Book Title: Jain Dharm Prakash 1913 Pustak 029 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ. નિરતર લધુતાને પાને ત્યાં રહેવું સારું અને વિશેષે કરીને એવા સ્થાન પર થાનક છે તો જરૂર રહેવું ડીક ગણાય.” અ.સન કેવી જગે પર કરવું તે સંબંધમાં પાતંજલ દાનની રકમાં કહ્યું છે કે “ઉચું તથ. નીચું નહિ, છે. ય નૃતિકાથી શુદ્ધ કરેલું, કાંકર, વ૬િ, રેતી, કલહ દિ દવનિ અને જળાશયથી રા, મનને પ્રીય લ ગ અન નંત્રને પીડ: ન ૬ પજાવે તેવું એકાન્ત બહુ પવનવિનાનું જે સ્થળ હોય ત્યાં બેસી બી ચે.ગને આ ન કરે. આ સિવાય હડદડ વિગેરેમાં પણ કાનન માટે બહુ વિરેચન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે શ્રીમાન હેમચંદ્રાચાર્ય વિચિત યોગશાસ્ત્રમાં પણ તેને માટે બહુ સુંદર શબ્દોમાં વિવેચન કરવામાં આવ્યું છે. આ ટલ ઉપરબ વા માં આવશે કે જે પ્રાણીને યોગમાર્ગમાં પ્રાન કરી પ્રતિ કરવી હોય તેને માટે સ્થાન એ એક ઘરો અને વિષય છે. તેવી જ રીતે પ્રભુભકિત કરી તેમના ગુણ જ્ઞાનમાં લીન થવ. તદ્દન બ લ ટ સરલ રીત જલક અને ઉચ્ચ આકારમાં પ્રાત થાય છે અને તન મ ર પર એક અવરોધ : બડ ના બ ગ ભાવે છે. આવી રીતે પગ અને બહિતના અધિકારીને માટે રચ.. બહુ જરૂરની છે. અને આ માટે વનિ બધી પ્રકાર ક્યાં અધિકાર બતાવ્યા છે ત્યાં છે. મધ્યમ અને જઘન્ય ક્ષેત્રના વિભાગો બતાવી રહ્યાની આવતા બતાવી ટા પ્રમાણે હકીકત છે. વળી તે શુદ્ધ પ્રાપ્ત કરવાની બ૬ અગત્ય રહે છે માને છે. માટે તીર્થસ્થાન બહુ ઉપચ પદ ધારણ કરે છે. મહાનિ અવ થા- અવલંબન કરી આ મ તને વિશુદ્ધ કરી ગયા હોય છે કરી થાન શુદ્ધિ માટે તાસ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે તે વસ્તુસ્થિતિથી સિદ્ધ છે અને તે મહા માન. વિશુદ્ધ પરમાએ ત્યાં રહેલા હોય છે તેના પ્રસંગથી અને વિશુદ્ધિ અથવા વિશુદ્ધ વિચારણા થાય છે. એ ઉપરાંત ત્યાં અનેક મહામે. પુર આમ ગુણોત્કર્ષ કરવા આવી ગયા હોય છે તેથી પણ થાન અનેક પ્રકાર આ ચેતનજીને પ્રગતિ કરવામાં સહાયભૂત થઈ પડે છે. કેટલાક તીર્થ સ્થાને મડ માના આગમનથી પવિત્ર થયેલાં હોય છે અને કેટલાક તી પવિત્ર હોવાથી તેનો આશ્રય કરવા મડ મ.ઓ ત્યાં જાય છે. તીર્થંકર મહારાજની કલ્યાબક ભીમા વિગેરે પ્રથમ કલામાં આવે છે. જ્યારે શ્રી સિદ્ધાચલ દિ શાશ્વત તીર્થ સ્થાને દિનીય કક્ષામાં અાવે છે. સંસારતાપથી તપ્ત થયેલા મનુષ્યને આવા વિશુદ્ધ પાને યાત્રા પ્રસંગે કે આનંદ આપે છે તે અનુભવથીજ સમજી શકાય તેવું છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38