________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ.
પછી જે તેને વિકત થાય છે તેવી છે ગ મ ગ માં ગતિ કરવાની પણ તે કામ ન કરે છે, પરંતુ તેને આધારે અનેક સંવેગે. ઉપર છે. આવી પ્રવૃત્તિ વાળ. મનુએ તીર્થક્ષેત્ર માં એવા મન ના પરિચયમાં આવે છે કે જેથી અને સત્સંગનો લાભ બ ડ સ મળે છે. એની જીવનકથા વત્તિમાં એક જાતની સામ્યતા આવી જાય છે અને ગુફાન કમરેહ૩પ ઉત્કાન્તિમાં તે એક બે પગલાં આગળ ભરે છે. આવી પ્રવૃત્તિવાળા મનુએ બનતા સુધી ખાસ કારણ વગર પિતાની ઉપર ટપાલદ્વારા કોઈ પણ સમ.ચાર ન આવે એવી વ્યવસ્થા રાખવી ગ્ય છે, કારણ કે મનની વિરતા નવા સમાચાર વાંચવાથી બહુ થાય છે, દરેક બાબતને આધાર પિનાને સાચા ઉપર છે. વાત છે ટલી જ છે કે સાંસારિક પ્રવૃત્તિથી દુર રહેવા જેટલું બને તેટલું વિશેષ કરવાથી તીર્થયાત્રાને મુ સવિશેષપણે સચવાય છે.
ઉપર જાગી ત્યા તેવા સંસરિક પ્રવૃત્તિમય જીવને પિતાના કામ માટે એટલી લય લાગી હોય છે કે એ અન્ય બાબતનો વિચાર પણ આ જ કરે છે. તેઓને એક દિવસ કામ કરવાનું એવું મળ્યું છે તે સવારની સાંજ પડવી મુશ્કેલ થઈ પડે છે. આવા મનુષ્યોને તીવમાં જવાથી પ્રવું ન બંધ થતી નથી પણ તેની દિશા ફરે છે અને તેઓને તેથી પરિણામે બહુ લાભ થાય છે.
- ત્યાર પછી દ્વિતીય કકામ માસુ. સ્વ. રાહી. બાપના પૈસા પર આનંદ માનનારા અને અમુલ્ય વનને તદ્દન અને જવા દેનારા, દેશના અને કામના દારિદ્રમાં વૃદ્ધિ કરનાર મનુ આવે છે. આ દ્વિતીય કક્ષામાં આવનારા મનુ બે વખત કેમ પસાર કરે છે તે જોવું હોય તો અતિ ખેદ થાય તેમ છે. ધનવાન હોય અને બે પૈસા મૂકયા હોય તે તેઓ કપડા ઘરેણા બનાવવાના વિચારમાં વખત પસાર કરે છે, કાક સમારવા માં દેઢ કલાક વાપરી નાખે છે અને આવાં એવાં નકામાં કામમાં સવારની સાંજ પડે છે. વચ્ચેનો અવકાશનો વખત ગામગપાટા મારવામાં, પાકી નિંદા કરવામાં અને પિતાની જેવા સ્નેહી અથવા મિત્રો સાથે મશ્કરી કરી કનક આનંદ પ્રાપ્ત કરવામાં વખત પસાર કરે છે અને જે તે ગરીબ હોય તો નિરાંતમાં આપવા માટે, ઘરમાદાનું અને ખાવા માટે અને સખાવત કરનારને છેતરવા માટે અનેક વેગે ધ્યા કરે છે. ગમે તેવાં સ ચ પટાં બહાનાં કરી ઉદ્યમ ન કરવા નિર્ણય કરી બેઠેલા આ પંકિતના મનુષ્ય આર્યાવર્તમાં બહુ મોટી સંખ્યામાં જન્મે છે. તેવા જે તીર્થયાત્રામાં જોડાય તેને પગે લાભ થાય છે. એક તેઓને જે પ્રમાદકર વાની ટેવ પડેલી હોય છે તે દૂર થાય છે. અને બીજું તેઓ પિતાના વખતન જેવી રીત એ કરી અને મધન ગુમાવતા હોય છે તે અટકી પડે છે. કારણ કે તીર્થયા
For Private And Personal Use Only