SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . સ્થિતિ પાકાદિક કાર મળનાં વિગ થાય તે સંગ સંબંધ જ કહેવાય છે. ઉક્ત કર્મનું રવરૂપ અતિ ગહન છે. તેને યથાર્થ સમજવું અને સમાજવું અતિ કઠીન છે. પરંતુ જેની મતિ તીકાનું અને કંઇ શુભ સંસ્કારવાળી હોય તે તેમાં પ્રવેશ કરી તેનું રહસ્ત્ર કેટલેક અંશે મેળવી શકે છે. દક્ત કર્મનું વરૂપ ાટન કરવા જેન શાસનમાં અનેક ઉત્તમ ગ્રંથ (કર્મ ગ્રંથ, કમ્મ પયડી, પંચ સંગ્રહાદિક ) મેજુદ છે. ત ત થ ઉપર વિસ્તારવાળી વૃત્તિ-ટીકાઓ પણ થયેલી છે, તેમજ કર્મગ્રંથ ઉપર પૂર્વ ઉપગારી મુનિજનાએ આલ:વધ પણ કરેલ છે. તેને આશ્રય લડી જે તેને કમસર અભ્યાસ કરવામાં આવે તે આ બાબત ઉપર સારું અજવાળું પડી શકે એમ છે. ૧ પ્રકૃતિ. ૨ સ્થિતિ, ૩ રસ અને ૪ પ્રદેશના ભેદે કર્મ બંધ કર પ્રકારને કહ્યું છે. તે મોદકના છાનથી સુસ્પષ્ટ રીતે શાસ્ત્રમાં રામજાવવામાં ગાવ્યા છે. જેમ મેંદા જુદા જુદા વિભાવવાળો હોય છે, અમુક મુદત સુધી ટકી શકે છે, તેમાં જેમ રસનું તારતમ્ય અને પ્રદેશ પ્રમાણ-દાળનું તારતમ્ય હોય છે તેમ કેઇક કર્મને આત્માના જ્ઞાન ગુણને તે બીજા કર્મને આત્માના દર્શનાદિક ગુણને રોકવાને ( દબાવવાને) સ્વભાવ હોય છે. તેમની સ્થિતિ જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ પ્રકારની હોઈ શકે છે. તેમને આ એક છે ચાર હાણી પણ હોઈ શકે છે અને કમ વણાએ પણ ગુનાધિક હાઇ શકે છે. આ બંધ તથા ઉદય, ઉદીરણા તેમજ સત્તાદકને સમજવા ઇચ્છનારે કમ ગ્રંથ બાલાવબોધ વિગેરે અવગાહવા યુક્ત છે અથવા તેને સામાન્ય ઉલ્લેખ “ જૈનતવ પ્રવેશિક” માં પણ એક જુદા પ્રકાર તરીકે કરવામાં આવેલા છે ત્યાંથી જોઈ લે. જે કર્મનું સૂદમસ્વરૂપ સારી રીત ગુરુગમ્ય સમજી શકાય અને તેનું મનન કરી આત્મામાં સમ્યફ પરિણમન થ ય . આવતા અવનવા કર્મને નિષેધ કરો અને પૂર્વ સંચિત કરેલાં કમને ય કા જીવને વધારે સુતર થઈ પડે. એથી જ ઉકત જ્ઞાનની અતિ આવશ્યકતા નિર્વિવાદપણે સ્વીકારવા યોગ્ય છે. આ કર્મને સંબંધ પ્રવાહ અપાશાએ જીવ સાથે અનાદિ છતાં તે કાંચ નિપલ ન્યાયે ટી શકે તેવે છે. જેમ સુવણ અને માટીને સંબંધ અનાદિ છતાં તેને અગ્નિમાં ધમવાદિક પ્રયોગોથી મળમત્રને ય થતાં તેમાંથી શુદ્ધ કાંચન કાઢી શકાય છે તેમ તપ ૫ સંયમાદિક ઉત્તમ ઉપાવડે જીવ સાથે લાગેલે કમળ પાનું સર્વશ કી કરી શકાય છે. પૂર્વે અનેક મુનિ મહાત્મા એએ (તીર્થકર ગણધર પ્રમુખ પ્રવેર પુરૂષાર્થવત ભજન) ભેદજ્ઞાનરૂપ વિવેકપૂર્વક તપ જપ સંયમાદક તું સાધન વડે કર્મમળને સર્વથા ક્ષય કરી For Private And Personal Use Only
SR No.533334
Book TitleJain Dharm Prakash 1913 Pustak 029 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1913
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy