Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 04 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - સાતમી જૈન વેતામ્બર કોન્ફરસનો હેવાલ. 1c૭ મરહમ માનવતા શેડ વીરચંદ દીપચંદ સી, આઈ. ઈ., જે. પી. જે પિતાના તેમજ અન્ય કેમેના સાર્વજનિક હિતાર્થે તેમાં વિશેષ કરીને કેળવણીના ઉ. તજના તન, મન અને ધનથી ઘણે પરિશ્રમ લેતા હતા, જે પિતાની વેપાર સંબંધી હોંશીયારીને લીધે સાધારણ સ્થિતિમાંથી લક્ષાધિપતિ થવા પામ્યા હતા, જે સ્વધર્મ પ્રત્યે તીવ્ર લાગણીવાળા હતા, અને જે આ કોન્ફરન્સના એક તુંભરૂપ હતા, તે નરના દિવંગત થવાથી આપણી કમને થએલી નહિ પૂરાય તેવી ખોટની નોંધ આ કોન્ફરન્સ અતિશય ખેદ્ર સાથે લે છે. આપણી કોન્ફરન્સના જનરલ સેક્રેટરી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટી તથા અમદાવાદ મ્યુનિસિપલ કેનસિલના મેંબર શેડ ચિમનલાલ નગીનદાસ જેએ. સ્વધર્મને લગતા દરેક કામમાં બાહથી ભાગ લેતા હતા અને જેઓ કેળવાયલા તેમજ ઉદાર હતા, તેમના નાની વયે થયેલ અકાળ અને ખેદજનક મૃત્યુની નોંધ આ કોન્ફરન્સ દિલગીરી સાથે લે છે. આ ડરાવના ખબર બંને ગૃહુના સંબંધીઓ તરફ જુદા જુદા વિભાગથી મોકલવા. ઠરાવ ૩ જે. મુંબઈ ઇલાકાના આપણા લોકપ્રિય નામદાર ગવર્નરસાબ સર જર્જ સિડમ કલાર્કના પત્ની તેમજ પ્રિય પુત્રીના મરણ માટે આ સમરત ભારતવર્ષીય ન તાંબર કોન્ફરન્સ પિતાની દિલગીરી જાહેર કરે છે, તથા તે નામદારને પિો. તાના હાદા દરમ્યાન બે વખત જે અસહ્ય દુઃખ આવી પડ્યું છે તેમાં ખરા અંતઃકરણથી ભાગ લે છે, અને મરનાર લેડી કલાર્ક અને મિસ કલાર્કને આમાને શાંતિ મળે એવું ઈચ્છે છે. (આ ઠરાવ નામદાર ગવર્નર સાહેબ તરફ મોકલી આપે. ) ઠરાવ ૪ થે. આપણી ગઈ છ કેન્ફરન્સ વખતે થયેલા ઠરાવ ધ્યાનમાં લઈ આપણી જૈન શ્રેજ્યુએસ એસોસીએશને આપણા નામદાર કપ્રિય ગવર્નર સાહેબ સર સીડનેહેમ કલાર્કને વધારાની ધારાસભામાં આપણા તરફથી --- ની બેઠક મેળવવા જે અરજી કરી હતી તેને તે નામઆપણને આપે છે, તે માટે તે નામદારો તેમજ મું રણપૂર્વક સમસ્ત જેનકેમ આભાર માને છે, અને તે છે તેને માટે પૂર્ણ આશા રાખે છે. છું એનું મુંબઈના આપણા લેકપ્રિય નામદાર ગવર્નરસાબ સંરક • તથા અ. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32