Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैनधर्मप्रकाश.
T
जो जव्याः प्रविशतान्तरङ्गराज्ये प्रयममेव प्रष्टव्या गुरवः । सम्यगनुष्ठयस्तउपदेशः। विधेयाहिताग्निनेवाग्नेस्तउपचर्या । कर्तव्यं धर्मशास्त्रपारगमनं । विमर्श नीयस्तात्पर्येण तदावार्थः । जनयितव्यस्तेन चेतसोऽवष्टम्नः । अनुशीलनीया धमशास्त्रे यथोक्ताः क्रियाः। पर्युपासनीयाः सन्तः । परिवर्जनीयाः सततमसन्तः । रक्षणीयाः स्वरूपोपमया सर्वजन्तवः । नापितव्यं सत्यं सर्वभूतहितमपरुपमनतिकाले परीक्ष्य वचनं । न ग्राह्यमणीयोऽपि परधनमदत्तं ! विधेयं सर्वासामस्मरणमसंकटपनमप्रार्थनमनिरीक्षणमनजिनापणं च स्त्रीणां । कर्तव्यो बहिरङ्गान्तरङ्गसङ्गत्यागः।। विधातव्योऽनवरतं पञ्चविधः स्वाध्यायः ।
उपमितिजवप्रपंच.
પુસ્તક ૫ મું.
અષાઢ સં. ૧૯૬૫.
શાકે, ૧૩.
અંક ૪ જો.
श्री जैन श्वेताम्बर कोन्फरन्स.
સપ્તમ અધિવેશન. પુના તા -૨૩-૨૪ મે. સને ૧૯૦૦ જેક શુદિ-૩-૪-૫ શનિ, રવિ, સેમ
(જૈન વર્ગને અપૂર્વ મેળાવડા.) સમગ્ર ભારતવર્ષના જેન સંઘના પ્રતિનિધિરૂપ એક મહામંડળ મારફત સમસ્ત જૈન કેમની ધાર્મિક તથા વ્યવહારિક સુધારણા અને ઉન્નતિ કરવાના ઉદેશથી શ્રી ફલેધી તીર્થોન્નતિ સભાના જનરલ સેક્રેટરી જેપુર નિવાસી મી. ગુલાબચંદજી હટ્ટા એમ. એ. ને સ્તુતિપાત્ર પ્રયાસથી સં. ૧૯૫૮ના ભાદરવા વદ ૮ ગુરૂવાર તા. ૨૫ મી સપ્ટેમ્બર ૧૯૦૨ ના રોજ રજપુતાનામાં આવેલા શ્રી ફલોધી ગામમાં જૈન કેન્ફરન્સની પ્રથમ બેઠક થઈ હતી. ત્યારબાદ તેની બેઠકે અનુક્રમે મુંબઈ, વડેદરા, પાટણ, અમદાવાદ અને ભાવનગરમાં થઈ હતી. ભાવનગર મુકામે શ્રી પુનાના સંધ તરફથી કેન્ફરન્સની સાતમી બેઠક પુનામાં ભરવાને માટે આમંત્રણ કરવામાં આવ્યું હતું. તે મુજબ ત્યાં કેન્ફરન્સની બેઠક ભરવાને જેઠ શુદિ ૩-૪-૫ નારીખ ૨૨-૨૩-૨૪ મે ના દિવસે મુકરર કરવામાં આવ્યા હતા. પુનામાં કેટલી ક જાતનાં કારણોને લઈને કેન્ફરન્સ મેળવવાના કામમાં ઢીલ થઈ હતી.અને કેન્સર
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
શ્રી જે. ધર્મ પ્રકારો,
ન્સ માટે દિવસો નકી કરવામાં આવ્યા ત્યારે કોન્ફરન્સનું કાર્ય સપૂર્ણ કરવાનો અજ ટુંકો વખત હતા, તેપણ પુનાના તળ એ ભારે પરિશ્રમ લઇને અગાઉ ની કાન્ફરન્સમાં થયેલી તૈયારીઓને ઢાંકી દે તેવી તૈયારીએ આવા ટુકા વખતમાં કરવાને શક્તિમાન થયા હતા.
પ્રમુખ સાહેમની પધરામણી અને તેને આપવામાં આવેલ ભારે માન.
કાન્ફરસની બેકને માટે અગાઉથી સુટી કઢાયલા પ્રમુખ ગ્વાલીઅનિવાસી માન્યવર રોડ નથમલજી બુલેચ્છા તા. ૨૧ ગીની સવારમાં પુના આવી પહોંચવાના હતા. તેમને માન આપવાને માટે પુનાના ડેનમ ધુએ અગાઉથી તમામ પ્ર કારની તૈયારીઓ કરવા બહુજ ઉત્સાહી બની ગય! હતા. કેટલીક જગ્યાએ કમાના નાખીને તેને ૨'ગીન કપડાથી વેષ્ટિત કરેલી હતી, અને ઉપર સાનેરી અક્ષરોના લેખાવાળા સુંણી વચ્ચે લગાડવામાં આવેલા હતા, તેમજ દરેકઠેકાણે ધ્વજા અને વાવટા વગેરેથી ઘર તથા દુકાનને શણગારવામાં આવી હતી. તા. ૨૧ મીની સવારમાં જૈન ધુએ તેમજ અન્ય કેમના ગૃહસ્થા સુદર પોશાક પહેરીને સખ્યાઅ'ધ સ્ટેશન તરફ જતાં માલમ પડતા હતા. સ્ટેશન પણ વજાપતાકાથી શણગારવામાં આવ્યું હતું. ટ્રેન ખરાખર ટાઈમે આવતાં પ્રમુખ સાહેબને આગેવાન ગૃહસ્થાએ તથા વાલટીયાએ હર્ષનાદથી વધાવી લીધા હતા. અને હાર તારા પહેરાવ્યા હતા. ખાદ સ્ટેશનના પ્લેટ ફાર્મ ઉપર ખુરશીએ ન ખાવી પ્રમુખ સાહેબે તથા તેમના પુત્ર માગમલજી અને અન્ય ગૃહસ્થાએ ચે આશાએશ લીધા હતા, અને તે વખતે સાસ્ત્રી ॰ ના પ્રમુખ તરીકેનુ ઝીકનુ ફુલ એનાયત કરવામાં આવ્યુ હતુ. સ્ટેશનની નજીકમાં શેડ મારારજી ગોકળદાસની ધર્મશાળામાં પ્રમુખ વગેરેને માટે ચા પાણીની સગવડ કરી હતી, ત્યાં ચા પાણી લેવા રોકાયા તે દરમ્યાન તેને માન આપવાને માટે પ્રેસેશનની અધી તૈયારી થઇ ગઇ હતી. ખરાખર આડ વાગે પ્રમુખ સાહેબે ચાર ઘાડાની ગાડીમાં એક લીધી હતી. તેમની ખાન્તુમાં રીસેપ્શન કમીટીના પ્રમુખ શેઠ શીવદાનજી પ્રેમાજી ગોટીવાળા અને કુંવર બાગમલજીએ બેઠક લીધી હતી, અને રાામી બાળુએ બને ચીફ સેક્રેટરીએ શેડ છગનલાલ ગણપતદ્વારા તથા ભીખુભાઇ મુળચંદુ અને જનરલ સુપરવાઇઝર શેડ મેાતીચંદ્ર ભગવાનઢાસે પોતાની એક લીધી હતી. પ્રેસેશનમાં પ્રથમ વેલન્ટીયરાની ઘેાડી ટુકડીએ ગોઢવવામાં આવી હતી. તેની પાછળ એન્ડ ગેડવવામાં આવેલું હતું. ત્યારાદ રેલવે રીસેપ્શન કમીટીના ચેરમેન શા. મગનલાલ દીપચંદ્ર તથા વેલન્ટીયર કમીટીના સેક્રેટરી ચાતરફ તપાસ રાખતા ચાલતા હતા. તેની પાછળ કેટલાક વાલીયા વિગેરે ચાલતા હતા. બીજી પણ ઍન્ડ વિગેરેની જુદી જુદી ગડવો! કરેલી હતી, છેવટે પ્રમુખ સાહેબની ગાડી અને તેની ૫વાડે પુનાના તથા મહાર ગામના ગૃહસ્થાની ગાડીા ચાલતી હતી. પ્રાસેશન
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામી જે તાબર કેફિરન્સનો હેવાલ.
૧૦૧ દારૂવાળાના પુલ ઉપર થઈને રવિવાર પેડ, મલીક અને વેતાળ પિડમાં થઈને મે ટા દેરાસર પાસે આવતાં માર્ગમાં ઘણું ગૃહએ પ્રમુખ સાહેબને કુલહાર અને ગજરાથી અસાધારણ માન આપ્યું હતું. આખા રસ્તા ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવ્યા હતા, અને પ્રમુખ સાહેબને માન આપતી વખતે પુલે રસ્તા ઉપર પડવાથી રસ્તે બહુજ સુશોભિત દેખાતું હતું. બંને બાજુએ સ્ત્રી પુરૂની એટલી બધી ડડ જામી હતી કે તેમાંથી રસ્તે મેળવે બહુજ મુશ્કેલ પડતે હતે. યુરોપીયન પોલીસ કોન્સટેબલે સેશનમાં હોવાથી સેશનના કુમમાં જરા પણ ભંગાણ થતું નહોતું. મોટા દેરાસર પાસે પ્રાસેશન પહોંચતાંજ પ્રમુખ સાહેબવિગેરે ગૃહસ્થ ગાડીમાંથી નીચે ઉતરી શ્રી આદીશ્વર ભગવાનના દર્શન કરવા દેરાસરમાં ગયા હતા. ત્યાર બાદ સેશન શેઠ મોતીચંદ્ર ભગવાનદાસની ધર્મશાળાએ પહોંચતાં પ્રમુખ સાહેબ અને બીજા ગૃહસ્થ મુનિ મહારાજશ્રી અમરવિજયજી તથા બાલવિજયજીને વાંદવા પધાર્યા હતા. ત્યાં ઉપાશ્રયમાં સંખ્યાબંધ માણસે એકઠાં થયાં હતાં. શરૂઆતમાં ત્યાં હાજર રહેલી બાળાઓએ બહુજ અસરકારક મંગળાચરણ ગાયું; તેથી પ્રમુખ સાહેબે ખુશી થઈને બાળાઓને બક્ષીસ આપવા વિચાર જણાવ્યું હતું. પછી મહારાજશ્રીની અમૃતમય ઉપદેશવાણી સાંભળ્યા બાદ પ્રમુખ સાહેબ તથા બીજા હાજર રહેલા તમામ ગૃહર ધર્મશાળાના નીચેના હાલમાં આવ્યા હતા. ત્યાં સર્વેને કેશરીઆ દુધ પાઈને સારી આગતાસ્વાગતા કરવામાં આવી હતી. બાદ પાન સેપારી લઈ સેશન ચીફ સેક્રેટરી ઝવેરી ભીખુભાઈ મુળચંદના ઘર આગળ પહોંચતાં પ્રમુખ રાહેબને હારતેરા તથા ગજરા વિગેરેથી અસાધારણ માન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ કેન્ફરસની ઓફીસ આગળ આવતાં બીજા ચીફ સેક્રેટરી છગનલાલ ગણપતદાસે પ્રમુખ સાહેબને તથા બીજા સ્થાને હારતેરા પહેરાવી સારૂં માન આપ્યું હતું. ત્યાર બાદ પ્રમુખ સાહેબની ગાડી સાસુન હેપીદલની સામે આવેલા શેડ તાપીદાસ ડાહ્યાભાઇના બંગલામાં લઈ જવામાં આવી - - તી, કે જ્યાં તેમના ઉતારાને માટે ખાસ ગોઠવણ કરવામાં આવી હતી. -- ડેલીગેટ અને વીઝીટરોનું આગમન, મહિલા પરિન આગમન તથા રીસેશન કમીટીએ કરેલી.
તથા હેલ્થ કમીટીની-- - તા. ૨૨ મી એ કોન્ફરન્સની બેઠક મીએ ડેલીગેટો તથા વીઝીટરો સંખ્યા,
વગેટને તેને પુનામાં મુંબઈ તરફથી દરરોજ ચાર ને આ
% ઠેકાણે ઠેકાણે ની જરૂર પડી હતી. ડેલીગેટોને આવકાર આપ
‘હતાં. મંડપની ચેરમેન, સેક્રેટરીઓ અને બીજા સભાસદે રેલ
જ કપડાથી સુશેથે વોલન્ટીયરોની ટકડીએ રાખેલી હતી કે જેઓ : ૭૫ની ખુબી જુદી
3
જુદા
લેવાને વિચાર કેટલાક ડેલીગે આ પ્રથમથીજ
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
કરી જન ધર્મ પ્રકાશ. દલા ઉતારાઓ પહોંચાડતા હતા. ઉતારાની સગવડ બહુ સારી કરવામાં આવી હછે, તેથી ઈપણ ડેલીગેટો કે વીઝીટરોને મુશ્કેલી પડતી નહતી. જનરલ સેક્રેટરી મી. ગુલાબરાંદજી દ્રા તથા આ. જનરલ સેક્રેટરી શેઠ કુંવરજી આણંદજીને સીવીલ લાઈનમાં આવેલા તાડીવાળાના બંગલે ઉતારો આપવામાં આવ્યો હતો. શેડ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ લાલભાઈ દલપતભાઈ તથા જનરલ સેક્રેટરી ઝવેરી કલ્યાણચંદસોભાગચંદ તથા રા. બા. બાલાભાઈ મંછારામને સીવીલ લાઈનમાં આ વેલા શેડ તીચંદ ભગવાનદાસના બંગલામાં ઉતારો આપવામાં આવ્યું હતું. કેલકત્તાવાળા બાબુ રાજકુમારસિંહજી પ્રમુખ સાહેબને બંગલે ઉતર્યા હતા. ભેજનને . માટે તેમના ઉતારાની સાથેજ અલગ સગવડ રાખવામાં આવી હતી. બે મેટાં જનરલ રડાં રાખવામાં આવ્યાં હતાં, જ્યાં ડેલીગેટ તથા વીઝીટરોની સગવડ જળવવા માટે પૂરતા પ્રયાસ કરવામાં આવ્યું હતું. બીજી કોન્ફરન્સમાં વીઝીટરેને માટે જમાડવાની સગવડ થઈ નહોતી, પણ પુનામાં કોઈ વશી નહિં હોવાથી વિઝીટને ઘણી જ અગવડ પડશે, એ હકીકત ધ્યાનમાં લઈ પુનાના શ્રી સંઘે વિઝીટરેને માટે પણ કી જમાડવાની સગવડ કરી હતી.
મહિલા પરિષને માટે મુંબઈવાળા કચ્છી શેઠ મેઘજી ખેતશીના પત્ની સૈ. મીઠાબાઈને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવેલા હતા. તેઓ પણ તા. ર૧મીની સાંજે પધારતાં મહિલા પરિષની સ્વાગત કમીટીના પ્રમુખ સં. પાર્વતીબાઈ તથા સેક્રેટરીઓ સેં. તારાબાઈ અને બહેન ગંગાબાઇ તથા બીજી સંખ્યાબંધ સ્ત્રીઓ ટેશન ઉપર આવકાર આપવાને હાજર રહેલી હતી. તે સિવાય કોન્ફરન્સની રીસશન કમીટીના ચીફ સેક્રેટરીઓ શેડ છગનલાલ ગણપતદાસ તથા ભીખુભાઈ મુળચંદ તેમજ અન્ય ગૃહ અને કચ્છી ગૃહ તથા લટીયરે પણ હાજર રહેલા હતા. પ્રમુખને વાજતે ગાજતે તેઓના માટે નકકી કરેલા સાંગલીકરના વાડામાં લઈ જવામાં આવ્યા હતા. " પ્રથમ દિવસના કાર્યમાં પ્રવેશ કરતાં પહેલાં જુદી જુદી કમીટીઓએ કેવા પ્રકારની તૈયારીઓ કરી હતી, તે પર જરા પણ નાંખીશું તે તે અયુક્ત ગણાશે નહિ. કરસ્પેન્ડન્સ કમીટીએ માત્ર એક માસના ટુંકા વખતમાં આમંત્રણપ. ત્રિકાઓ વગેરે મોકલી તથા પત્રવ્યવહાર ચલાવી બહુ કામ કર્યું હતું. વ. ખત બહુ છે. હવાથી આમંત્રણ પત્રિકાની સાથેજ રજુ કરવાના વિયે મોકલી અભિપ્રાય માગવામાં આવ્યા હતા. ટીકીટ કમીટીએ દરેક ગામવાળાને પ્રથમથી જ ટીકીટ મેકલવાનું શરૂ કર્યું હતું, પણ વખત બહુજ કે હેવાથી કેટલાક ડેલીગેટ તથા વીઝીટરોએ ટીકીટ નહી મંગાવતાં પુનામાં આવીને લેવાને વિચાર રાખ્યા હતા તેથી પ્રથમ દિવસની આગળની રાત્રિએ અને પ્રથમ
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાભ જૈન વેતામ્બર કેન્ફરન્સનો હવાલ. દિવસે એટલી બધી ધમાલ થઈ હતી કે ટીકીટ વેચવાને માટે માણસને જુદે જુદે ઠેકાણે બેસાડવામાં આવ્યા હતા, અને ટીકીટ લેનારને સરળતા થાય તે પ્રમાણે તુરતજ ગોઠવણ કરવામાં આવી હતી. હેલ્થ કમીટીએ દવા વિશેરેની સગવડતા રાખી હતી. તેમજ શહેરની અંદર રહેતા સારા સારા ડાકટરેએ વગર ફીએ ડેલીગેટે તથા વીઝીટરોની સારસંભાળ રાખવાનું ખુશીની સાથે માથે લીધું હતું. તેઓ દરરોજ દરેક ઉતારાની વિઝીટ લેતા હતા. મંડપ કમીટીનું કામ લગભગ એક માસથી શરૂ થયું હતું. ઈન્ટેલીજન્સ કમીટીએ પિતાને માટે મંડપની બાજુમાં એક તંબુ ઉભું કરાવ્યું હતું. રેલ્વે રીસેપ્શન કમીટીએ જુદી જુદી રેલ્વે કમ્પની સાથે કન્સેશન મેળવવા માટે પત્ર વ્યવહા૨ કર્યું હતું, પણ વખત ડે હોવાથી માત્ર મોરબી અને બી. જી. જે. પી. એ બે લાઈનનાંજ કન્સેશન મેળવી શકી હતી. સપ્લાઈ કમીટી નીમવામાં આવેલ નહીં હોવાથી તે કામ ભજન કમીટીજ કરતી હતી. આથી ભજન કમીટીને બે વધારે હતું, તે પણ તેણે સારે પ્રયાસ કરી દરેક જાતની સગવડ પુરી પાડી હતી. આ પ્રમાણે દરેક કમીટી પિતાનું કામ ખંતથી કરતી હતી.
જેઠ સુદ ૩ શનિવારની સવારે આખું શહેર આનંદમય દેખાતું હતું. કેરન્સની બેઠક વખત એક વાગ્યાને રાખેલ હતું, તેથી સર્વ દેવદર્શન, પૂજા તથા ગુરૂવંદનાદિ કરી ભોજન લઈ મંડપ તરફ જતાં જોવામાં આવતાં હતાં. મંડપની સન્મુખ આવતાં મંડપની શોભા અને વિશાળતા જોઈને સર્વનાં મન આ
લાદિત થતાં હતાં. મંડપને માટે રેલવે સ્ટેશનની નજીકમાં આવેલા સંગમ પુલની બાજુનું એક વિશાળ કમ્પાઉન્ડ પસંદ કરવામાં આવ્યું હતું. તેને ચારે બાજુથી બંધ કરવામાં આવ્યું હતું. ફકત બે મેટા દરવાજા રાખવામાં આવ્યા હતા, તેમાં એક દરવાજામાં થઈને ગાડીઓ જતી હતી, અને બીજા દરવાજેથી નીકળતી હતી; તેથી કોઈ પણ જાતનો ગોટાળો થતો નહીં. આ કમ્પાઉન્ડની અંદર વિશાળ મંડપ ઉભું કરવામાં આવ્યું હતું. હવાની આવજા સહેલાઇથી થઈ શકે તેવી રીતને બાંધેલ હોવાથી જેડ માસની સખ્ત ગરમી છતાં અંદર બેસનારાઓને અસર બીલકુલ જણાતી નહોતી. મંડપ વિશાળ હોવાની સાથે *િ પણ હતા. તેની અંદર જુદા જુદા વિભાગના ડેલીગેટેની જુદા વર્ગ પાડી તેના નામના બોડૅ લગાવી દેવામાં આવે ના ર્ડમાં બેસાડવાનું વેલન્ટીયરોને બહુજ
વામાં નીતિનાં તથા ધાર્મિક વાકયેનાં પાટીયાં લગાડેલ મધ્યમાં વિતાઓ તથા સાધુ મુનિ મહારાજાઓને કે
“સાંભળી ભિત કરેલા બે મંચક નજરે પડતા હતા, આ ઠેકાણે
ગાડીઓની અને મંડે છે
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
શ્રી જૈન ધર્મ પ્રકાશ. જ જાતની દેખાતી હતી, પંચકની પાસે વર્તમાનપત્રના પ્રતિનિધિઓને માટે બેઠકની ગેઠવણ કરવામાં આવી હતી. મંડપમાં દાખલ થતાં જ સન્મુખ મુખ્ય પ્લેટફોર્મ કરવામાં આવેલું હતું. તેની બંને બાજુએ સ્ત્રીઓને માટે બેઠકની ગેડવણ કરી હતી. વચ્ચેના ભાગમાં રેશમી કપડું જડેલા કાચ, ગાદી જડેલી ખુરશીએ તથા બેન્ડવુડ ચેસ ગોઠવવામાં આવી હતી. આ બેઠકના મધ્યમાં કેન્ફરન્સની રૂપાની ખુરશી પ્રમુખ સાહેબ માટે ડવેલી હતી. તેની જમણી બાજુએ રીસેકશન કમીટીના પ્રમુખને માટે ખુરશી ગોઠવવામાં આવી હતી, અને ડાબી બાજુ છે. જનરલ સુપરવાઈઝર માટે ગોઠવણ કરી હતી. તે સિવાય બીજા ગ્રહોની બેઠકે પણ રીતસર ગોઠવવામાં આવી હતી. આ વચલા ભાગના પ્લેટફોર્મ ઉપર ચઢવાને બે બાજુ કસુંબાથી જડેલી નાની સીડીઓ કરવામાં આવી હતી. પ્રમુખ સાહેબની આગળ છીક ભરેલા કપડાથી આચ્છાદન કરેલું ટેબલ હતું, તેમજ ભૂમિ ઉપર સુશોભિત ગાલીચા પાથરવામાં આવ્યા હતા.
તમામ તંભ જાતજાતને રંગીન કપડાંથી શણગારમાં આવ્યા હતા. મંડપની અંદર છમ, હાંડી, કીટસન લાઈટ, કાગળના પુલોના હાર તથા વાવટાની એવી રાસ ગોઠવણ કરવામાં આવી હતી કે તેની ભવ્યતામાં દર વધારો થતા હતા, અને પ્રેક્ષકોનાં મન ઉલ્લસિત થતાં હતાં. - મંડપના મુખ્ય દ્વારથી સામે આવેલા પ્લેટફોર્મ સુધીના રસ્તાને સુંદર અને સુશોભિત ગાલીચાથી આચ્છાદિત કરી લીધો હતો.
મંડપની બહાર જુદી જુદી જગ્યાએ ફુલછાઓ ગોઠવી તથા કુલઝાડનાં કુંડાં મૂકીને એ સરસ દેખાવ કરેલે હતો કે લાંબા વખતથી તૈયાર કરેલે બગી
જ હાયની ! ઝાડ પાનેને તાજી રાખવાને માટે એક કામચલાઉ પાણીનો કુવા રો પણ ગોઠવવામાં આવ્યો હતો. મંડપની બાજુમાં પ્રમુખ, જનરલ સેક્રેટરીઓ, એક એક્રેટરીઓ, ટીકીટ કમીટી, ઈ-ટેલીજન્સ કમીટી, પિસ્ટ તથા તાર ઓફીસ વિ. ગજેને માટે જાદા જુદા તંબુઓ નાખવામાં આવેલ હતા. રદેશી પીઓ. ધર્મ નાં પરતક, ચાકા અને પાન પાર વિગેરેને માટે જુદાજુદા સ્ટોલો તયાર કરવામાં આવ્યા હતા. મંડપની બહાર એક ભાગમાં તંબુ નાંખીને ઠંડા પાણીનો એ જ રાખવા આવ્યું હતું, જ્યાં હજ માણસે ગરમીથી ઉત્પન્ન થયેલી તૃપાને રાત પમાડતા હના.
કે ફરરાના કામને પાર પાડવામાં પુનાની પોલીસે સારી મદદ આપી હતી, અને મંડપમાં હાજર રહી શાંતિ જાળવવાને સાથે રામ હી હતા. ચારે બાજુ ગાડીઓની ધમાલ, લેકેની ગીર્દી અને માથા પર સૂર્યને તપ એ શા મરી -
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતમી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સના હેવાલ.
૧૦૫
રકાર નહીં કરતાં પેાલીસ અમલદારે ઘેાડાની પીઠપર ને પીઠપર આમતેમ દોડતા ૨હ્યા હતા. કેન્ફરન્સના પ્રતિનિધિઓ અને પ્રક્ષકા તરફ્ સભ્ય વર્તણુક ચલાવીને તથા તમામ પ્રકારના ખદોબસ્ત જાળવીને કેન્ફરન્સનુ કાર્ય ફતેહમંદ કરવા માટે જે સમયસૂચકતા વાપરી હતી તેને માટે તેએ ખરેખર ધન્યવાદને પાત્ર છે. આવીજ રીતે વેલન્ટીયરે એ પણ અછી સેવા બજાવી હતી. આ કેન્ફરન્સમાં જુદેદે સ્થળેથી આવેલા લગભગ ૧૩૦૦ ડેલીંગટા, ૨૫૦૦ વીઝીટરે અને ૮૦૦ ખાનુએ હાજરી આપી હતી.
પ્રથમ દિવસ, જે શુદ્ઘિ ૩ શનિવાર. તા. ૨૨ મી મે ૧૯૦૯
બેઠકને ટાઇમ થતાં શેડ મનસુખભાઇ, રોડ લાલભાઈ તથા મી. ગુલાબચંદજી હઠ્ઠા આવી પહેાંચતાં તેમને ખુશાલીના પોકાર સાથે વધાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રમુખની પધરામણી થતાં આખા મડપમાં માણસાએ ઉભા થઈ હુરરેના અવાજેથી તેમને વધાવી લીધા હતા. શરૂઆતમાં બાળકે તથા બાળાઓએ મગળાચરણનાં ગાયના ગાયાં હતાં. બાદ મી. મક્તજી જુડાભાઇએ બહુારગામના કેટલાક ગૃહસ્થા તરફથી કોન્ફરન્સ તરફ દીલસાજી ધરાવનારા તથા તેની ફતેહ ઇછવાના આવેલા તારે વાંચી બતાવ્યા હતા, ત્યારબાદ ચીફ સેક્રેટરી શેડ છગનલાલ ગણપતદાસે આમંત્રણપત્રિકા વાંચી સભળાવી હતી, અને રીસેપ્શન કમીટીના ચેરમેન રોડ શીવદાનજી પ્રેમાજી ગોટીવાળાનું ભાષણ મી. અમરચંદ્ર પી. પરમારે વાંચી સ`ભળાવ્યુ` હતું, તે ખાસ જીદ છપાયેલ છે.
બાદ પુનાવાળા શેડ માતીચંદ ભગવાનદાસે ગ્વાલીયરવાળા શેડ નથમલજી લેચ્છાને પ્રમુખપદ આપવાની દરખાસ્ત કરી હતી, તેને એવલાવાળા શેઠ દામે દર માપુશાએ ઠેકે આપતાં તથા તેઙારાવાળા આનરરી માજીસ્ટ્રેટ શેડ હરખચંદ ગુલાબસદ તથા પુનાવાળા શેડ ગગલભાઇ હાથીભાઇએ અનુમેદન આપતાં તાળીએના અવાજ વચ્ચે શેડ નથમલજી ઝુલેચ્છાએ પ્રમુખપદ સ્વીકાર્યુ હતુ..
પ્રમુખ સાહેબનું ભાષણ તેમના પુત્ર માગમલજીએ વક્તાના મચક ઉપર આવી બુલંદ અવાજે વાંચ્યુ હતુ, તે પણ જીદ છપાયેલ છે, ખાદ સબજેકટ કુમીટીની નીમણુક કરવા માટે ભાવનગરવાળા શેડ કુલરજી આણંદજીએ દરખાસ્ત મૂકી હતી, તેને પુનાવાળા શેડ હીરાચંદ ધનજીએ ટેકા આપ્યા હતા, તથા શેડ વીદ કુપ્પાજીએ અનુમેદન આપ્યું હતું. તે દરખાસ્તમાં જણા યા મુજખ લગભગ ૩૦૦ ગૃહસ્થાને સબજેકટ કમીટીમાં ભાગ લેવાને આમંત્રણ કરવામાં આવ્યુ. હતુ.. સબજેકટ કમીટી મળવાનો વખત રાતના આઠ વાગ્યાને નક્કી કર્યા માદ મુંબઈની શ્રી મ`ગળગાયન સમાજનું ઉઠતી વખતનું ગાયન સાંભળી પહેલા દિવસની બેઠક વિસર્જન કરવામાં આવી હતી.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
શ્રી જન ધમ પ્રકાશ. બીજે દિવસ. જેઠ સુદ ૪. રવિવાર તા. ૨૩મી મે, ૧૯૦૯
કોન્ફરન્સની બીજા દિવસની બેકને ટાઈમ અગીયાર વાગ્યાને રાખવામાં આવ્યો હતો. પરંતુ પ્રમુખ સાહેબ એક કલાક મોડા આવવાથી કામની શરૂઆત બરાબર બાર વાગે થઈ હતી. હંમેશના રીવાજ મુજબ સ્વાગત કમીટીના પ્રમુખ તથા જનરલ સેક્રેટરીઓ મંડપમાં આવતાં હરેના અવાજથી તેઓને વધાવી લેવામાં આવ્યા હતા. પ્રમુખ સાહેબ પધારતાં તેઓને પણ તેટલી જ ખુશાલીથી વધાવીને જયદેવના નાદથી મંડપને ગજવી મૂક હતે. આજની બેઠકમાં પુનાની એગ્રીકલ ચરલ કેલેજના પ્રિન્સીપાલ, આ. પોલીસ સુપ્રીટેન્ડન્ટ અને પુનાના કલેકટરે હાજરી આપી હતી. પ્રમુખે ખુરશી લીધા બાદ કોન્ફરન્સના કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. પ્રારંભમાં બાળકો તથા બાળાઓએ જુદાં જુદાં ગાયને ગાયાં હતાં. ત્યારબાદ મી. મકનજી જુડાભાઈએ આગળના દિવસે વાલા તાર ઉપરાંત નવા દીલજી ધરાવનારા તથા તેહ ઇચ્છવાના આવેલા તારો વાંચી બતાવ્યા હતા.
બાદ પ્રમુખ તરફથી તેમના પુત્ર બાગમલજીએ નીચેના ચાર ડરા બુલંદ અવાજે પ્રતિનિધિઓ તથા વીઝીટરો સમક્ષ રજુ કર્યા હતા, જે સર્વાનુમતે પસાર થયા હતા.
ઠરાવ ૧ લે. જે મહાન્ બ્રિટિશ સામ્રાજ્યની શીતળ છાયા નીચે આપણે પિતાને ધર્મ શાંતિ અને સમાધાનથી પાળી શકીએ છીએ, તે સામ્રાજ્યના શહેનશાહ નામદાર સાતમા એડવર્ડ અને શહેનશાહબાનુ એલેકઝાંડ્રાનું રાજ્ય વિજયવંત વર્તે એવું આ કોન્ફરન્સ અંતઃકરણપૂર્વકઈ છે છે. નામદાર મહારાણી વિકટેરિઆએ સને ૧૮૫૮ ને મૈસાચા ભારતની પ્રજાને આપીને મહદપકાર કર્યો હતો, એજ ઠરાવને પચાસ વર્ષ થતાં તેની ગેડન જ્યુબીલીના પ્રસંગે નામદાર શહેનશાહ સાતમા એડવડે બીજે ઢંઢેરે પ્રસિદ્ધ કરી એ ઢંઢિરાને કાયમ માન્ય છે, તથા હાલમાં ભારતની પ્રજાને કેટલાક નવા હક આપવામાં આવ્યા છે, એ જોઈને અમારી આખી જૈન કેમ અંતકરણ પૂર્વક આભાર માને છે. આ હરાવ નામદાર વાઈસરોય તરફ તારદ્રારા મોકલાવે.
ફરાવ ૨ - ધી જૈન એસોસિએશન ઓફ ઈન્ડીયાના પ્રમુખ, મુંબઈમાં મળેલી આપણી બીજી કોન્ફરન્સી વાગત કમીટીના ચેરમેન, કોન્ફરન્સના માજી રેસિડંટ જ નરલ સેક્રેટરી, તથા પાટણમાં મળેલી ચેથી કોન્ફરન્સના અધ્યક્ષ તેમજ શ્રી બનારસ યશોવિજયજી જૈન પાઠશાળ આદિ સંસ્થાઓના સ્થાપક અને ઉત્તેજક
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- સાતમી જૈન વેતામ્બર કોન્ફરસનો હેવાલ.
1c૭ મરહમ માનવતા શેડ વીરચંદ દીપચંદ સી, આઈ. ઈ., જે. પી. જે પિતાના તેમજ અન્ય કેમેના સાર્વજનિક હિતાર્થે તેમાં વિશેષ કરીને કેળવણીના ઉ. તજના તન, મન અને ધનથી ઘણે પરિશ્રમ લેતા હતા, જે પિતાની વેપાર સંબંધી હોંશીયારીને લીધે સાધારણ સ્થિતિમાંથી લક્ષાધિપતિ થવા પામ્યા હતા, જે સ્વધર્મ પ્રત્યે તીવ્ર લાગણીવાળા હતા, અને જે આ કોન્ફરન્સના એક તુંભરૂપ હતા, તે નરના દિવંગત થવાથી આપણી કમને થએલી નહિ પૂરાય તેવી ખોટની નોંધ આ કોન્ફરન્સ અતિશય ખેદ્ર સાથે લે છે.
આપણી કોન્ફરન્સના જનરલ સેક્રેટરી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટી તથા અમદાવાદ મ્યુનિસિપલ કેનસિલના મેંબર શેડ ચિમનલાલ નગીનદાસ જેએ. સ્વધર્મને લગતા દરેક કામમાં બાહથી ભાગ લેતા હતા અને જેઓ કેળવાયલા તેમજ ઉદાર હતા, તેમના નાની વયે થયેલ અકાળ અને ખેદજનક મૃત્યુની નોંધ આ કોન્ફરન્સ દિલગીરી સાથે લે છે.
આ ડરાવના ખબર બંને ગૃહુના સંબંધીઓ તરફ જુદા જુદા વિભાગથી મોકલવા.
ઠરાવ ૩ જે. મુંબઈ ઇલાકાના આપણા લોકપ્રિય નામદાર ગવર્નરસાબ સર જર્જ સિડમ કલાર્કના પત્ની તેમજ પ્રિય પુત્રીના મરણ માટે આ સમરત ભારતવર્ષીય
ન તાંબર કોન્ફરન્સ પિતાની દિલગીરી જાહેર કરે છે, તથા તે નામદારને પિો. તાના હાદા દરમ્યાન બે વખત જે અસહ્ય દુઃખ આવી પડ્યું છે તેમાં ખરા અંતઃકરણથી ભાગ લે છે, અને મરનાર લેડી કલાર્ક અને મિસ કલાર્કને આમાને શાંતિ મળે એવું ઈચ્છે છે. (આ ઠરાવ નામદાર ગવર્નર સાહેબ તરફ મોકલી આપે. )
ઠરાવ ૪ થે. આપણી ગઈ છ કેન્ફરન્સ વખતે થયેલા ઠરાવ ધ્યાનમાં લઈ આપણી જૈન શ્રેજ્યુએસ એસોસીએશને આપણા નામદાર કપ્રિય ગવર્નર સાહેબ સર સીડનેહેમ કલાર્કને વધારાની ધારાસભામાં આપણા તરફથી --- ની બેઠક મેળવવા જે અરજી કરી હતી તેને તે નામઆપણને આપે છે, તે માટે તે નામદારો તેમજ મું રણપૂર્વક સમસ્ત જેનકેમ આભાર માને છે, અને તે છે તેને માટે પૂર્ણ આશા રાખે છે.
છું એનું મુંબઈના આપણા લેકપ્રિય નામદાર ગવર્નરસાબ સંરક
• તથા અ.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન ધર્મ પ્રકાશ
急いぐ
આપણી જૈન ગ્રેજયુએટ્સ ઍસોશીએશનની અરજીને માન આપીને આપણા પવિત્ર પશુના આ દિવસે તથા આપણા કાર્તિકી અને ચૈત્રી પૂર્ણિમાના બે તહેવારોના વિજ્ઞાને જૈત કામના જાહેર તહેવારી તરીકે જાહેર કર્યાં છે, તે માટે તે નામદારને કરી સકલ ભારતવર્ષના જૈન ( શ્વેતાંબર ) પ્રતિનિધિઓની આ કોન્ફરન્સ અતઃક રણપૂર્વક આભાર માને છે, અને વિશેષમાં ઈચ્છે છે કે ઉપર જણાવેલા તહેવારામાં શ કાર્તિકી અને ચૈત્રી પૂર્ણિમાના તહેવાર, શ્રી મહુાવીરસ્વામીના જન્મદિવસ તથા 'વત્સરી ખાસ એક હોલીડેઝ તરીકે જાહેર કરવા નામદાર મુ`બઈ સરકાર કૃપા કરશે. ( આ ડરાવ નામદાર ગવર્નરસાહેબ ઉપર મોકલી આપવા. ) ફરા ૫ મે.
( કેળવણી )
ન કામમાં વ્યવહારિક, ધાર્મિક, આદ્યાગિક અને સ્રીકેળવણી વૃદ્ધિ પામે તે માટે:( ૧ ) દરેક જૈન ગૃહસ્થે પોતાના પુત્ર તથા પુત્રીને પ્રાથમિક વ્યવહારિક તથા ધાર્મિક કેળવણી ફ્ન્યાત આપવા ગોઠવણ કરવી.
( ૨ ) ઉપરની ચારે પ્રકારની કેળવણીનાં સાધન જેવાં કે બેડીંગા, સ્કોલરશિપા, લેકચરશિપ, આદ્યોગિક શારીરિક અને ધાર્મિક શાળાએ, પુસ્તકાલયા તથા ફ્રી રીડીંગ રૂ। મેળવી આપવાની ગેડવણ કરવી. ( ૩ ) એક સારી રકમ ખચીનેજૈનધર્મની વાંચનમાળા જલદી તૈયાર કરાવવી. (૪) માગધી ભાષા સહેલાઇથી શીખાય તેવી ટેકસ્ટ બુકે તથા શબ્દકોશ તૈયાર કરવાનો તેમજ માગધી ભાષા યુનિવર્સિટીમાં બીજી ભાષા તરીકે દાખલ કરાવવાના પ્રયાસ કરવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) યુનિવર્સિટીમાં દાખલ ચએલા જૈન સાહિત્યના અભ્યાસ આપણા તેમજ અન્ય કામના વિદ્યાર્થીએ ખાસ કરે તે માટે સ્કોલરશિપ ખાલવી. ( ૬ ) કેટલીક કોલેજે પુનામાં હોવાથી ખાસ કરીને પુનામાં જૈન એડીંગ ગાલવા માટે વ્યવહારૂ પગલાં ભરવાં.
( ૭ ) કેળવણી સંબધીદરેક કામ શીઘ્ર બનવી શકાય તે માટે નીચે જણાવેલ સગૃહસ્થાનુ એક ન વતાંબર મળ્યુકેશનલ એર્ડ પોતાની વધારા ઘટાડો કરવાની સત્તા સાથેનીમ્સ' છે. તેની ડીસ મુખમાં રહેશે. કપટીના સભાસદા.
રોટ અસરદ ઘેલાભાઈ.
· શનસુખલ કીઢ મહેતા.
શેડ મેાતીચંદ્ર ગીરધરલાલ કાપડીયા, ગોવિંદજી મુળજી મેપાણી,
72
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
સામાં જેને કવિતાઅર કેન્ફરન્સ હેવાલ શેડ લખમશી હરજી ઐશરી. શેઠ હેમચંદ્ર અમરચંદ. " માણેકલાલ ઘેલાભાઈ. પંડિત ફતેહદ કપુરચંદ લાલન. * સાકરચંદ માણેકચંદ ઘડીઆલી. શેડ મણીલાલ નભુભાઈ દોશી, ' મેહનલાલ ચુનીલાલ દલાલ. " કેશવલાલ અમથાશા. ” કેશવલાલ પ્રેમચંદ.
” કુંવરજી આણંદજી. * વેણીચંદ સુરચંદ.
- અનુપચંદ મલકચંદ. મેહનલાલ દલીચંદ દેશાઇ. * પદમશી ડાકરશી. » શિવજી દેવશી.
” મેહનલાલ પુંજાભાઈ. . ત્રિીભવનદાસ લહેરચંદ. ” ટેકશી નેણશી. શેડ દામોદર બાપુશા.
” ઉમેદચંદ દોલતચંદ બરાડીયા. ” મગનલાલ ચુનીલાલ વેવ. ” ગુલાબચંદ દેવચંદ,
આ ડરાવ મી. લખમશી હીરજી મિસરી. બી. એ. એલએલ. બી. એ બહુ અસરકારક ભારેણ સાથે રજુ કર્યો હતે. તેને મી. મણીલાલ નથુભાઈ દેશી બી. એ. એ ટેકે આખ્યા હતા. અને વકીલ કેશવલાલ અમથાશા. બી. એ. એલએલ. બી. લાલભાઈ કલ્યાણચંદ ઝવેરી, ડાહ્યાભાઈ ચુનીલાલ, બાલાભાઈ જમનાદાસ નાવાવટી, નારણજી અમરશી, સાકરચંદ માણેકચંદ ઘડીઆલી તથા ફતેચંદ કપુરચંદ લાલને અનુમોદન આપ્યું હતું. આ વિષય માટે ખાસ તૈયાર થઈને આવેલ મી. કાશીરામ પ્રાગજી ઉપાધ્યાયે તે બાબત પર ભાષણ કર્યું હતું. અને એક લઘુ વયને બાબુલાલ મોતીચંદ ભગવાનદાસે નાનું પણ અસરકારક લખાણ વાંચી આનંદ ઉપજા હતો.
આ ઠરાવ સર્વાનુમતે પસાર થયે હતે.
ત્યારબાદ હાનિકારક રીતરિવાજને અટકાવવા સંબધી ડરાવ મી. અમરચંદ પી. પરમારે નીચે પ્રમાણે રજુ કર્યો હતો, તેને શીવજીભાઈ દેવશીએ ટેકે આ હતા, અને ત્રિભુવનદાસ જાદવજી, લાલચંદ દેવચંદ, લહેરૂભાઈ ચુનીલાલ અને મણીલાલ રતનરાટે અનુમોદન આપ્યું હતું,
ઠરાવ ૬ .
( હાનિકારક રીતરિવાજો ). સ્થાવિય, બાળલગ્ન, કડા, વૃદ્ધવિવાહ, એકપત્નીની હયાતીમાં બીજી કરવી, મૃત્યુ વખતે રડવું કુટવું, મૃત્યુ પાછળ જમણવાર જેનધર્મ વિરૂદ્ધ પર્વોનું પાલન કરવું વિગેરે આપણામાં ઘર કરી બેઠેલા કેટલાક દુષ્ટ રીતરિવાજો તથા અ
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ. નારો છે, તે સત્વરે દૂર રાખવા માટે આ કોન્ફરના દરેક બધુનું ખાસ ધ્યાન
એ છે, અને તે પ્રમાણે વનારા તરફ બહુજ ધિક્કારની લાગણીથી જુએ છે, અને જેઓ તે બંધ કરે છે તેમને ખરા અંતઃકરણથી ધન્યવાદ આપે છે.
ઉપરના વિષય ઉપર બેસનારા વકતાઓએ જુદા જુદા હાનિકારક રિવાજ ઉપર બોલી મંડપમાં હાજર રહેલા એના મન પર સારી અસર કરી હતી. આ દરખાસ્ત સવાનુમતે પસાર થઈ હતી. ત્યાર બાદ બીજા દિવસનું કામ પૂર્ણ થયું હું. રાત્રે નવ વાગતે સજેકટ કમીટી મળી હતી, અને બાકીના ડરા મુકરર કરવામાં આવ્યા હતા,
ત્રીજો દિવસ, જેડ શુદિ પ મવાર, તા. ૨૪ મી મે સને ૧૯૯ કેન્ફરન્સની ત્રીજા દિવસની બેઠક હમેશના વખતે મળી હતી. હમેશના રીવાજ મુજબ પ્રમુખ વગેરેને હર્ષના અવાજથી વધાવી લેવામાં આવ્યા હતા.
શરૂઆતમાં મુંબઈની શ્રી જૈન મંગળસમાજના બાળકોએ મંગલાચરણ કર્યા બાદ મી. મકનજી ધુડાભાઈએ નવા આવેલા તારે વાંચી સંભળાવ્યા હતા, ત્યારબાદ નીચે જણાવેલા ડરા પસાર કરવામાં આવ્યા હતા.
ઠરાવ ૭ મે. ( જૈ ચિત્ય, પુસ્તક તેમજ શિલાલેખોનો ઉદ્ધાર ) જૈન શાસનના મુખ્ય આધારરૂપ મંદિરો, છે તેમજ પ્રાચીનતાદર્શક શિ. લાલેખે આદિનું સંરક્ષણ તથા ઉદ્ધાર થવા માટે
( ૧ ) કોન્ફરન્સ તરફથી યદ્યપિ પ્રાચીન પુસ્તકેદ્વાર તથા જીર્ણોદ્ધારનું કામ કેટલેક સ્થળે ચાલી રહ્યું છે, પણ કાર્યની વિશાળતા જોતાં તે બહુજ ઓછું છે, માટે મોટા વ્યસંગ્રહવાળા તથા મેરી આવકવાળા મંદિરોમાંથી તેમજ શ્રીમંત વન ના ઔદાર્યથી પ્રાચીન મંદિરોને ઉદ્ધાર કરાવ,
( ૨ ) તેવીજ રીતે મોટા દ્રવ્યસંગ્રહવાળા તથા મોટી આવકવાળા જ્ઞાન ડારમાંથી અને શ્રીમંત વર્ગના દર્યથી જુદાજુદા પુરતકભંડારોના અમૂય .
ને ભેંય તળીયાની દ્રષિત હવામાંથી બહાર કાઢી સંરક્ષિત જગ્યાએ ગોઠવી જરૂર જણાય તેની નકલ કરાવી અને છપાવી તેઓની એક મહાનું જન લાયબ્રેરી ખોલવી,
( ૩ ) અને જૈન શાસનની પ્રાચીનતા તેમજ ઇતિહાસ દર્શાવના શિલાલે
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતમી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના હેવાલ.
૧૧૧
ખેાના શોધ, સગ્રહ તથા રક્ષણ કરવા આ કેન્ફરન્સ આવશ્યકતા ધારે છે, તેથી તે માટે વ્યવહારૂ પગલાં ભરવા સારૂ નીચે લખેલ ગૃહસ્થાની ઐતિહાસિક કમીટી નીમે છે. કમીટીના ગૃહસ્થાનાં નામે.
કોડ દોલતચંદ પુરૂષોત્તમ ખરોડીઓ બી. એ. શેઠ મગનલાલ ચુનીલાલ લેટ
21
માણેકલાલ ઘેલાભાઈ
કેશવલાલ પ્રેમચંદ,
53
” દામેાદર બાપુશા.
મનસુખભાઇ રવજી મહેતા
આ કામમાં દરેક જણે મદદ આપવી, અને જ્યાંત્યાં ભંડારા તથા શિલાલે ખા હોય તે જોવા માટે તેમજ તેની નોંધ ઉતારા વિગેરે કરવા દેવા માટે આ કોન્ફ રન્સ દરેક અધુને ખાસ ભલામણુ તથા આગ્રહ કરે છે,
આ ઠરાવને માટે મી, દેાલતચ'દ પુરૂષોત્તમ ખરાડી બી. એ. એ દર ખાસ્ત કરી હતી, તેને શેડ માણેકલાલ ઘેલાભાઇએ ટેકો આપ્યા હતા, અને મી. અમરચંદ પી. પરમારે અનુમેદન આપ્યુ હતું. ઠરાવ સર્વાનુમતે પસાર થયા હતા, ઠરાવ૮ મે. (તીર્થ સ’રક્ષણુ).
હાલ આપણાં મેટાં પવિત્ર તીર્થો જેવા કે સમેતશિખરજી અને અતરીક્ષજીના સળ'ધમાં જે ખેદજનક બનાવા બન્યા છે અને અડચણા થઇ છે, તેમજ તે અગાૐ આપણાં ખીજાં તીથો જેવાં કે શત્રુજય, મક્ષીજી વિગેરે માટે પણુ આપણે મેટા ખર્ચામાં ઉતરવું પડયુ હતુ., તે દરેક સ્ત્રીના ધ્યાનમાં લેતાં આ કેન્ફરન્સ એક • સમરત ભારતવર્ષીય તીર્થસ રક્ષણ કમીટી ' સત્વર નીમવાની આવશ્યકતા ધારેછે અને તે માટે નીચેના સન્ત્રુહસ્થાની એક કમીટી નીમે છે કે જેએ આપણા સઘળાં તીથી, મદિરા, પુસ્તકભડારા, જુના શિલાલેખે વિગેરે સ્થળે જે આપણાં છે, તેનું બરાખર સંરક્ષણું કરવા માટે પુરતા પ્રયત્ન કરે. તથા જરૂર પડે ત્યારે નામદાર બ્રિટીશ સરકાર, રાળ રજવાડાએ તથા આપણા નીમેલા વહીવટદારો વિગેરે સાથે પત્રવ્યવહાર ચલાવે અને સ્થાનિક શ્રીસ`ઘનીતેમજ જરૂર પડે તે વખતે સમસ્ત ભારતવર્ષીય જૈનસમુદાયની સભાએ પણ મેળવે એટલે કે તીસ રક્ષણ માટે દરેક પ્રકારનાં
પગલાં ભરે.
( કમીટીનાં નામેનુ લિસ્ટ અહીં આપવામાં આવ્યું નથી. ) આ ડરાવ પ્રમુખ તરફથી રજી કરવામાં આવ્યા હતા, અને સર્વાનુમતે પસાર થયે હતેા. રાય ૯ સે.
(
અય. )
આપણી સામાજીક, ધાર્મિક તેમજ આદ્યોગિક અવનતિનું મુખ્ય કારણ આપુ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
શ ને ધર્મ પ્રકાશ. છે પરરપર કુસંપ છે, માટે પોતપોતામાં સંપની વૃદ્ધિ થાય તે પ્રયત્ન કરવા આ કેન્ફરન્સ આગ્રહપૂર્વક ભલામણ કરે છે, અને અરરાપરસના ટંટાઓ ની લવદ મારફતે કરવા આ કોન્ફરન્સ એક લવાર કમીટી નીમવાની જરૂર ધારી મેટા શહેરને અંગ્રેસ અને જુદા જુદા પ્રોવીશીયલ સેક્રેટરીઓ મારફત એવી લવાદ કમીટીએ જરૂરી પ્રસંગે નીમવા ભલામણ કરે છે.
આ ડરાવ પણ પ્રમુખ તરફથી રજુ કરવામાં આવ્યું હતું, ને રવાનુમતે પસાર થયો હતો.
ઠરાવ ૧૦મે. (જનબંધુઓને સહાય આપવા બાબત. ) અશક્ત, નિરૂદ્યમી તેમજ મંદસ્થિતિમાં આવી પડેલા જનબંધુઓ તેમજ નિરાશ્ચિત વિધવાઓ અને બાળકોની સ્થિતિ સુધારી, તેમને નિવહુનાં સાધને મેળવી આપવા, તેમજ બાળાશ્રમ, અનાથાશ્રમ, પુનામાં આવેલા કે વિધવાશ્રમના જે વુિં જૈનધર્મની શૈલીને અનુસરતું વિધવા કામ વગેરે સંસ્થાઓ સ્થાપવા, અને તેમને દ્રવ્યની હરેક પ્રકારે મદદ આપવા દરેક શ્રીમંત જનબાંધવને આ કેન્ફરન્સ ખાસિ વિનતિ કરે છે. અને દરેક સ્થળે તે માટે વ્યવહારૂ પગલાં ભરવા માટે મારા એ
આ દરખાસ્ત શેડ ટોકરશી નેણશીએ રજુ કરી હતી, તેને મી. ચુનીલાલ નારણદાસ કાનુનીએ ટેકે આ હતું, અને મી. મૂળચંદ આશારામે અનુમોદન આપતાં સર્વાનુમતે પસાર થઈ હતી.
ઠરાવ 11 મિ.
(સેળ સંસ્કારો.) આપણામાં લાદિ સે સંસ્કાર હોવા છતાં આપણા પવિત્ર ધર્મવિરૂદ્ધ જે જે સંસ્કારો આપ આદરીએ છીએ, અને આપણી ધાર્મિક વૃત્તિને દોષિત કરી રહ્યા છીએ, તેમજ હશ જેવા પતિ પત્નીની પવિત્ર ગાંડ બાંધતી વખતે પણ તે સંસ્કારને વિસારી મૂકીએ છીએ, તેને માટે આ કોન્ફરન્સ પિતાને અત્યંત પર જાહેર કરે છે, અને દરેક કુટુંબમાં આપણા સંસ્કારો પ્રચલિત કરવા માટે ખાસ આગ્રહ કરે છે. જે જે બંધુઓ પોતાના સંસ્કારે ધાર્મિક રીતિ મુજબ કરીને પિતાને વ્યવહાર ચલાવી રહ્યા છે, અને ચલાવવા પ્રયત્ન કરી રહ્યા છે, તેમને આ કોન્ફરન્સ અંતઃકરણ પૂર્વક ધન્યવાદ આપે છે. આ કામમાં જે નડતર કરે છે તેમની તરફ આ કોફરને ખેદની નજરથી જુએ છે.
મા હરાવ પ્રમુખ તરફથી રજુ કરવામાં આવ્યું હતું, અને રાવનુમતે પસાર
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
با لمس نسا نام سااا
સામે જન સ્વતામ્બર કોન્ફરન્સને હવાલ.
૧૧૩ ઠરાવ ૧૨ મે.
(જીવદયા. ) જૈન ધર્મનું એક મહત્ન વાક્ય “અહિંસા પરમો ધર્મ ” સાર્થક કરવા માટે [૧] પ્રાણીઓની હિંસાથી ઉત્પન્ન થતી વસ્તુઓ નહિ વાપરવા. [૨] યથાશક્તિ હિંસક કાર્યો અટકાવવા, [૩] પ્રાણીઓ ઉપર ગુજરતું ઘાતકીપણું અટકાવવા, [૪] ધર્મને નામે થતા પશુવધ બંધ કરાવવા, [૫] પાંજરાપોળ જેવી સંસ્થાઓને ઉત્તેજન આપી સુધારવા અને
[૬] મોટા દ્રવ્ય સંગ્રહવાળી તથા મોટી આવકવાળી પાંજરાપોળને ફંડ માંથી નાની અને નહિ નભી શકે તેવી પાંજરાપોળોને મદદ અપાવવા માટે તે કામના દરેક કાર્યવાહકને આ કોન્ફરન્સ આગ્રહ કરે છે.
આ સંબંધમાં પિતાના રાજ્યમાં થતું પ્રાણીવધ અટકાવ ઘણું રાજક્તઓએ ચાલુ રાખે છે, તેથી તેઓ સાહેબને તથા ચાલુ વર્ષમાં નવા ઠરાવ કરનારા સરવણ કાઠારીઆ, છોટાઉદેપુર, વરસડા, સુથલીઆ, જસદણ, કઇ લાયા, વાંસદા, દીનાપુર, લીંબડી વિગેરેના નામદાર મહારાજાઓને આ કોન્ફરન્સ આભાર માને છે.
તેમજ માંસાહારી પ્રજામાં હિંસા પ્રતિબંધ કરવા સંબંધી ભાષણ આપનાર ઉપદેશકે નીમવાની પણ જરૂર ધારે છે.
આ દરખાસ્ત પંડિત ફતેહગંદ કપુરચંદ લાલન તરફથી રજુ કરવામાં આવી હતી, તેને કોન્ફરન્સના પાંજરાપોળ ઈન્સપેકટર મી. મોતીચંદ કુરજી ઝવેરી વેટરનરી સર્જને ટેકો આપ્યો હતો, અને મી. દોલતચંદ પુરૂત્તમ બરેડીઆએ અમદન આપ્યા બાદ સર્વાનુમતે પસાર થઈ હતી.
ઠરાવ ૧૩ મિ.
( ન બેંક ) આપણી વ્યવહારિક ઉન્નતિ અર્ધ અને જૈન ધર્માદા ફંડો તેમજ વિધવાઓ વિગેરેના નિવાહની રકમે વાગ્યે સંરક્ષણમાં રહી, તે રકમ ચગ્ય રીતે વૃદ્ધિ પામે તે માટે જેને આગેવાને તથા બાહોશ નરોની સંપૂર્ણ દેખરેખ નીચે ચાલતી એક જૈન બંક સ્થાપન કરવાને આ કોન્ફરન્સ આગ્રહ કરે છે, અને તેને સત્વર સવહારૂ રૂપમાં મૂકવા માટે મોટા મેટા શહેરાના ધનાઢનું આ કોન્ફરન્સ ખાસ ધ્યાન ખેંચે છે,
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન ધમ પ્રકાશ.
આ દરખાસ્ત ગુલાબચંદજી હતા એમ. એ. એ અસરકારક ભાષણ સાથે રજુ કરી હતી, તેને શેઠ બાગમલજી ગુલાએ ટેકો આપ્યો હતો, અને ઝવેરી ગુલાબચંદ દેવચંદ તથા લલુભાઈ કરમચંદ દલાલે અનમેદન આપ્યા બાદ સર્વાનુમતે પસાર થઈ હતી.
ઠરાવ ૧૪ મે.
(સ્વદેશી) : - સ્વદેશ અને સ્વકેમની ઉન્નતિ તથા આબાદી સંબંધી.
આપણે સમસ્ત હિંદદેશ બીજા દેશો કરતાં લાંબે વખત થયાં ઉદ્યોગ, - રાદિ સાહસ તેમજ કળાકૌશલ્યતામાં પછાત પડતું જાય છે, અને તેમ થવાથી કં. ગાળ સ્થિતિને પામતે જાય છે, એટલું જ નહીં પણ આપણી કે મને મોટે ભાગ પણ ઉંધા વગર ગરીબાઈમાં આવી પડે છે, તેથી આપણા દેશની તેમજ આપણી પિતાની ગયેલી જાહેરજલાલી ફરીથી પ્રાપ્ત કરવા માટે
૧. જે જે વ્યાપાર અને ઉદ્યોગ હુશરાદિ પ્રાચીન સમયમાં આપણું દે. શમાં ચાલતા હતા તેને પુનરૂદ્ધાર કરવા,
૨. જે બીજા દેશે વ્યાપાર હરાદિમાં સ્પર્ધામાં ઉતરી આપણું આગળ વધ્યા છે, તેનું મૂળ શોધી કાઢી તેમના કરતાં ઉત્તમ વસ્તુઓ આ પણ દેશમાં બનાવવા,
૩. આપણા દેશમાં હયાત રહેલા ઉગ હાર હોય તેને પુરતું ઉત્તેજન આપવા,
૪. ખાસ કરી આપણા દેશમાં ઉત્પન્ન થતી ચીજો વાપરવા, અને તેને વધુ ખપ કેમ થાય તે માટે બનતા પ્રયાસ કરવા,
૫. હમેશની પણ ઉપગની ચીજો જેવી કે ખાંડ, કેશર, મીણબતી વિગેરે જે વાપરવામાં આપણે ધર્મ જાણ થાય છે તેવા પદાર્થો એકદમ બંધ કરવા વિગેરે
બાબતો માટે કાળજીપૂર્વક અવશ્ય ધ્યાન આપવા તેમજ તે મુજબ વર્તવા માટે આ કેન્ફરન્ટા દરેક ધુને ખાસ આગ્રહ કરે છે.
આ દરખાસ્ત શેડ બાલચંદ હીરાચંદે રજુ કરી હતી, તેને મેહનલાલ દલીચંદદેશાઈ બી. એ.એ ટેકો આપે હતા, અને લહેરૂચંદ ડાહ્યાચંદ તથા વીરચંદ કુ. ષ્ણુજીએ અનુમોદન આપતાં સર્વાનુમતે પસાર થઈ હતી.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતમી જૈન હતામ્બર કોન્ફરન્સના વાલ ઠરાવ ૧૫ મે. ( સમેતશિખરજી સ’'ધી. )
આબા હિંદુસ્તાનના શ્વેતાંબર જૈનમઆ એકત્ર મળીને સર્વાનુમતે ડરાવ કરે છે કે કલકત્તાની વડી સરકારે શ્રી સમેતશિખરજીના પવિત્ર તીર્થ પર બંગલા બાંધવાના અમારી લાગણીને દુઃખવે તેવા ડરાવ રદ કરીને અને તે હકીકત નામદાર સુબઇ ગવર્ન્મેન્ટે મરહુમ શેડ વીરચંદ દ્વીપચંદ સી, આઈ. ઇ. પર પદ્વારા જણાવીને અમારાપર મેટ્રો આભાર કર્યો છે. તે સબધમાં વડી સરકાર પ્રત્યે અમે ઉપકારની લાગણી દર્શાવીએ છીએ, અને દિગંબરી ભાઇઓએ પેાતાની અરજીમાં શ્વેતાંબરાના અગ્ર હુક સ્વીકાર્યો છતાં હુંમેશને માટે પટ્ટા લેવાની ગેડવણુ કરી તેથી અમારી લાગણી દુઃખાવી છે તે સબધમાં જે અપીલ નામઢાર વડી સરકાર સમક્ષ કરવામાં આવી છે, તેના વ્યાજબી ચુકાદો આ પવાની કૃપા કરવા 'તઃકરણથી વિનતિ આ કેન્ફરન્સ કરે છે.
આ ડરાવની નકલ વડી સરકારને તારથી મોકલી આપવી.
આ ઠરાવ પ્રમુખસાહેબ તરફથી રજુ કરવામાં આવતાં સર્વાનુમતે પસાર થ ચા હશે.
ઠરાવ ૧૬ મે
(ધાર્મિક ખાતાના હિસાબે સબ‘ધી)
૧૧૫
દરેક ધાર્મિક ખાતાના હિંસાએ ચાખ્ખા રહે અને તેમાં વહીવટ સબધી ગેરસમવ્રુતી થવાના સંભવ દૂર થઈ વિશ્વાસ બેસે જેથી આવક પણ વૃદ્ધિ પામે, માટેહિંસાબેા તૈયાર રાખવાની, સરવૈયા કઢાવવાની, તે જોવા માગે ત્યારે બતાવવાની અને દર વર્ષે છપાવી પ્રગટ કરવાની આ કોન્ફરન્સ જરૂર ધારેછે, તેમજ આ ખાતા તરફથી નીમાયલા હિંસાણ તપાસવા આવનારાઓને તે બતાવવાને આ કેન્ફરન્સ ખાસ આગ્રહુ કરેછે અને તે કામમાં બનતી મદદ આપવા માટે દરેક અ'ધુનુ ધ્યાન ખેંચે છે, તેમજ આ ડરાવના સત્ર રિત અમલ થઇ ધર્માદા દ્રવ્યને પૂર્ણ રક્ષણ મળી ધારેલ ઉદ્દેશ પાર પડે તે માટે સૌથી પહેલા દાખલે બેસાડવા શ્રીસ'ઘના નામે વહીવટ કરતી આપણી ધાર્મિક જાહેર સંસ્થાઓના હિસાબે જેમ બને તેમ છ પાવી પ્રગટ કરવા આ કાન્ફરન્સ તેવી સસ્થાઓના વહીવટકર્તાએ પ્રત્યે આગ્રહ પૂર્ણાંક ભલામણ કરે છે.
For Private And Personal Use Only
જે જે ખાતાઓએ રાજીખુશીથી તુરત પેાતાના હિસાબે તપાસાવ્યા છે કે પ્ર ગટ કર્યાં છે તેઓને આ કેાન્સ ધન્યવાદ આપે છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બી જન ધમ પછા. આ સંબંધમાં ગયા વર્ષ નીમેલી કમીટીએ જે રીપેર્ટ રજુ કીધે છે તે આ કેફ પહાલ રાખે છે, અને તે પ્રમાણે વર્તવા રિપોર્ટની એક કેપ શેડ આહદજી કલ્યાણજી ઉપર મેડલ આપવા આ કોન્ફરન્સ ઠરાવ કરે છે.
આ ઠરાવ પણ પ્રમુખ સાહેબ તરફથી રજુ કરવામાં આવ્યું હતું અને સર્વા *ત પસાર થયા હતા.
કરાવ ૧૭.
(રાકૃતલવાર રાંબંધી) કાર મારફતના કેળવણી ખાતાને ખર્ચ તેમજ બીજા ખચાં ચલાવવાને માટે એમ ઠરાવવામાં આવે છે કે પરણેલા અથવા કમાતા દરેક સ્ત્રી પુરૂ સુકૃત ભંડારમાં ઓછામાં ઓછા ચાર આના અને વધારે પિતાપિતાની ઈચ્છાનુસાર રકમ દરવર્ષ આપવી. આ સંબંધની વિશેષ એજના જુદી તૈયાર કરેલી મંજુર કરવામાં આવી છે, તે અનુરાર અમલ કરે.
આ દરખાસ્ત બાબુસાહેબ રાજકુમારસિંહજી તરફથી રજુ કરવામાં આવી હતી. તેને મી. ગુલાબચંદજી ઠઠ્ઠા એમ. એ. એ ટેકે આખ્યા હતા અને ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ તથા મી. લાલને અનુમોદન આપતાં સવાનુમતે પસાર થઈ હતી.
કરાવ ૧૮ મે.
કેન્ફરન્સનું બંધારણ કેન્ફરન્ટાનું બંધારણ સારી રીતે લાવવા માટે નીચે જણાવેલી નીમણુક હેર કરવામાં આવી હતી—
જનરલ સેક્રેટરીએ.
કરી કાયાણદ ભાગ્યચંદ. અમદાવાદ - રાજ બાશેડ બાલાભાઈ વછારામ, બી. એ. કલકત્તા--- બાબુ રાયકુમારસિંહજી. પુર---- મી. ગુલાબચંદજી દ્રા એમ. એ.
એસિસ્ટન્ટ જનરલ રોટરીઓ, મુંબઇ--- પી. મકનજી કુડાભાઈ મહેતા, બી, એ., એલ એલ. બી.
ચિરાગ – બાબુ પુરણચંદજી નાહર એમ. એ., બી. એલ. ભાવનગર--- શા કુંવરજી આણંદજી. એવલા---
શેડ દાદર બાપુશ.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પૂર્વ કાઠીવાડ પશ્ચિમ કાઢીઆવાડ....
ક
ઉત્તર ગુજરાત મહીકાંઠા
દક્ષિણ ગુજરાત
સુરત
મળવા
મેવાડ
મારવાડ
****
....
HISLR102....
દક્ષિણ મહુરાષ્ટ્ર ખીરાર સેન્ટ્રલ ઇડિયા
અરમા
પ'જાણ્
....
....
...
સાતના જૈન શ્વેતામ્બર કાન્ફરન્સના ડુવાલ.
પ્રાંતિક સેક્રેટરીએ. શેઠ નાગરદાસ પુરૂષોત્તમ.... વકીલ ચત્રભુજ ગોવિંદજી
****
www.kobatirth.org
144
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ નાથાભાઇ લવજી
શેઠ હીરાચંદ કકલભાઈ
મિ.
ટાલાલ લલ્લુભાઈ વકીલ.
શેઠ અનેપાઢ મલુકચંદ...
મિ. ચુનીલાલ છગનલાલ સરાફ
શેડ લક્ષ્મીચ’ઢજી ઘીઆ
શેડ રેાશનલાલજી ચતુર શેઠ ધનરાજજી કાસટીઆ
શેડ ખાલચક્ર હીરાચંદ શેઠ મેાતીચંદ ભગવાનદાસ શેડ હરખચ’દ ગુલાબચંદ કુમારશ્રી ખાગમલજી બુલેછા શેડ મનસુખલાલ દોલતચંદ્ર શેડ જશવ'તરાય જેની ઓડીટર.
૯૧૦] શેડ ગગલભાઈ હાથીભાઈ
૩૦૦૧] શેઠ શીવદાનજી પ્રેમાજી ગોટીવાળા ૧૦૦૧] શેઠ ગણપત અમુલખ ૫૦૦’શેડ લીલાચંદ માણેકચંદ
73
,,
....
"
પુના.
....
૫૦) ઝેડ કીશનદાસ પ્રેમચંદ ને ધનજી પ્રેમચંદ ૨૦૦૦ શેઠ માણેકચંદ કપુરચ'દ હા. અઆલાલભાઇ.
....
""
**
****
....
....
....
****
....
****
1000
****
....
શેડ ત્રિભુવનદાસ ભાણુંજી;
શેઠ અમરચંદ્ર ઘેલાભાઇ,
આ ડરાવ પ્રમુખ સાહેબ તરફથી સ્ટેજ ઉપરથીજ રજુ કરવામાં આવ્યે ટુતા અને તે સર્વાનુમતે પ્રસાર થયા હતા.
****
ઉપર પ્રમાણેના કુલ ડરાવા પસાર થયાં મદ પુના ખાતે એક જૈનમેડીંગની ખાસ આવશ્યકતા જણાતાં તેને માટે નીચે જણાવેલ ગૃહસ્થા તરફથી કેટલીએક ર કને ર્જાહેર કરવામાં આવી હતી,
૧૧૭
રાણપુર
જામનગર
અંજાર
અમદાવાદ
સાદરા
ભરૂચ
સુરત
પ્રતાપગઢ
ઉદેપુર
અજમેર
માલેગામ
પુના
હૅલારા
ગ્વાલીયર
૨ ગુન
લાહાર
( આ રકમ માટે તેમચંદભાઇને પુછવાનું ખાકીમાં રાખ્યું હતું. )
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
110
www.kobatirth.org
શ્રી જૈન ધર્મ પ્રકાશ
શ્રી પુના, જૈનધડાળા માટે.
શેડ ગગલભાઇ હાથીભાઇ,
૫] ૫૦] શેડ કસ્તુરચંઢ અમરચંદ
૧૦] રોડ કીશનદાસ મેચચઢને ધનજી પ્રેમચંદ,
આ શિવાય બીજી નીચે જણાવેલી મેલી રકમે જાહેર કરવામાં આવી હતી.
૨૦૦૧] શેડ નથમલજી ગુલેછા ગ્વાલીઅર. ૧૦૧] કેળવણી ખાતે.
૭૫૦ ગ્રેડ મનસુખભાઇ ભગુભાઇ ૫૦૦) દલપતભાઈ ભગુભાઈ,
૫૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦૧] કાન્ફરન્સ નિભાવડર નીભાવ ફંડમાં,
71
શીવદાનજી પ્રેમાજી કેળવણી તથા નીભાવફેડમાં,
બીજી પરચુરણ રકમ કેન્ફરન્સ મારફતના કેળવણી વિગેરે ફંડમાં કેટલાએ ક ગૃહસ્થે તરફથી જાહેર કરવામાં આવી હતી. એવી રકોાના એક દર ત્રણ ચાર હજાર રૂષિ થયા હતા
આ કાર્ય સમાપ્ત થયા આઢ પરસ્પરના આભાર માનવાનું હ્રદાયક કામ શરૂ થયુ' હતું. પ્રારંભમાં પ્રમુખ સાહેબ તરફથી તેમના પુત્ર બાગમલજી ગુલેછાએ શ્રી પુનાના સંઘનો, રીસેપ્શન કમીટીના તથા મહાર ગામથી પધારેલા ગૃહસ્થાને આભાર માન્યા હતા.
ત્યાર પાદ આ. જ. સે. કુંવરજી આણંદ્રજીએ પ્રતિનિધિવ તરફથી પુનાના શ્રી સંઘે નીમેલી રીસેપ્શન કમીટીના, વેલ ટીયરાના, ઉતારા કમીટી તથા ભોજન કમીટી વિગેરે પૃથક પૃથક કમીટીના,સુોભિત અનેસગવડતાવાળા મંડપ તૈયાર કરવા માટે મંડપ કમીટીને તેમજ પુના કેન્ફરન્સનું કાર્ય પ્રાર’ભથી અ`તપર્યંત તેન્ડુમીથી પાર ઉતારવાના પ્રયાસ કરવામાટે મી. દામેાદર બાપુશા અને ઝવેરી માહણેકલાલ ઘેલાભાઇ વિગેરેના આભાર માન્યા હતા.
ત્યાર બાદ વેલ ટીયર કમીટીના સુપરીન્ટેન્ડેન્ટ તરફથી પ્રતિનિધિવની સેવામાં રહેલી ખામી માટે વિવેક પૂર્વક ક્ષમાયાના કરવા સાથે ઉત્તર આપવામાં આવ્યા હતા.
For Private And Personal Use Only
સ્વાગત કમીટી તરફથી તેમના માનેલા આભારના જવાબમાં શેઠ વીરચંદ કૃષ્ણાએ પ્રતિનિધિવર્ગની આભાર માન્યા હતા. ઉપરાંત રેલવે ખાતા તરફ
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાનની જ કતાર કેન્કિર સને હવાલ.
૧૧૯ થી, પોલીસ ખાતા તરફથી, મ્યુનીસીપાલિટી તરફથી તેમજ ન્યુ પેપરના એડીટરે વગેરે તરફથી મળેલી મદદ સંબંધી આભાર માનવામાં આવેલ હતું.
માં. ગુલાબચંદજી ઠઠ્ઠાએ હવે પછી આવતી કોન્ફરન્સ ક્યાં મળશે? તે સં. બંધને ખુલાસે તાજનેની ઘણી ઉત્સુકતા વચ્ચે જાહેર કર્યો હતો કે આઠમી કેન્ફરન્સ સંવત ૧૯૬૭ને શિયાળામાં એટલે સંવત ૧૯૧૦ના ડીસેમ્બરમાં ભેયરજી તીર્થમાં એકત્ર મળશે, પરંતુ તે દરમ્યાન કેઈ ગામ કે શહેરના શ્રી સંઘ ત. રફથી આમંત્રણ કરવામાં આવશે તે સ્વીકારવામાં આવશે. હાલમાં કેટલાક ગામે તરફથી વાતે ચાલે છે, પરંતુ તેનું પરિણામ આવ્યું નથી, તેથી ચોકકસ નિર્ણય થયે હવે પછી જાહેર કરવામાં આવશે.
મી. કુંવરજી આણંદજીએ નિવેદન કર્યું કે કેન્ફરન્સને એકત્ર થવા માટે ખરેખરું સ્થળ સુરત બાકીમાં છે. ત્યાંના કેટલાએક ગૃહુ અહીં બીરાજેલા છે, પરંતુ કેટલાએક અહીં પધારેલા નહીં હોવાથી તેઓ આમંત્રણ કરી શક્તા નથી, પર. તુ હું આશા રાખું છું કે આપણે સુરતમાં મળવાનું થવા સંભવ છે.
ત્યાર બાદ શેડ મેતીચંદ ભગવાનદાસે શ્રી પુનાના સંઘ તરફથી પ્રમુખ સાહેબ શેડ નીમલજી ગુલછાને અંતઃકરણ પૂર્વક આભાર માન્યો હતો. તેને ઉત્તર પ્રમુખ સાહેબના પુત્ર બાગમલજી બુલેએ ઘણો વિવેક પૂર્વક આગે હતે.
પ્રાંત મુખ સાહેબને હારતોરા આપ્યા બાદ સાતમી કેન્ફરન્સને મેળાવરો ઘણી ફતેહમંદી સાથે બરખાસ્ત કરવામાં આવ્યું હતે.
-
~
કેન્ફરન્સની ત્રણ દિવસની બેઠક ખલાસ થયા બાદ ચોથે દિવસે એટલે જેડ શુદિ દર મંગળવારે મંડપની અંદર મહિલા પરિષદ મળી હતી. પ્રમુખસ્થાન છે. મીડાબાઈને આપવામાં આવ્યું હતું. તેની અંદર ચાર ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા, તે આ નીચે આપવામાં આવ્યા છે, તથા પ્રમુખના ભાષણમાંથી કેટલાએક જાણવા લાયક ક્કરાએ ટાંકવામાં આવ્યા છે. શ્રી ચોથી જૈન (શ્વેતાંબર) મહિલા પરિષ
ઠરાવ ૧ લે.
કેળવણી. સ્ત્રી જાતિની સંપૂર્ણ ઉન્નતિ અર્થે આપણું બાળાઓને ધાર્મિક, નિતિક, માનસિક અને શારીરિક કેળવણી ઉત્તમ પ્રકારની મળે, તથા મોટી વયની સ્ત્રીઓને
ગ્ય શિક અને ધાર્મિક શિક્ષણ અપાય તેવી સંસ્થાઓ સ્થાપવાની આપ
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦
શ્રી જેને મેં પ્રકારી,
રિષદ આવશ્યકતા સ્વીકારે છે, અને શહેરે શહેરના ધનાઢ્ય જૈનમ એ તથા ડેતેને તેવી સસ્થાએ! સ્થાપવા માટે ખાસ આગ્રડુ કરે છે.
રાલ રજો. સ્ત્રીનાં કર્તવ્ય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિ, વિડેલા, ખાળકો, સ્નેહી બધુએ અને દાસજન પ્રતિ પેાતાનાં કતબ્યા, ફરજો સ્ત્રી સમજતી થાય એવા પ્રકારના ઉત્તમ બેધ અપાય તેવી ગોઠવણુ કરવાની આવશ્યકતા આ પરિષ સ્વીકારે છે.
રાત્ર ૩ જે.
હાનિકારક રિવાજ,
બાળલગ્ન, રડવું ફુટવુ' વિગેરે હાનિકારક રિવાજેથી આપણી સાંસારિક સ્થિતિ ઘણી શોચનીય થઇ છે. તે રિવાજની અન્યગ્યતા દર્શાવી, તેને જડમૂળથી દૂર કરવાને આ પરિષદ્ આગ કરે છે.
રાષ્ટ્ર ૪ થા. વિધાશ્રમની આવશ્યકતા.
ઘણી અનાથ વિવાખા સુખી થાય તે માટે વિધવાશ્રમ ખાલવાની તેમજ નિરાશ્રિત ાનાને નિલાંડુનાં સાધનો પૂરા પાડવાની આ પરિષદ્ અત્યંત જરૂર વધારે છે.
શ્રી ચાથી મહિલા પરિષદના પ્રમુખ સા. શેઠાણી મફાભાઇના ભાષણને સાર
સુજ્ઞ મહેન !
આપે આજે આપણી કાનના ઉદ્ધાર અર્થે આપણી કેન્ફરન્સ સાથે એકત્ર કરવામાં આવતા આ મહિલા સમાજના પ્રમુખપદનું ઉત્કૃષ્ટ અને અનુપમ જ્ઞાન મને આખુ છે તે માટે હું આપની ઘણીજ આભારી છું. બહેને ! મારે સ્પષ્ટ જણાવવું તેઇએ કે હું આવી નવ્ય, ગભીર અને ઉંચી જવાબદારી ઉત્પન્ન કરનાર અમાજના ગહુપદને ભાગ્યેજ લાયક ગણી શકા ઉં,
હું મડ૫માં મારા કરતાં વિદ્યા, વિનય, અનુભવમાંઢરેક રીતે લાયક ઘણીખ હું જોવામાં આવે છે, તેમાંથી કોઇને પસંદ કરવામાં આવી હાત તે હું ધારૂ છું કે તે વધારે વાળી ગળી શકાત. પણ તેમ ન થતાં જ્યારે આપની પસંદગી
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
ચાથી જૈન મહિલા પરિપત્રના પ્રમુખનુ ભારણ,
૧૧
મારા ઉપર ઉતરી છે ત્યારે હું તે પદને ન્યાય આપવા મારાથી બનતા પ્રયત્નો ૩રીશ. મારે શરૂઆતમાં આપને કહેવું જોઇએ કે મને મારા વિચારો આપ સમક્ષ પ્રદર્શિત કરવાને બહુ અલ્પ સમય મળવાથી હું કદાચ તેને આપની સમક્ષ યુચા ન મુકી શકુ` કે બહુ સારભૂત ન આપી શકું તે તે દરગુજર કરશે; અને હુંસવૃત્તિ ધારણ કરી જે કંઇ સારભૂત લાગે તે ગ્રહણ કરશે તે હું મારા પરિશ્રમ સફળ થયેલા માનીશ.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સમાજ આપ સર્વે જાણા છે તેમ આજે ત્રણ વર્ષ થયાં આપણામાંની દરેક બહેનની સાસાંરિક, ધાર્મિક, નૈતિક, પારમાર્થિક વિગેરે સ્થિતિ સુધારવા માટે મળે છે. અત્રે જે જે ડરાવે. આપણી સમક્ષ મુકવામાં આવે અને સપૂર્ણ અનુમેદન મળ્યા પછી પસાર કરવામાં આવે તેને વ્યવહારમાં મુકવા આપણામાંથી દરેક બહેન દઢ નિશ્ચય કરશે તે મારી ખાત્રી છે કે આપણે આપણા સ’સાર સુધારવા અને સુખકર કરવા બહુ અલ્પ રામયમાં શક્તિમાન થઈશું,
બહેન ! એક વખતની આર્યાવર્તની ક્રિયાની ઉન્નત સ્થિતિ અને આજની અધઃપાત થયેલી સ્થિતિની જે આપણે તુલના કરવા બેસીએ છીએ તે પારાવાર ખંદ્ર અને દિલગીરી થાય છે. એક એવા સમય હતા કે ભારતવર્ષ સ્થળે સ્થળે સુશીલ, વિનીત, આજ્ઞાંકિત પુત્રીએ, જગવઢનીય, મહા વિદુષી, શીલવતી, પતિવ્રતા, સ્વધર્યનિષ્ઠ સન્નારીઓ અને શૂરવીર તેમજ વિવિધવિદ્યાવિશારદ, મહા મળવાન, ધ્યેયવાન, પરાક્રમી, તેજસ્વી, સદાચરણી, કર્તવ્યપરાયણ વીરસતતિથી દીસિ માન ટુતા, આજે દેશમાં હીનાંગી, નિર્બળ, સત્વહીન, કાયર, દાસત્વના ગુણથી ભરેલી, અજ્ઞાન, અધમ, સ્વાર્થપરાયણ પ્રા જોવામાં આવે છે. તેનાં મુખ્ય કારણામાં સ્ત્રીઓની અગત્યતા, તેમનુ મહત્વ, સસારમાં તેમની ઉપયુક્તતા તરફ પુરૂષાનું દુર્લક્ષ્ય, અન્યાયવૃત્તિ, તેમના વાતવ્યપર અણઘટતે અંકુશ, અવજ્ઞા ને કેટલાક અધમ સાંસારિક રિવાજો છે.
કયાં છે આજે એક સમયની સીતા, મંદોદરી, દ્વાપદી, દમય’તી, મૈત્રેયી, ધ્રાકી, ગુંદરી અને રાજીમતી ? આવાં સ્રીરત્ને હાઇને આપણા ભારતવર્ષ એક વખતે જે ઋહાજલાલી ભોગવી રહ્યા હતા તે આજે કયાં છે? યુરોપ, અમેરિકા, જાપા ન વિગેરે અર્વાચીન દેશોના ઉદ્દય શાને આભારી છે? આ સર્વ પ્રશ્નના ઉત્તર અહું થેંડાશબ્દમાં આપી શકાય તેમ છે. આપણી એક વખતની તહેાજલાલી તેમજ યુરે:ષ્ટ અમેરિકા વિગેરેની આધુનિક જાહેાજલાલી એ સર્વે સ્ત્રીવર્ગની ઉન્નત દશાને આભારી છે.
હવે આપણી સ્થિતિ સુધારવા માટે આપણે શું શુ કરવુ તે પે તે પરત્વે
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
1
ૉ જૈન ધર્મ પ્રકાર
થોડું કડીશ. કારણ કે આપણી સારી કે ખરાબ સ્થિતિ ઉપરજ આપણા કુટુંબની સારી કે ખરા સ્થિતિને આધાર રહેલા છે. સ‘સારસમાજમાં આપણી પઢવી સચીવ યાને પ્રધાનના જેવી છે. જેવી રીતે એક રાજ્યની આમદાની કે પાયમા લીને આધારે તે રાજ્યના પ્રધાન ઉપર રહેલા હોય છે, તેવી રીતે એક કુટુળરા નાની માળાદાની કે પાયમાલીને આધાર પણ ગૃહિણીરૂપી પ્રધાન ઉપરજ ૨હેલો હોય છે. રાજ્યના પ્રધાન જ દીર્ઘદર્શી, ડાહ્યા, વ્યવહુારકુશલ, અનુભવી અને વિદ્વાન્ હાય છે તો તે રાજ્યને પ્રથમ પંક્તિ ઉપર મૂકી શકે છે. તેવીજ રીતે ગૃહિણી પણ જે ચતુર, સુશીલ, ભણેલ, ડાહી અને વ્યવહારકુશલ હોય છે તા તે પોતાના ગૃહુરૂપી જ્યને ઉંચામાં ઉંચી પક્તિપર મુકી શકે છે.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંના ! આપણામાંથી જેમણે ગુજરાતના સ્વર્ગસ્થ સાક્ષરિશરામિણ ગાવનામલાઈના સરહતીચદ્ર નામનાં પુસ્તક વાંચ્યાં હશે, તે સારી રીતે જાણતી હશે કે ઉપર્યુકત સદગુણી ધરાવનાર શ્રીમતિ ગુણસુન્દરીના ગૃહરાજ્યથી તેના પનિ વિદ્યાચતુર કેબે સુખી અને ભાગ્યશાળી ગણાતા હતા!
હાલ આપણામાં કેટલેક સ્થળે ખાઇલગ્ન, કન્યાવિક્રય, વાદ્ધ લગ્ન, ખાટા ન્યાતવરા, રડવા કુટલાના ચાલ, પાંમાં કજીયાત ટા, કેટલીક બતની ખેાટી ટાપટીપ વિગેરે ઘણા અનિષ્ટ રિવાજો પૂર્ણ ાસથી જવામાં આવે છે, તે સર્વના ત્યાં સુધી સર્વથા નાશ કરવામાં આવ્યા નથી ત્યાંસુધી આપણે આપણા સંસાર સુધારવાને શક્તિમાન થઈ શકીશું નઢુિં, આ દુષ્ટ રિવાજેથી જે જે અનથો થાય છે તે તે સવા ટુંકામાં અત્રે જણાવીશ; પરંતુ તે કહુ તે પહેલાં મારી ઇચ્છા આપણી કેળવણી સાધમાં કાંઇ કહેવાની રહે છે, માટે પ્રથમ તે વિષે એ બેલ કહીશ.
સીકરણી ફેવા કારની હાવી જોઈએ ?
શ્રિયાને કેલવણી આપવા સંબધી હવે એ મત ઇંજ નહિ, નવા વિચારવાળા જુના વિચારવાળા સર્વ કોઈ હવે એ ખાખતમાં એકમત છે.
બહેના ! કેળવણી વિનાનું જીવંતર પાલતુ છે, માટે આપણે કેળવણી તો અ વશ્ય લેવી એઈએ. માણસ જ્યારે જન્મે છે ત્યારે તેનામાં ને જનાવરમાં કાંઇ લામે તફાવત હાતા નથી, કિંતુ તે કેળવણી એટલે સદ્વિદ્યાના બળે આગળ જતાં માણસ રૂપ થઈ ઇત્તર પ્રાણીઓ ઉપર સત્તા ભોગવે છે. હાલના જમાનાને અજાયણી ઉત્પન્ન કરે તેવી અનેક પ્રકારની મોટી મેોટી શોધખોળો, હુન્નરકળા વિગેરે સર્વ કેળવણી તેજ આભારી છે. ત્યારે પણ માનવભવ કે જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભવ છે, અને જે મેળ
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાથી જેને મહિલા પર્વનો ટુવાલ,
૧૨૩
વવાને દેવતાઓ વિગેરે પણ રાબળ ઇચ્છા ધરાવે છે,તે પામી કેળવણી વિનાના રહી હાથ કરીને તિર્યંચ કે પશુ જેવા થવુ કે? હું કહું છુ કે કદી નહીં, આપણામાંની દરેકે દરેક ખાદ્યનને કેળવણીની ઘણી જરૂર છે. આપણી સતતિ ત્યારે કેળવણી ધા મેલી હશે ત્યારેજ તે મનુષ્યભવને આવશ્યક ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારે પુરૂષાર્થ પ્રાપ્ત કરી શકશે.
સ્ત્રીએ! એ ભવિષ્યની પ્રજાની માતાએ છે. દરેક મહાન્ પુરૂષની આ ખામતમાં સ’મિત છે કે દેશને ઉદય કરવાનુ સર્વાથી મુખ્ય સાધન કેળવાએલી માતાએ છે. કેળવાએલી માતાએ પોતાની પ્રાનુ, પાતાના દેશનું કલ્યાણ કેવી રીતે કરી શકે છે, તેનું દષ્ટાંત આપણને આર્યાવર્તની પ્રાચીન સ્ત્રીઓનાં તેમજ આધુનિક તપાનીસ સ્ત્રીઓનાં ઉન્નત ચરિત્રાપરથી મળી આવે છે. કેળવણીની બાબતમાં પ્રાપર માતાની ઘણી અસર રહે છે. અ વિષયમાં માતાની કેટલી મહત્તા છે એ સબંધમાં કુહેવામાં આવ્યું છે કે “ એક આચાય દશ ઉપાધ્યાયની ખરાબર છે, સેા આચાર્ય એક પિતાની ખરાબર છે, પણ એક માતા હુાર પિતાની મરાબર છે. રાવ કરતાં માતામાં વિશેષ ગારવ રહેલું છે. ” હુરખ સ્પેન્સર નામના એક અંગ્રેજ વિદ્વાન કહે છે કે “ એક સારી માતા એકઞા શિક્ષકાનુ` કામ કરી શકે છે.” એક વિદ્વાન્ તે એટલે સુધી જણાવે છે કે “ એક છોકરાને ફેળવવાથી એક વ્યક્તિ માત્ર ફળવાય છે, જ્યારે એક છોકરીને કેળવ્યાથી આખુ` કુટુંબ કેળવાય છે. ’” ટુંકમાં મને તે એમ જણાય છે કે સ્ત્રીકેળવણીના વધારાથી પુરૂષકેળવણી પાતાની મેળે વૃદ્ધિ પામે છે.
#
હવે આપણે ખાસ કરીને આપણા શ્રીવર્ગને કેવા પ્રકારની કેળવણીની જરૂ ર છે તે સંબધી અહીં વિચાર કરીશું. સામાન્યતઃ અત્યારે આપણી છેકરીઓને કન્યાશાળા મારફતે જે કેળવણી મળે છે તે ઘણી અપૂર્ણ અને ખામી ભરેલી છે એમેં મને જણાય છે. તેમાં ઘણા સુધારી ધવાની જરૂર છે.
કળવણી એવા પ્રકારની મળવી જોઇએ કે તેથી કરીને દરેક પુરૂષ કે સ્ત્રી પાતાનુ જે જે કર્ત્તવ્ય હાય તે તે ઢઢપણે સરળતાથી અલ્પ પ્રયાસે કરી શકે. પોતાના જીવનવ્યવહારના અ'ગમાં તેમને જે જે કામ કરવાનાં હાય તે તે સ યુગમતાથી કરી શકે, અને છેવટે નીતિમય અને ધાર્મિક જીવન ગાળી એકંદરે મેક્ષાભિંગાની થઇ શકે. માત્ર લખતાં વાનાં આવડવું તેનું નામ કેળવણી નથી. આપણી સ્ત્રીતિની આવશ્યક બાબત જેવી કે પોતાની પાતાના પતિ પ્રત્યેની ક્રો, પેાતાના સાસુ સસરા જેડાણી વિગેર વડીલવર્ગ તરફની ફર, પેાતાનાં બાળકા પ્રત્યેની ફરજો વિગેરેનું સ‘પૂર્ણ ભાન કરાવનાર, નાની નાની કળાએ જેની કે
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
થી જૈન ધર્મ પ્રકાશ. રસોઈ, શીવવું, ગુંથવું, ભરતકામ, ચિત્રકળા, સંગીત વિગેરેનું જ્ઞાન આપનાર, બાળકોને કેમ ઉછેરવાં, સાચાન્ય તંદુરસ્તીના નિયમ કેમ જાળવવા તેનું અને ઘરે વિગેરે વિગેરેનું જ્ઞાન આપનાર કેળવણીની બહુજ જરૂર છે. વળી આરોગ્યમય જીવન ગાળવા માટે તેમજ કુટુંબના આરોગ્ય માટે સ્ત્રીઓને શારીરિક જ્ઞાન જાણવાની પણ જરૂર છે. માણસનું શરીર શું છે, શરીરના ધર્મો શા છે, હવા શું, હવાના પદાર્થો શું, હવા શુદ્ધ કયારે કહેવાય, જળશુદ્ધિ, ખોરાકશુદ્ધિ, યોગ્ય કસર ત, એગ્ય વિશ્રાંતિ, શારીરિક પવિત્રતા, એગ્ય વખતે ઉપચાર કરવા, વિગેરેમાં પતાનાં બાળબો, કુટુંબી,આડોશીપાડેથી સગાસંબંધ વિગેરેના આરોગ્યને લગતા નિયમ જાણવા માટે વિજ્ઞાનના અભ્યાસની જરૂર છે. આરોગ્યતાના નિયમ ન હિં જાણવાથી અનેક બાળકો પોતાની માતાની સેડમાં ગુંગળાઈ મરણ પામે છે, અને નેક બાળકે કહે છે, અનેક બાળકે આંખ, કાન, નાક વિગેરેનાં દરદ ભગવે છે. ઘરને પિતાની વિવેકબુદ્ધિથી કરકસરથી તારવું કે ઉડાઉપણાથી ડુબાડવું તે રીનાજ હાથમાં છે, માટે Jવ્યવસ્થા બરાબર થઈ શકે, ઉપજ ખર્ચના હિસાબ ઉપર વિચાર રાખી પોતાના ખર્ચ ઉપર અંકુશ રાખી શકાય, ઘરની આવકમાંથી બચાવ કરી કુટુંબને આબાદ કરવાના પ્રયત્ન કરી શકાય, માટે સ્ત્રીઓને ગણિતના જ્ઞાનની પણ જરૂર છે. વળી તેનું ચરિત્ર અને નીતિ ઉંચા પ્રકારની બંધાય તે માટે અમુક ધાર્મિક જ્ઞાનની તેમજ નીતિનાં મૂળતત્વે જાણવાની પણ બહુ જરૂર છે. હું જણાવું છું તે મુજબ આપણી બાળાઓને શિક્ષણ આપવાની વ્યવસ્થા જે કરવામાં આવે તો હું ધારું છું કે આપણે એક ઉત્તમ પ્રકારને સીવર્ગ ઉત્પન્ન કરી શકીએ.
હાલ વળી આપણે ચોમેરથી ધર્મનીતિની કેળવણી આપવાના પિકારો સાંભળીએ છીએ. આપણી કોન્ફરન્સ પણ સંબંધમાં કઇક એજના ઘડવામાં રેકચેલી છે, એવું મારે સાંભળવામાં આવ્યું છે. પરંતુ એ કાય પણ સિદ્ધ ત્યારેજ થઈ શકશે કે જ્યારે માતાઓ પોતેજ સારી રીતે કેળવાયેલી હશે. સંક્ષેપમાં આ પણ સ્ત્રીઓને વ્યવહારમાં દરેક રીતે અનફળ અને તેમનો સંસાર અપપ્રયાસે ચાલી શકે તેમજ તે સાથે આમાનું કલ્યાણ કરી શકાય તેવી નીતિ અને ધર્મની કેળવણીની આપણા શરીવર્ગને મોટી જરૂર છે. આવા પ્રકારની કેળવણી આપનાર શ્રાવિકાશાળાઓ જ્યાં જ્યાં જનની વરતી હોય ત્યાં ત્યાં સ્થાપન કરવી જોઈએ. હાલ ચડી ઘણી જે વિકાશા ળાએ જવામાં આવે છે, તેમાં માત્ર ગોખણપટ્ટી અને પાપડીઆ રાત શિવાય અન્ય કશું ભાગ્યે શિખવવામાં આવે છે. આપણું ઘામિક રિદ્વતનું રહુય સમજવાને લેશમાત્ર પણ પ્રયાસ કરવામાં આવતા નથી. માટે મારી એવી સૂરાના છે કે રમે રરશાઓના કાર્યવાહંકનું આપણા ધર્મના
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોથી જેને મહિલા પરિષદના હેવાલ,
૫
સિદ્ધાંતે તેમજ આપણા તત્ત્વજ્ઞાનનું રહસ્ય સમજાવવા તરફ લક્ષ ખેંચાવું જોઇએ. નળી સ હેનોને હું ભલામણ કરૂં ' હું વ્રત ક્રિયાદિ ને કે કરવા હુ ઉપયાગી અને આવશ્યક છે, તાણ જે તે સમજ પૂર્વક ાન ર્હુિત કરવામાં આવે તોજ તે નિર્જરાનું કારણ થઇ શકે છે; માટે તત્ત્વ સમજવા અનતા પ્રયાસ કરવેશ.
હવે હું આપણામાં જોવામાં આવતાં કેટલાએક કનિષ્ઠ રીતિ રિવાજે ઉપર આવીશ.
( ત્યા આદ બાળલગ્ન, કન્યાવિક્રય, વૃદ્ધવિવાહ, નાતવરા, લેતીદેતીના રિવાજો તથા રડવા કુટવાના રિવાજે વિષે કેટલુંક એલવામાં આવ્યુ` હતુ'. ) આપણી વિધવાએ તથા નિરાશ્રિત અહેના.
*
હિંદુ સ’સારમાં વિધવાની સ્થિતિ ઘણી શાકક અને દયાજનક છે. કેટલેક ફેકાણે તેમને ખેાજારૂપ ગણી તેમજ તેમનુ' જીવતર નિરૂપ!ગી ગણી તેમની તખીઅતની, તેમના ખાનપાન ને કપડાની તેમજ મઢવાડ વખતે તેમની માવજત વિશેરૅની લક્ષપૂર્વક કાળજી રાખવામાં આવતી નથી. તેમને સાસુસસરા, દિયર, જેડ, 'ભાઇ, ભાજાઇ વિગેરેની પરાધીનતામાં રહેવુ પડે છે. કુટુ'ખની બેદરકારીને લીધે કે તેમના તરફ ઉપેક્ષાભાવને લીધે ઘણી વખત તેમનાં મુખ સગવડ કે ચેગ્ય નિહંદુ વગેરેના સાષકારક બદોબસ્ત કરવામાં આવતા નથી, તે ઘણુ' અનિષ્ટ છે. તેમ હોવાને લીધે કેટલીક વિધવાઓને અનાચારને માર્ગે જવાના સ’ભવે ઉત્પન્ન ચાય છે, એક ઠેકાણે મારા વાંચવામાં આવ્યું છે કે “ પાંગળાં ઘેાડા, બળદ, કુતરાં, વાંદરાં વગેરે તરફ મનુષ્યજાતિની ખરી લાગણી અને ખરું લક્ષ છે, તેમના સંકટના નિવારણ માટે ભિન્ન ભિન્ન સ`સ્થાએ સ્થપાયેલી છે, પણ જીંદગીભર પાંગળી થયેલી વિધવાઓ તરફ ઘણી ઘેાડી દયા બતાવવામાં આવે છે. ” આપણી વિધવાઆમાં પણ કેટલેક સ્થળે ઉત્કૃખલપણુ જોવામાં આવેછે તે ઘણું શૈાચનીય છે. પ તિના મરણ પછી સ્ત્રીએ કોઇ પણ પ્રકારના શૃંગાર રાખવા એ નીતિનિયમથી વિરૂદ્ધ છે; છતાં આજે કેટલીક વિધવાઓને ફેશનની ખાટી ફિશીઆરીમાં ઉતરી ગયેલી જેઈ વેશ રાખતી દેખીએ છીએ, એ ઘણુ‘જ ગેરવ્યાજબી છે. પતિ એ પત્નીને શૃંગાર છે, અને તેનું મૃત્યુ થયા પછી પત્નીને આ સસારમાં કોઇ પણ એવા સંબધી નથી રહેતો કે જેને લઈને તે શૃંગાર ધારણ કરવાની અધિકાિ હોઇ શકે; માટે તેણે પોતાના વધન્યધર્મને ચેાગ્ય જે જે આચાર વિચાર તુજ પરિશીલન કરવું જોઇએ, અને પોતાના જીવનના મોટા ભાગ કે આત્મસેવા અર્થે ગાળવા જોઇએ. આપણા જનસમાજે વાગે કોઇ પણ રીતે ઉપયોગી થઈ શકે તેવી વણુ કર
-
For Private And Personal Use Only
......
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન ધમ પ્રકાશે. જેવી સંસ્થા સ્થાપવાની મોટી જરૂર છે. આ વિવાસ્થિતિમાં પણ જગતમાં ઘણુંજ ઉપયોગી કામ કરી શકે તેમ છે. યોગ્ય કેળવાળા પામી તેઓ જનસમાજમાં સ્ત્રીફિક, સી ઉપદેશક, સી ડાકટરસૂતિકા, પરિચારિક આદિનું કામ કરે તે તેઓ પિતાની જાતનું કલ્યાણ કરી શકે, એટલું જ નહિ પણ દેશનું-સમસ્ત મનુજાતિનું
ભાણ કરી શકે. તેમનું જીવન કોઈ પણ રીતે નિરૂપયોગી નથી. તેમનામાં જન. રાજાજનું હિત કરવાની સારી શક્તિઓ રહેલી છે, તે ધ્યાનમાં લઈ આપાગી કેમના રજ્ઞ પુરૂએ તેમની સર્વ પ્રકારની અડચણો દુર કરી તેમને સર્વ રીતે સુખ સગવડ
ફળતા કરી આપી તેઓ જનસામાજને જેવા ઉદ્યાગથી ઉપગી થઈ પડે તેવા ઉદ્યોગની તેમને કેળવણી આપવાને બદેબસ્ત કરે ઘટે છે. વળી આપણામાંની કેલીક નિરાશ્રિત બહેનનું મહાકાટે પણ પુરૂં થઈ શકતું નથી, તેમને પણ તેમના જીવનનિવાં માટે કંઈક સાધન કરી આપવાની મારી જરૂર છે.
(ત્યારબાદ દયા, સાંગ ને પ વિષે કેટલુંક કહેવામાં આવ્યું હતું.)
હવે પવિકતિ ની શી શી ફરજ હોવી જોઈએ, તે ટુંકમાં આપની સમક્ષ બતાવી મા ભાષણ પૂરું કરીશ.
- પતિપ્રતિ સ્ત્રીની કરશે. ચાહે ! પત્ની તરીકે ની પદ્ધી આ સંસારમાં ઘણી ઉંચી છે. પુરૂષનું સન્માન રાખે છે સીવડે છે. પત્ની વિનાનું ઘર અરય સમાન છે. પતિના સુખની અતિ વૃદ્ધિ કરનાર, પતિના સુખપગને દર્ય આપનાર, તેમાં મિડાશ મુકનાર અને સંકટને વખતે દીક્ષા આપનાર, સુખદુઃખની સહભાગિની સ્ત્રી છે. સંસાર બારના કાર્યોથી પરવારી પુરૂપ ઘેર આવે, જીવનયુદ્ધમાં તેને પરાજય થયો હા૨. નું અપમાન થયું હોય, અનેક પ્રકારના કલેશથી તે કંટાળેલે—ગભરાએલે કે નિરાશ થએલે હોય ત્યારે તેને મધુર મુશ્ચિતથી અને પ્રીતિથી વધાવી લેનાર, તેનો પરાજય, તેનું અપમાન, તેને કામ, કંટાળે, ગભરાટ વિગેરે ભુલાવનાર, તેનું જીવન આશામય કરનાર, તેની માંદગી વખતે નેહશી, કમળતાશી, મધુરતાથી તે
વાર કરનાર, તેના રદીપ્ત મગજ ઉપર પિતાને કોમળ હસ્ત કરવી તેની હાસિક તેમજ શારી િવેદના વિસરાવનાર, માંદગીના સમયે અર્ધો અર્થ આપદા.ત. ગરજ સાઝાર રહી છે. પુરૂષની માનસિક, શારીરિક અને હદયની ઉર્મિઓને
પ આપનાર સ્ત્રી છે. આ કારને વ્યવહાર એક સ્થ સમાન છે. રથની પતિ માટે જેમ બે રાકની જરૂર છે, જેમ આ વ્યવહારોંગરૂપી રન માટે સ્ત્રી - કચ્છ ની મોટી આવશ્કત છે. જ્યાં સુધી આ રથમાં બંને ચક્ર સમાન - પ. પાન ફી ઉઘરા નદી હતા, ત્યાંથી સંસાર વ્યવહારની ગતિ
વન અને આદિવાન દેવાને સંહાર ઘણો છે.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1s
ત્રિી અંતરીક પાનાથ ના સંબંધી ફળ. બહેન ! આ ઉપરથી પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ કેટલે બધે ઘાટે અને નિકટને છે, તે તમે સારી રીતે સમજી શકશે. હવે માત્ર એક જ બાબત કહેવાની રહે છે, અને તે એ છે કે આપણી કોન્ફરન્સ આપણી સમાજસુધારણું માટે પ્રતિવર્ષે જે જે ડો કરે છે, તે તે ઘણે ભાગે અમલમાં નહિ મુકાતાં માત્ર કાગળ
જ રહે છે. તમે સારી રીતે જાણતા હશે કે એ ડર કંઈ કાગળ ઉપર રાખવાને વાસ્તે પસાર કરવામાં આવતા નથી. માટે મારી આપ દરેક બહેનને વિનંતિ છે કે
પાણી કેન્ફરન્સ તરફથી જે જે ડરા કરવામાં આવે તે તે સર્વત્ર અમલમાં મુકવાને તમારામાંની દરેક તન, મન અને ધનથી પૂર્ણ મદદ કરશે તે આપણું કેન્સર
જે તેમજ આ પરિષદે જૈનસંસાર સુધારવાને જે મહાન ડો. માથે ઉડાવ્યું છે તેમાં તે ફળીભૂત થઈ શકશે. બહેને! હવે મારે કંઈ વિશે કહેવા જેવું નથી. મારૂ ભાષણ આપે આટલી ધીરજથી અને ઉમંગથી સાંભળ્યું, તે માટે હું આપ સર્વે બહેનને અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. મારા બોલવામાં કઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય કે કોઈને કંઈ અપ્રિય લાગે તેવું બોલાયું હોય તો તે માટે આપ સર્વ બહેને મને ક્ષમા આપશે, અને નીચેના કપર ખાસ ધ્યાન આપશે.
जिन पूजा गुरुपर्युपास्तिः, सत्वानुकंपा शुनपात्रदानं । गुणानुरागः श्रुतिरागमस्य, नृजन्मदस्य फलान्यमूनि ।।
જિનેશ્વરની પૂજ, ગુરૂની સેવા, પ્રાણી ઉપર દયા, સુપાત્ર દાન, ગુણ ઉપર પ્રીતિ, અને શાસ્ત્રવણ એ છ વાનાં મનુષ્યજન્મરૂપ વૃક્ષનાં ફળ છે.”
પ્રભુ આપણા સ્ત્રીવર્ગને અભ્યદય ઝટ કરે એવી પ્રાર્થના પૂર્વક હવે હું વિરમું છું.
શ્રી નિનાય નમઃ શ્રી અંતરીક્ષ પાશ્વનાથ તીર્થ સંબધી હકીક્ત. સમગ્ર સુજ્ઞ લોકે પૂર્ણ રીતે પ્રતિપાદન કરે છે કે કોઈ પણ બાહ્ય કે આંતર સુખની જે ઈચ્છા હોય તે કલેશકારી સાઘને દૂર કરવા મથન કરવું જોઈએ, જેમ સંસારની અપેક્ષાએ કી, ક્ષેત્ર ને દ્રવ્યાદિને અંગે કલેશનો સમુભવ થાય છે. કારણ કે કેટલાક પરલોપજીવી જીવે પોતે ન્યાયથી તેને મેળવવા ઉદ્યમ નહિ કરનાં બીતાની સત્તામાં રહેલ ક્ષેત્રાદિ પચાવી પાડવા મથન કરી રહે છે, તેવી રીતે ધમની અપેક્ષાએ ધર્મનાં સાધનો ને રસ્થાનોને માટે પણ બને છે, જેના પ્રત્યક્ષ દાબલા વારી જગ્યા પર સાક્ષાત્ મળી આવે છે, ને તેમ બનતાં પિતાના પ્રાણથી વધુ ન ધર્મને સાચવવા ખાતર તે ધર્મના સેવકોને માથે પિલા પરપ્રાચુપજીવીની સામે થવાની જરૂરી ફરજ આવી પડે છે. આવા જ કારણને લીધે બાસીમ ખાતે ચાલેલ દવેતામ્બર દિગપુરના કેસ ઉદભવવા પામ્યો છે. દિગમ્બર જ્યારે તે તીર્થ પિતા
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
શ્રી ને ધર્મ પ્રકાશ. નું હોવાનું જણાવી જાહેરખબરથી બધા દિગારોને , મન, ધનથી તારાને મૂર્તિ નહિ પધરાવવા દેવા તથા દાખલ ન થવા દેવા ચેતવે છે, ત્યારે તારે પિતાના જાધુ પવિત્ર તીર્થની જાળવણી કરવાનું જણાવી દિગમ્બરને ત્યાં આવવું વ્યાજબી નથી એમ જાહેર કરી ચેતવે છે કે કોઈ પણ ન્યાયપૂર્વક વર્તન કરનાર મનુષ્યનું આ કાર્ય ન હોય કે કેઈન દગી કરતાં પણ વહાલી વસ્તુ છીનવી લેધી કે તેમ કરવા માં લ. દવેના પિતાના બોલવાના ટેકામાં એક વર્ષ પહેલાંનાં શા બતાવે છે, જે વાચકને વેતામ્બર તરફના પુરાવા ધ્યાનમાં લેવાથી સમજવામાં આવશે કે કયા ફરકાવાળાનું એ તીર્થ હોવું જોઈએ. આ ઉપરથી અમારા દિગમ્બરલાઈઓને પણ સૂચના કરીએ છીએ કે તેઓએ ૫. ણ પિતાનાં શાસ્ત્રના પુરાવા જાહેર કરી વાચકવર્ગ ઉપર ઉપકાર કરે છે જેથી તેઓને યોગ્ય વિચાર બાંધવામાં કોઈ જનની હરકત નડે નહિ.
વેતામ્બરે હાલ મળતા ને માલમ પડેલા પુરાવા પૈકી પહેલે પુરા વિવિધ તીર્થ કપનો આપે છે કે જે ગ્રંથ રાંવત ૧૪ના રસૈકામાં શ્રી જિનપ્રભરિજીએ બનાવેલ છે. તેમાં નીચે પ્રમાણે હકીક્ત એ તીર્થોત્પત્તિ સંબંધી વર્ણલી છે. આ પહેલાં લકા નાની નગરીને વિષે રા: નામના રાજા રાજ્ય કરતે તે. તેણે મારી રાહી ના પાને પિતાના મામાને કોઈ કારણે પ્રસંગે દેશના મકલ્યા. તેઓ પોતાના પરિવાર સાથે નીકળીને આકાશમાર્ગે ચાલ્યા. ભોજન વખતે તેમના નોકર પુછટકે વિચાર કર્યો કે “આ બે પુણ્યશાળીને ભજન કરવાનું
જ્યારે તેઓ શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરે ત્યારેજ કરે છે, નહિ તે તેઓ પ્રાણને પણ ભોજન કરતા નથી, અને આજ મારી મોટી ભૂલ થઈ છે કે તેઓની પૂજા કરવાની મૂર્તિને કરડીએ હે લી ગઈ, રાધે લા નથી. તેઓ આ વાત જાણશે તે મારી ઉપર કોપાયમાન થશે ને મને કઈ નુકશાન કરશે.” એમ વિચારી વિદ્યાના પ્રશ્નાવે તે માળીએ કાલુકાથી ભાળી તીર્થકર શ્રી પાર્શ્વનાથની એક મૂર્તિ બનાવી, તેને છિને માલી માલીએ જિન કર્યું. પછી જતી વખતે તેઓ
જ્યારે આકાશમાર્ગે ચાલ્યા ત્યારે પિલી ર્તિને પિલા માળીએ એક સરોવરની અંદર પધરાવી; પણ દેવતાના પ્રભાવથી તે નિ તેમને 19 રહી, ગળી ગઈ નહિ. કાળાંતરે તેરેવરનું પાણી સુકાઈ છું ને એક ખાબોચીયા જેવું તે સરોવર થઇ ગયું પણ તે શ્રી પાર્શ્વનાથની મૂર્તિ છે તેમજ કુટાતી રહી.
વીંટાઉલી દેશમાં વીંટાઉલ નોમનું નગર હતું. તેમાં શ્રીપાળ નામનો રાજા રાજ્ય કરતા હતા. પર્વભવના અશુભ કર્મના ઉદયને લીધે તે શાનું શરીર કેઢે કરીને વ્યાપ્ત થયેલું હતું. એક દિવસ તે રાજા શિકાર કરવા ગયેલો તેને રરતામાં સખ્ત તૃષા લાગી. પાણીની શોધ કરતાં કોઈ સ્થાનકે પાણી મળ્યું નહિં,
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી હરીદ્રા પાલનાથ તીર્થ સંબંધી હકીકત.
૧૨૯
આગળ ચાલતાં તેણે પેલુ ખાબોચીયુ કે જે પહેલાં મોટું સરોવર હતુ. ને જેમાં શ્રી પાર્શ્વનાથ મહારાજની મૂર્તિ ખીરાજમાન હતી તે દીઠુ', એટલે તે તેની પાસે આવ્યા. તૃષાતુર હોવાથી તે રાજાએ તે ખાબાચીયાનું પાણી પીધું, અને હાથ હાં ધાયાં. તે વખતે અધિષ્ઠાયક યુક્ત શ્રી પાર્શ્વનાથજી મહારાજના પ્રભાવથી તે રાજાનાં હાથ ને મુખ રોગરહિત કંચનવર્ષાં થઇ ગયાં. રાજા પાતાને સ્થાને જવા ઉત્સુક હોવાથી એકદમ પોતાને સ્થાનકે જવા નીકળ્યે. મહેલમાં પહોંચતાં રાણીએ તે આશ્ચર્ય દેખીને રાતના વૃત્તાંત જાણવા માગ્યા. રાજાએ કહેલી હકીકત ઉપરથી ખાખાચીયાના જળનુ` માહાત્મ્ય માલુમ પડચાથી રાણીએ રાજાને તે ખાળેાચીયામાં સવાગે સ્નાન કરવા કહ્યુ. રાજાએ પણ પ્રત્યક્ષ ચમત્કાર ૠણી તેમજ કર્યું, એટલે સમગ્ર શરીર રોગરહિત કનકકમળ જેવી કાંતિવાળુ અન્યું. આમ થવાથી રાણીએ ત્યાં આગળ ખલિપુજા અતિ કરી ફ્લુ' કે ‘ આ જગ્યા પર જે દેવતાવિશેષ હાય તે અમને દર્શન આપો. ' ત્રિએ સ્વપ્નની અંદર દેવ તાએ કહ્યું કે ‘ અત્રે શ્રી પાર્શ્વનાથજી મહારાજની મૂર્તિ છે, તેના પ્રભાવથી રાતના ગ ગયા છે. ’ રાણીએ તે રાજાને હ્યુ. રાજા પરિવાર સર્હુિત ત્યાં ગયા, અને તપાસ કરી તો જળની અંદરથી તે પ્રભાવિક મૂર્તિ નીકળી, દેવતાએ સાક્ષાત્ પ્રગરૃ થઈને કહ્યું કે ` સાત દિવસના વાછડા જોડીને કાચા સૂત્રના તાંતણાથી ગા} - ડી મૂર્તિને લઇ જાઓ, પણ પાછા વળીને નેશે નહિં. ' પરિવાર સહિત રાજાએ તેમ કર્યુ.. કેટલુંક ચાલ્યા પછી રાજાના મનમાં સદેહ થયા કે તે પ્રભાવિક પ્રતિમા આવે છે કે નહિં ?’ આવી શંકાથી તેણે સિ’હાવલેકનથી કઇક પાછા વળીને યુ. એટલે મૂર્તિ ત્યાં સ્થિત થઇ ગઇ, ને ગાડું નીચેથી નીકળી ગયુ. રાજા વિખ વાદ પામ્યો, પણ દેવતાના આદેશ આગળ ઉપાય નિહું હાવાથી તેજ જગ્યાપર પોતાના નામથી શ્રીપુર ( સિરપુર ) નામનું નગર વસાવી ચૈત્ય બધાવી પ્રતિમાજી ત્યાં પધરાવ્યા. તે પાર્શ્વનાથજીની સ્મૃતિ અંતરીક્ષ ( આકાશ )માં રહી તેથી તે ’· તરીક્ષ પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધ થઇ.
સદરહુ ગ્રંથમાં આગળ તહેરાની વ્યવસ્થા, પ્રભાવ વિગેરેનું વર્ણન કરેલું છે, જેને વિસ્તાર અહીં નહિ લખતાં વાચકવર્ગને તે શાસ્ત્રથીજ જોઈ લેવા ભલામણ કરવામાં આવે છે. આ કલ્પ બુધમાં માગધી ને સંસ્કૃત અને પ્રકારના લેખા છે. જે ઉપરથી કેટલાક માગધી નહિં ભણનારને પણ આ વાત કલ્પ વાંચવાથી માતુતે પડી આવે તેમ છે.
આ શિવાય ૧૭મા સૈકામાં શ્રી દેવવિમલજી મહારાજ કે જેઆએ પોતાની અપૂર્વ વિદ્વતા શ્રી હીરસાભાગ્ય કાવ્ય કરીને જગજાહેર કરેલી છે. તે હીરસાભાગ્ય કાવ્ય પાદશાહુ અકબર પાસેથી સર્વ તીથોના પરવાના મેળવનાર તથા અમારિ ઘાષહ્યુ કરાવનાર શાસનપ્રભાવક શ્વેતામ્બર શ્રી હીરસૂરિજીના ચરિત્રમય છે. તેમાં તે પણ દક્ષિણ દેશમાં શ્રી અ`તરીક્ષ પાર્શ્વનાથનુ તીર્થ હાવાનુ જણાવે છે.
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 10 બી જેન ધર્મ પ્રકાશ. આજકામાં થયેલા મુનિ લાવણ્યવિજયજી કે જેઓ દ્રવ્યસપ્તતિ વિગેરે . ના કતાં છે, તેઓએ અંતરીક્ષ પાર્શ્વનાથ છંદ બનાવ્યો છે. તેમાં તીર્થકામાં વર્ણવેલી બધી હકીકત સવિસ્તર વર્ણવેલી છે. તે મુનિ મહારાજા વેતામ્બર હોવાથી આ તીર્થ વેતામ્બરોનું છે એમ વાચકવર્ગ નિઃશંકપણ કહી શકશે, એટલું જ નહિ પણ કવેતામ્બરની નિત્ય નિયામાં સકલ સ્લીવિંદન સ્તવમાં “અંતરીકા વારકા પારા " પાડવંટે પાનાથને તવવામાં આવે છે. તેમાં આધુનિક રણકપુર વિગે. રે તીર્થો કીધાં નથી. આ ઉપરથી માલુમ પડશે કે કવેતાંબરે તેને કેટલું બધું પ્રા. ચીન અને પવિત્ર માને છે. 18. મા ચકામાં થયેલા શ્રી સમયસુંદરજીએ કરેલા તીર્થમાળ સ્તવમાં પણ અંતરીક્ષ અંજવર પાઠવડે થી અંતરીક્ષા પાનાથને સ્તવવામાં આવ્યા છે, તે ઉપરથી પણ વાચકવર્ગને માલુમ પડશે કે આ અંતરી તીર્થને તાંબર ૫રંપરાગત પવિત્ર માને છે. 20 મા સૈકામાં શ્રી કેશરી આજી તીર્થનો વૃત્તાંત છપાયેલા છે. તેમાં પણ શ્રી અંતરીક્ષ મહારાજના તીર્થને વેતાંબરેના તીર્થ તરીકે જણાવવામાં આવેલું છે. આ ઉપરના લેખાધી વાચકને જરૂર માલુમ પડી આવશે કે આ તીર્થ સ્થાને એક બીજી વાત ધ્યાનમાં રાખવાની છે કે દિગંબર સાધુને ઉપધિ (વરાદિ ) રાખવી એ માનતા નથી, ને પિતાના રાધુને ન રહેવાનું પસંદ કરે છે, અને તેથી તેઓની પૂર્તિ માટે પણ તેઓના શાસકારો એમ લખે છે કે જે મૂર્તિને ખુલ્લું પુરૂપરિવું દેખાતું હોય તે પ્રતિમાને જ પૂજવી” કે જેવી શ્રી ગેટ સવાસની તો એક દિલબર તથિની પ્રતિમાઓ દેખાય છે. શ્રી અંતરીલ પાર્શનાર્થજીની મૂર્તિને દિગમ્બરની મૂર્તિઓને જેમ છે નહેાય છે તેમ પુરૂષ ચિ હુ વિગેરે કંઈ નથી. ખરેખર શોચનીય છે કે મૂર્તિ ઉપર પોતાનું ચિન્હ નહિ છતાં પિતાની પ્રતિ કરી પોતાનું તીર્થ જણાવવાને દાવા કરે. વેતાંબરી તે આનં. દ માનવે કે કંઈ કદાહની બંદ થઈ હશેતેથી હિંગળ આ તીર્થને માનતા હશે. જોકે વાત તદ્દન જુદી છે. આ લેખ સાક્ષ કરતાં જણાવવાની રી લઉં છું કે કઈ પણ દિગમ્બર મહાશય પિતાના શાસ્ત્રમાં આ સંબંધી કઈ પણ હકીકત હોય તે ખુશીથી બહાર લાવે કે જેથી મધ્યસ્થવને વિચાર કરી નિર્ણય કરવાની સરલતા થઈ શકે. આ વાત ઉપર વિશેષ વિવેચન થતાં પ્રાચીન અવાચીન શાસને બીજા પુરા વા વિગેરે પણ રજુ કરી શકાશે. For Private And Personal Use Only