________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન ધમ પ્રકાશે. જેવી સંસ્થા સ્થાપવાની મોટી જરૂર છે. આ વિવાસ્થિતિમાં પણ જગતમાં ઘણુંજ ઉપયોગી કામ કરી શકે તેમ છે. યોગ્ય કેળવાળા પામી તેઓ જનસમાજમાં સ્ત્રીફિક, સી ઉપદેશક, સી ડાકટરસૂતિકા, પરિચારિક આદિનું કામ કરે તે તેઓ પિતાની જાતનું કલ્યાણ કરી શકે, એટલું જ નહિ પણ દેશનું-સમસ્ત મનુજાતિનું
ભાણ કરી શકે. તેમનું જીવન કોઈ પણ રીતે નિરૂપયોગી નથી. તેમનામાં જન. રાજાજનું હિત કરવાની સારી શક્તિઓ રહેલી છે, તે ધ્યાનમાં લઈ આપાગી કેમના રજ્ઞ પુરૂએ તેમની સર્વ પ્રકારની અડચણો દુર કરી તેમને સર્વ રીતે સુખ સગવડ
ફળતા કરી આપી તેઓ જનસામાજને જેવા ઉદ્યાગથી ઉપગી થઈ પડે તેવા ઉદ્યોગની તેમને કેળવણી આપવાને બદેબસ્ત કરે ઘટે છે. વળી આપણામાંની કેલીક નિરાશ્રિત બહેનનું મહાકાટે પણ પુરૂં થઈ શકતું નથી, તેમને પણ તેમના જીવનનિવાં માટે કંઈક સાધન કરી આપવાની મારી જરૂર છે.
(ત્યારબાદ દયા, સાંગ ને પ વિષે કેટલુંક કહેવામાં આવ્યું હતું.)
હવે પવિકતિ ની શી શી ફરજ હોવી જોઈએ, તે ટુંકમાં આપની સમક્ષ બતાવી મા ભાષણ પૂરું કરીશ.
- પતિપ્રતિ સ્ત્રીની કરશે. ચાહે ! પત્ની તરીકે ની પદ્ધી આ સંસારમાં ઘણી ઉંચી છે. પુરૂષનું સન્માન રાખે છે સીવડે છે. પત્ની વિનાનું ઘર અરય સમાન છે. પતિના સુખની અતિ વૃદ્ધિ કરનાર, પતિના સુખપગને દર્ય આપનાર, તેમાં મિડાશ મુકનાર અને સંકટને વખતે દીક્ષા આપનાર, સુખદુઃખની સહભાગિની સ્ત્રી છે. સંસાર બારના કાર્યોથી પરવારી પુરૂપ ઘેર આવે, જીવનયુદ્ધમાં તેને પરાજય થયો હા૨. નું અપમાન થયું હોય, અનેક પ્રકારના કલેશથી તે કંટાળેલે—ગભરાએલે કે નિરાશ થએલે હોય ત્યારે તેને મધુર મુશ્ચિતથી અને પ્રીતિથી વધાવી લેનાર, તેનો પરાજય, તેનું અપમાન, તેને કામ, કંટાળે, ગભરાટ વિગેરે ભુલાવનાર, તેનું જીવન આશામય કરનાર, તેની માંદગી વખતે નેહશી, કમળતાશી, મધુરતાથી તે
વાર કરનાર, તેના રદીપ્ત મગજ ઉપર પિતાને કોમળ હસ્ત કરવી તેની હાસિક તેમજ શારી િવેદના વિસરાવનાર, માંદગીના સમયે અર્ધો અર્થ આપદા.ત. ગરજ સાઝાર રહી છે. પુરૂષની માનસિક, શારીરિક અને હદયની ઉર્મિઓને
પ આપનાર સ્ત્રી છે. આ કારને વ્યવહાર એક સ્થ સમાન છે. રથની પતિ માટે જેમ બે રાકની જરૂર છે, જેમ આ વ્યવહારોંગરૂપી રન માટે સ્ત્રી - કચ્છ ની મોટી આવશ્કત છે. જ્યાં સુધી આ રથમાં બંને ચક્ર સમાન - પ. પાન ફી ઉઘરા નદી હતા, ત્યાંથી સંસાર વ્યવહારની ગતિ
વન અને આદિવાન દેવાને સંહાર ઘણો છે.
For Private And Personal Use Only