Book Title: Jain Dharm Prakash 1913 Pustak 029 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને ક્ષણિક વસ્તુઓને સાચી, પોતાની અને શાસ્થતી લેખી તેને રહે છે, સાચવે છે અને ભારે કાળજી રાખી તેનું પાપ કર્યા કરે છે. જેમ અજ્ઞાની જીવ રૂપાની બ્રિાન્તિથી છીપ સામે ધગી તને ગ્રહણ કરવા દે છે તેમ અનાદિ દેહાધ્યાસથી જીવ પણ તેને પિતાનુંજ માની તના સુખે સુખી અને તેના દુઃખે દુઃખી થઈ રહે છે. આ બધા અવિવેકને જ પ્રભાવ છે. આ પ્રમાણે અવિવેક વશ અનાદિ કાળથી જીવને થયેલી ભ્રમણા મટી જઈ જડ ચેતનને વાસ્તવિક ભેદ યથાર્થ સમજાવારૂપ અવિવેક પ્રગટાવે કે ટિ અને ભવભ્રમણ કરતાં પણ જીવને અતિ દુર્લભજ છે. સમ્યગ દૃષ્ટિ જીવજ ભેદજ્ઞાનવડે એવા સદવિવેકને પ્રાપ્ત કરી શકે છે. અનંત પુદગલ પરાવર્તન કરતાં જીવને સ્થિતિ પરિપાકાદિકવડે છેલ્લા (ગરમ) પુદગલ પરાવર્તનમાંજ સમ્યગ દર્શન પ્રગટી શકે છે અને તેમાં પણ જ્યારે યથાપ્રવૃત્તિકરણ આયુકમ વ સમસ્ત કર્મની સ્થિતિ દુવ કરી નાંખી પલ્યોપમના સંખ્યામાં જ છે. ન્યૂન એક કેડડકોડ સાગરોપમ જેટલીજ વિથ તિનાં સઘળાં કમ કરી નાંખે છે અને તેમાંથી પણ અંતમુહર્ત પ્રમાણ સ્થિતિ ઘટાડી અપૂર્વકરન્વટે અમૃત વીજ્ઞાસધી અનાદિ રાગ પમય મહ ગ્રંથિને ઇંદ કરી વિશુદ્ધ પરિણામોને નિવૃત્તિકરણમાં પ્રવેશ કરી ત્યાં જીવ સમ્યગ દર્શનને પ્રાપ્ત કરે છે. યથાપ્રવૃત્તિકરણવ ઉપર કહ્યા મુજબ કર્મસ્થિતિ વ કયાં છતાં અપૂર્વકરણના અભાવે મગ દ્રષમય અતિ ગુપિલ મેહુ ગ્રંથિનો કઈ પણ કદાપિ છેદ કરી શકતું નથી અને તે અનાદિ ગ્રંથિને છેદ કર્યાનગર કઈ પણ કદાપિ સમ્યગ દર્શન કહો કે સમકિતને પામી શકતા નથી. અમ્ય દર્શન પામતી વખતને અ.હુ પણ પૂર્વજ હોય છે. એ તો અનાદિ મેહ સંગ્રામમાં મહામુશીબતે મળેલા જયનાદ છે. શમ, વેગ, નિર્વદ, અનુકંપા અને આસ્તિય એ પાંચ આ સમ્યગ દર્શનનાં લક્ષણ છે. આટલી સંક્ષિપ્ત હકીકત ઉપરથી પણ સમ્યગ દર્શન પ્રાપ્ત કરવાની દુર્લભતા કેટલી બધી છે તે સમજમાં ઉતરી શકશે. અને અનાદિ અવિવેકથી હવે ઉપરમવા કંઈ પણ જીવ જે પ્રયત્ન કરવા અધિક કળજી ધરાવાશે. શાસ્ત્રકાર ઉક્ત અવિવેકની રૂપરેખા કઈક આંકી બતાવે છે. शुद्ध ऽपि व्याम्नि तिमिरा,-द्रग्वाभिर्मिश्रता यथा ।। विकारैमिश्रता भाति, तथात्मन्यविवेकतः ॥३॥ ભાવાર્થ–શુદ્ધ-નિર્મળ આકાશમાં પર ચક્ષુવિકારથી જેમ રાતું પીણું દેખાય છે, તેમ અવિવેકથી રામામાં વિવિધ વિકારે પ્રતિભાસે છે. આત્મા શવનું નિજર છતાં ૬ પાધિ સંઘથી મલીન વિકારી ભાસે છે, સર્વ દુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38