुणोंसे युक्त भगवान्की वाणीको - जिसे हरएक प्राणी अपनी अपनी भाषा समज लेते है - वचनातिशय कहते है, प्रजातिशयक होने देव, मनुष्य, असुर आदि अनन्यभावसे भंगबान्की पूजा करते हैं, अपायापगमातिशयके प्रजावसे जहां जहां भगवान् संसारी जीवोंक उद्धाराये विहार करते है, वहांसे दुष्काल, रोग, अतिवृष्टि: अनावृष्टि, आदि उपद्रव दूर होजाते है, ऐसे वीतराग परमात्माका आराधन करना जैनधर्मका अटल सिद्धान्त है. जैन धर्ममें गुरुका स्वरूप इस प्रकार कहा है, अहिंसा, सत्य, अस्तेय, त्याग और मैथुनवर्जन इन पांच महाव्रतों को धारण करनेवाला, बयालीस दोषोंसे रहित, मधुकरीवृत्तिपर जीवननिर्वाह चलानेवाला, राजकथा, देशकथा भोजनकथा, आदिसे दूर रहकर क्षुत्पिपासा. शीतोष्ण, मानापमानादि बावीस परिसह सहन करनेवाला - ऐसा गुरु संसारसागर से पार होकर औरों को भी पार करा देता है.
इस पवित्र धर्म के दो भेद सर्व धर्म साधओं और
किये है, सर्वविरति और देशावरत. देशवने आवकोंके लिये है. पांच
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
2103
:-५....!: मुमान माग
इन्द्रियों सहित मनको वतन गवता. पांच स्मारक तथा बल इन छ प्रकारक जीवोंकी निरन्तर रक्षा करना सर्वविति धर्म कहाना है.
पांच अगुवा, तीन गुणवत, चार शिक्षात ये वार व्रत नथा दान, शील, तप, भावना इन चार प्रकारके धमका पालन करना देशविरति धर्म कहाता है. अपने शास्त्राम इन धमाका महत्त्व बड़ी खूबीसे कहा है इस लिये शुद्ध दव, शुद्ध गुरुकी भक्ति करना और शुद्ध धर्मका पालन करना प्रत्येक जैन भाईका कर्तव्य है.
हमें इस वातपर ध्यान देना चाहिये कि अपने द्रव्यका व्यय मुव्यवस्थित रीलिसे करें. भगवान्न द्रव्यच्चयके लिये सात क्षेत्र को है व ये है:जिनचैत्य, जिन प्रतिमा, ज्ञान, साधु, साध्वी, आवक और श्राविका. भगवान महावीरका निवागके बाद उक्त सात क्षेत्रोंकी रक्षा प्रभावशाली जैनाचार्य गृहस्थाद्वारा कराने रहे परन्तु वामान समय में बनी मुव्यवस्था नहीं होने देखकर माननीय गुलावचन्दनी हट्टाने फलोधी पाश्रनाथमें कॉन्फरन्मकी नीव डाली जिसको दृढ करनेके उद्देश्यसे आप लोग यहां इकटे हुए हैं : प्यारे भाइयो : आप जरा विचारपूर्वक देवं नो माटम होगा कि अन्यामावलम्बी अपने धर्म और समाजक अन्धुदयकं लिये कैसा घोर परिश्रम कर रहे है और सफल मनोरथभी होते जा रहे है. हमको चाहिये कि उनके अविन्द्ध पथका अनुसरण करते हुये अपने धर्म और समाजको उन्नत दशापर भानकीजी जानसे कोशिश करें. अपने समाजकी दशापर विचार करके मैने देखा तो यही पाया कि शिक्षा-प्रचारकी अजन्त आवश्यकता है क्यों कि न कहीं ठीक ठीक धार्मिक शिक्षाका प्रबन्ध है न व्यावहारिक शिक्षाका. बडे दुःश्वकी बात है कि अपने समाजमें अनेक श्रीमानों और विद्वानांके रहने हुभी हम लोग अविद्यान्यकारमें ठोकर खा रहे है ! जब तक श्रीमान् और विद्वान् एकदिल होकर शिक्षापचारमं अपनी २ योग्यतानुसार मदद न पहुंचावगे. तबतक धार्मिक
और सामाजिक सुधार होना महा मुश्किल है. गांवो और शहरोंके अपने भाइयोंकी दशापर हम निगाह दौडाते हैं तो यही मालम होता है कि वे बहुत विगडी हालतमें हैं ! यों तो शिक्षित व्यक्तियों की सख्याही बहुत अल्प है और जो शिक्षिन है वे अपने भाइयोंकी पाहभी नहीं करने ! पनी दुःग्य
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गरम ::.
मय स्थिति जहां जवां आवश्यकता हो पाटगाला नया पुस्तकालय खोलकर शिक्षारचार करना अत्यन्त आवश्यक है हमारे समाजमें बहुतम अनाथ वालक मौजूद है उचित गनिमे उन्हें शिक्षा-प्रदान की जाये तो कई लीडर हम लोगाय नैयार हो जाय.
हम अपने वालको तथा अनाथ बालकोंकी शिक्षा के लिय अधिक ध्यान देनकी जमग्न है और इसके लिये एक उच्च श्रेणीका महाविद्यालय और छात्रावास । बोर्डिंग हाउस ) किसी उपयुक्त स्थानम स्थापन किया जाय और उसकी शाग्या शाला में हर जगह खाली जांय. यह काम किसी एक आदमीसे नहीं हो सकता. समाजके श्रीमानाको मिलकर इस महकायके सम्पादनम दत्तचित्त होना आवश्यक है. जैन विद्वानाको बचत है कि शिक्षापचारार्थ जैन कोस तैयार की और इस शिक्षाप्रचार आना थोडा थोडा समय देकर सहायता पहुंगावं.
वंडे शोकले कहना पढना है कि अविद्याक प्रभाव महन्वों संस्कृत नया पागधी भाषाक अन्य भण्डागम मह रहे है.
शिक्षा चाकं मावही उन ग्रन्थोंका उद्धार शुरू हो जायगा. ये ग्रन्थ इतने महत्व है कि प्रकागिन हानेपर यानिमिटयान वाग्यल हो सकते हैं जिसने जैन साहित्यका प्रचार हानेमें देरी न लोगी.
मजना : अज्ञानवश होकर अपना ममाज बहुतसी कुरीतियांका केन्द्र बनता जा रहा है. बालविवाह, वृद्धविवाह, कन्याविक्रय आदि बुगइयोसे ममाजका दिन दिन अयापान हो रहा है. इस बारह वर्षके लडकेका विवाह कर दिया जाता है ऐसी अवस्थाम के शिक्षास वञ्चित रह जाते हैं, उन्हें - अपना जीवन निर्वाह करना कटीन होजाता है यदि पैतृक सम्पत्ति हुई भी, तो उसकी रक्षा करनेमें असमर्थ हान है. उनकी सन्नानभी बुद्धिहीन, बलहीन पैदा हानी है. इस लिये बालविवाहकी कुप्रथाको समाजमे शीघ्र दूर करना प्रत्येक समझदार आदमीको उचित है. इसी तरह युद्धविवाह भी समाजको विगाड रहा है. पचास साठ वर्षके वृद्ध वावा आठ दस वर्षकी कन्यासे विवाह करलता है ! कैसा भयंकर दृश्य :: दन्तभन्न करके तथा बालोंको सफेद करके गगन लो नगीना दे जाना है. गादी दिनों बाद वह नाना अपनी एनीको
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠમી કોન્ફરન્સના પ્રમુખનું ભાÜણુ.
असहाय छोड़कर परमधामको सिधारते है !! उन मावापोको किन शब्दों प्रकारे जिन्होंने अपनी पुत्रीको स्वार्थवश दुःखसागर में डबा दिया !!! कन्याविक्रय, मृत्यु के बाद रोना, विवाद्यादि माङ्गलिक कायम बुरी बुरी गालियां गाना इत्यादि कुरीतियां जहांतक हो सके शीघ्र दूर कर देनी चाहिये.
विवाहमें आतशबाजी और फुलवाडी में दव्य व्यय करना, वेश्याओंका नाच कराना इत्यादि विनाशकारी रीवाज बहुत जलदी छोड़ देना चाहिये. अपनी सन्तानकी शिक्षा में व्यय न करके उक्त अनर्थकारी कामोंमें व्यय करनेसे कभी भी अपनी दशा न सुधरेगी.
उप
भाइयो! जीर्ण मन्दिरों का भी उद्धार करना अत्यावश्यक है, बिना जीर्ण मन्दिरों के उद्धार किये नवीन मन्दिरोंके निर्माण में द्रव्य-व्यय करना उतना लाभदायक नहीं हो सकता, अपना भी कहता है कि नवीन मन्दिरके वनवाने की अपेक्षा से जीर्ण मन्दिरका सुधारना अधिक लाभकारी है. मेरा कहने यह आशय नहीं है कि नवीन मन्दिर बनवाने नहीं चाहिये किन्तु जहां मन्दिर नहीं है वहां नवीन मन्दिर बनवाकर भगवानकी पूजा करना अपना कूलम हैं साथ ही जीर्ण पुराने मन्दिरका उद्धार प्रथम कर्तव्य है क्योंकि उनसे जैन धर्मका गौरव है.
इसी तरह शिलालेख
भी हमको पूरा ध्यान देना चाहिये. जैन धर्म सम्बन्धी जितने शिलालेख अव मिले है उनसे बहुत लाभ हुआ है. बंडे बडे विद्वानों को यह शङ्का थी कि जैन धर्म बौद्ध धर्मसे निकला है परन्तु मथुराके शिलालेखोंसे उक्त शङ्का दूर हइ और पाश्चात्योंके अन्तःकरणपर जैन धर्मका महत्त्व अङ्कित हुआ इससे आप समझ सकते हैं कि शिलालेखोसे कितना ast लाभ है ?
For Private And Personal Use Only
सज्जनों ! जीवोंकी रक्षा करना अति पवित्र धर्म है. बड़े दुःखकी बात है कि अपने बहुत से हिन्दू भाई धर्म समझकर दुर्गा मन्दिरोंमें तथा दशहगाई पर हजारों जीवोंका वध करते हैं ! हम लोगोंका पहला काम यह है कि अनाथ जीवोंकी रक्षा के लिये सर्वदा सचेष्ट रहे क्योंकि जैनधम दयामूलः यह अपना मूल सिहान् है अतः अहिंसा धर्म प्रचारके लिये हम लोग जितना प्रयत्न करें उतनाही थोडा है.
66
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निय प्रश.
मित्र बन्यो ! जिस उना कार्यके लिये हम लोग उद्यत हुये है या होगे उन सबमें एकवाकी बड़ी भारी जान है; जवनक एक दिलसे काम न बरंगे कभीभी सफलता नही होगी. एकतारूपी महामन्त्र के प्रभावसे सैकडो विघ्नयांधाओंको दूर कर हम अपना अभिष्ट प्राप्त कर सकते हैं.
अन्य धर्मानुयायी अपने शास्त्रानुसार विवाहादि संस्कार करवाने है किन्तु अपने जैन भाई सोलह संस्कार अपने धर्मानुसार नहीं करवाते. यह प्रथा जैन धर्मग विरुद्र है इस लिये प्रत्येक जैन भाइको चाहिये कि आने धर्मानुसार मालद संस्कार करवाया करें.
जैन जानिमें जिनने बैंक खुले हैं उनसे अधिक बैंक खोलनकाभी प्रयन्न हम लोगोंका करना चाहिजे. पृनाकी कॉन्फरन्समें प्रतिवर्ष प्रत्येक मनुष्यको चार आना दलका को प्रस्ताव पास किया गयाथा उनार कहीं २ नो ध्यान दिया गया और कहीं नहीं. गर कोई उन प्रम्नावार ध्यान दे दगा प्रगल करना जारी है.
सज्जनों : हमारी यह शुभ कामना है कि अपनी बनाम्बर जैन कॉन्फग्गही अवस्था उत्तरोता उशत होनी रहे !
___ अब में अपने व्याख्यानको समान काना हुआ ब्रिटिशसिंह साम्राट पञ्चम व्याज और सन्नाजी भाको अन्यबाद दिनानिक शान्तिमय गज्यमें हमें अपने बर्मक प्रचारका मौका मिला है. ।। इति ।।
श्रीकर्मप्रकृति ग्रंथ.
શ્રી મયગિરિજી કૃત ટીકા સંયુક્ત આ કર્મના સંબંધના અપૂર્વ ગ્રંથ છે. કમચંશ કરતાં ૬ ચી હદનું રન આમાં સમારેલું છે. છપાવવા દર શુદ્ધતાને માટે પંન્યાસજી આણ. દસાગરજી મહારાજને ખાસ પ્રયાસ છે. તેનું પૂર સાતપુજાર કલાક ઉપરાંતનું હોવાથી તેના ફારમે ૩૬-૩૭ થયાં છે. ગ્રંથ છપાઈ રહેવા આવે છે. માત્ર એક બે ફરજ બાકીમાં છે. કેઈ સ્થને લાભ લેવા ઈચ્છા હોય તે એની અંદર ખર્ચ સુમારે રૂ. ૮૦૦) થવા સંભવ છે જ્ઞાનદાનની અભિલાષાવાળાએ દાનુસાર લખી જ ગાવવું. જે વહેલા તે પહેલે. આવી તૈયાર રસવતી મળવી દુર્લભ છે તે ખાસ ધ્યાનમાં રાખવું.
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રાહકેને સુચના.
ગત વર્ષની ભેટ તરીકે આપવાને બંને બુકે ધનપાળ પંશિક અને Rવવાતો તથા લબી સરસ્વતીને સંવાદ જેમનું લવાજમ આવેલ નથી
મને વી. પી. થી મોકલવાનું કાર્ય શરૂ થઈ ગયેલ છે. જેમને આ અંક મળ્યા પહેલા વી. પી. આવ્યા હોય તેમણે તે સ્વીકારી લીધા હશે જ જેમને આ અંક પહુંચ્યા પછી વી. પી. મળે તેમણે સત્વરે જ તે સ્વીકારી લેવા. લવાજમ એક વર્ષ અગર તે કરતાં વધારે જેટલું હશે તે પૂરતું વેલ્યુએબલ કરવામાં આવે છે. વી. પી ન સ્વીકારનારને લવાજમ તે પાછળથી પણું આપવું જ પડશે, પણ તે બુક ઉપરથી તેમને હક જશે, અને જ્ઞાન ખાતામાં નુકશાન થશે. તે દિશાબત ધ્યાનમાં રાખી વી. પી. આવેલી તરતજ સ્વીકારી લેવું.
ગ્રાહકેને ભેટ. ચર માસના અંકસાથે અમારા ચાલુ રીવાજ પ્રમાણે અમારું સુમિત પં. ચાંમ મકલી આ પવામાં આવેલ છે, સર્વ ગ્રાહક ને તે મળી ગયું છે. ન મળ્યું દાચ તેમણે સર મંગાવી લેવું.
શ્રીમાન્ આનંદ ધનજીના “ ૫૦ ” પદ ઉપર વિવેચન. (વિવેચન કર્તા-કાપડીઆ મોતીચંદ ગીરધરલાલ. સેલીસીટર )
આ ગ્રંથ જે અમારા તરફથી બહાર પાડવામાં આવનાર છે તે લગભગ તયાર થઈ જવા આવ્યું છે. ગ્રંથ “પટ” ફોરમ ઉપરાંતનો થશે, અને સુંદર પ્રીન્ટીગ તથા બાઈડી કરાવવામાં આવશે, છતાં કિમત બહુ જ નજીવી - ખવામાં આવશે. ગ્રાહક થવાની ઈચ્છા રાખનાર બંધુએ સવર નામે લખી મોકલવા. તેના ઉપર વિવેચન એવી સરલ અને સુંદર ભાષામાં લખવામાં આવ્યું છે કે જે કઈ વાંચશે તેને તેમાં પૂર્વ આનંદ આવે તેમ છે અને તરત જ સમજ પડે તેમ છે. તે પદના દરેક ગૂઢાર્થો બહુ સારી રીતે લંબાણથી વિવેરનમાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે.
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * 99,9 જs SSAS કરે છેelhi ' સેવા ધર્મ. +''' ... લોનન - પk * 44s એના * મ આખાના નામ, અટક, ક્રમe+ -* (મંદાક્રાન્તા) ચાલે. મિત્રે ! પહિતનનું કામ આજે કરશું, દુઃખી જે જે નજરે પડતાં દુઃખ તેનાં હરીશું; શાન્તિ દેવા જિગર બળથી વાર્થને ભેગ આપી, રૂઝાવીશું હૃદય ત્રણને દુઃખના હેતુ ટી. આંસુડાં જે નયન ઝરનાં લુછીશું નિજ હસ્તે, સીંચીશું ત્યાં પ્રશ્ય બાળ વારી ધારાજ પ્રીને શો કે મ્ વદન નિરખી શક્તિ તેને દઈશું, નિમિત્તે જે ઉદભવ થ નાશ ન કરીશું. અન નીના તિમિર પટેલે ભંગ કરવા નિમિત્તે, વિદ્યાના જે પ્રબળ કિરણે ફેંકી શુદ્ધ ચિત્ત દેખી જ બળહીન છે. ધીમે વી તે, જેથી તે ધરજ ધન ચાલશે ગ્ય છે. લે કે માહે નિરખી અશુચિ દે તે ના ધરી, દેટ થી શીખવા શુરતા મેલ જલદી હરીશું જયાં જ્યાં જેવું જગત ભરમાં દશ વ્યાપી રહ્યો છે, * માં ને મનુજ હૃદયે ઇશને વાસ તે છે. જે જે સેવા પશુજનની પ્રીનથી આદરે છે, નિ તે તે પરમ પ્રભુને શુદ્ધ ભક્તિ કરે છે, સેવા ! સેવા ! અવનીતલમાં ધર્મ બીજે ન જાણું, સેવા ! સેવા ! રટણ કરીને કાર્યમાં તેય આવું; સેવાને છે વિકટ પથ તે તેય તેને ગ્રહીશું, પ્રાણી સેવા કરી પ્રભુતાણા માર્ગમાં વિચરશું. માતાજીના વાના કારાવાયા મ મ થ નાં લોકો મારા મામભજન-કલાકાત કરી હોવા છતાં રાજકારણ મોદી મ ન, દેશી. બી. એ. , , , , , , , , , , , , s - - - - - ak' , 'h' i s For Private And Personal Use Only