Book Title: Jain Dharm Prakash 1913 Pustak 029 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થ યાત્રા. ત્ય વ આપણે વિષયની શરૂઆતમાં વિચાર્યું છે કે વર્તમાન સયમાં જીવન કુલહુ વધારે સખત થતા જાયછે નવી બડુ મનુષ્યે અડે પ્રવૃત્તિમાં ઘણે વખત કાઈ રહે છે. એમની પ્રવૃત્તિ ચેડા દિવસ સુધી અવલોકનપૂર્વક તપાસી હૈય તે તુરત જણાઈ આવશે કે તેનુ' મગજ પ્રવૃત્તિચક્ર ઉપર એટલા એસથી ચડેલું હાય છે કે એ ચક્રની નીચેથી દડ દૂર કરવામાં આવે તે પણ ફરવા માંડેલું પ્રવૃતિચક્ર કલાકે સુધી ચાલ્યા કરે છે. આપે દિવસ અને ને.ડીરાત સુધી પ્રવૃત્તિ કરી ઉંઘતા મનુષ્યને પણ શાંત નિદ્રા આવતી નથી. કારણ તેનુ મન હજી પ્રવૃત્તિચક્રમાં ભ્રમિત થતુ હૈય છે અને તે ચક્રની ગતિ જા નરમ થવા માંડે ત્યાં તે સવાર પડી જાય છે એટલે ચક્રની નીચે પાછા પ્રવૃત્તિનો દંડ ચી જાય છે, તેથી ઉંઘ ઉડવા પહેલાં તે! તેની ગતિ પાછી જોરથી કુ! માંડી જાય છે. પરિણામે તેને પ્રભાતમાં પણ આત્મતત્ત્વ વિચાર અથવા અતિ થવાને બદલે ગઇ કાલે અધુરાં મૂકેલાં સાંસારિક કાર્યનીજ વિચારો થાય છે અને નવીન સાંસારિક કાચાંની ચેૉજના ગાય છે. આવા અતિ પ્રવૃત્તિવાળા મ નુષ્યની જીદગી જેમ હુંય તો તે યત્ર જેવીજ લાગે. તો ય બની તઃ ગતિ કર્યાંજ કરે છે અને તેને કણ છે? કયાંથી આવ્યાં છે ? પ્રદ્યુનિ શા માટે કરે છે? તેનુ પમિ શુ થશે ? વિગેરે અખતનો વિચાર જ નથી-આવવાને અવકાશ પણ હેતા નથો અને નથી ધધમમાં ને ધમા ધમમાં જીવન કલહ ચલાવ્યા કરે છે; અને અત્રે મમ્બુ આવે છે ત્યારે આ દેહ છેડી ચાલ્યા જાય છે. આ કક્ષામાં આવનાર વર્તમાન કાળના બહુ મનુષ્યોને તીર્થયાત્રા બે પ્રકારે લાભપ્રદ થાય છે. એક તો પ્રવૃત્તિચક્ર પર મગજને ચઢવાની જે પદ્ધતિ પડી ગઇ હેાય છે તેનો યાત્રામાં બહુભાગે અંત આવી જાય છે; કાણુ કે મને એવી પ્રવૃત્તિમાં ઘુક્ત રહેવા માટે જે ધન જો એ તો બહુધ ત્યાં અભાવ હેયછે. જો કે તાર, ટપાલ અને છાપાર તેને પ્રવૃત્તિ માર્ગ સન્મુખ રહેવાનું બની આવે છે તે! પણ ધમધમતા અશમાં ફેર અડુ પડી જાય છે. આવી પ્રવૃત્તિવા પ્રાણીઓ યાત્રામાં ધમધમ ન કરતાં એ સ્થાનક ઠીક વખત સુધી હું તો કેટલેક અશે પુણ્ય સંચય સારા કરે છે. પૂજાની યાગ્ય સામગ્રી સાથે જ્યારે તે મનુષ્ય આનંદથી તે વિષયમાં પ્રવૃત્તિ કરે છે અને સાથે ગાનાર અાવનાર વિગેરેને સયંગ થાય છે ત્યારે પ્રવૃત્તિમય પણ અપ્રશસ્તને બદલે પ્રાપ્ત પ્રવૃત્તિ કરે છે અને એ પ્રવૃત્તિ તને શારીરિક, ધનસિક અને આત્મિક દૃષ્ટિએ બહુ લાભ કર નારી થાય છે. જો કે પુણ્ય કર્મ સચય એ પણ વિશુદ્ધ ટ્ટિની અપેક્ષાએ મુ વધુ શૃંખલા છે પરંતુ ઉત્ત્પત્તિમાં આવી પ્રવૃત્તિવાળા એટલી હદ સુધીજ વધેલા હોય છે અને તેને એલારા મહા ઉપકાર થાય છે. પ્રાપ્ત પ્રવૃત્તિમાં પડ્યા, For Private And Personal Use Only 62

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38