________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રાહકેને સુચના.
ગત વર્ષની ભેટ તરીકે આપવાને બંને બુકે ધનપાળ પંશિક અને Rવવાતો તથા લબી સરસ્વતીને સંવાદ જેમનું લવાજમ આવેલ નથી
મને વી. પી. થી મોકલવાનું કાર્ય શરૂ થઈ ગયેલ છે. જેમને આ અંક મળ્યા પહેલા વી. પી. આવ્યા હોય તેમણે તે સ્વીકારી લીધા હશે જ જેમને આ અંક પહુંચ્યા પછી વી. પી. મળે તેમણે સત્વરે જ તે સ્વીકારી લેવા. લવાજમ એક વર્ષ અગર તે કરતાં વધારે જેટલું હશે તે પૂરતું વેલ્યુએબલ કરવામાં આવે છે. વી. પી ન સ્વીકારનારને લવાજમ તે પાછળથી પણું આપવું જ પડશે, પણ તે બુક ઉપરથી તેમને હક જશે, અને જ્ઞાન ખાતામાં નુકશાન થશે. તે દિશાબત ધ્યાનમાં રાખી વી. પી. આવેલી તરતજ સ્વીકારી લેવું.
ગ્રાહકેને ભેટ. ચર માસના અંકસાથે અમારા ચાલુ રીવાજ પ્રમાણે અમારું સુમિત પં. ચાંમ મકલી આ પવામાં આવેલ છે, સર્વ ગ્રાહક ને તે મળી ગયું છે. ન મળ્યું દાચ તેમણે સર મંગાવી લેવું.
શ્રીમાન્ આનંદ ધનજીના “ ૫૦ ” પદ ઉપર વિવેચન. (વિવેચન કર્તા-કાપડીઆ મોતીચંદ ગીરધરલાલ. સેલીસીટર )
આ ગ્રંથ જે અમારા તરફથી બહાર પાડવામાં આવનાર છે તે લગભગ તયાર થઈ જવા આવ્યું છે. ગ્રંથ “પટ” ફોરમ ઉપરાંતનો થશે, અને સુંદર પ્રીન્ટીગ તથા બાઈડી કરાવવામાં આવશે, છતાં કિમત બહુ જ નજીવી - ખવામાં આવશે. ગ્રાહક થવાની ઈચ્છા રાખનાર બંધુએ સવર નામે લખી મોકલવા. તેના ઉપર વિવેચન એવી સરલ અને સુંદર ભાષામાં લખવામાં આવ્યું છે કે જે કઈ વાંચશે તેને તેમાં પૂર્વ આનંદ આવે તેમ છે અને તરત જ સમજ પડે તેમ છે. તે પદના દરેક ગૂઢાર્થો બહુ સારી રીતે લંબાણથી વિવેરનમાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે.
For Private And Personal Use Only