SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 10 બી જેન ધર્મ પ્રકાશ. આજકામાં થયેલા મુનિ લાવણ્યવિજયજી કે જેઓ દ્રવ્યસપ્તતિ વિગેરે . ના કતાં છે, તેઓએ અંતરીક્ષ પાર્શ્વનાથ છંદ બનાવ્યો છે. તેમાં તીર્થકામાં વર્ણવેલી બધી હકીકત સવિસ્તર વર્ણવેલી છે. તે મુનિ મહારાજા વેતામ્બર હોવાથી આ તીર્થ વેતામ્બરોનું છે એમ વાચકવર્ગ નિઃશંકપણ કહી શકશે, એટલું જ નહિ પણ કવેતામ્બરની નિત્ય નિયામાં સકલ સ્લીવિંદન સ્તવમાં “અંતરીકા વારકા પારા " પાડવંટે પાનાથને તવવામાં આવે છે. તેમાં આધુનિક રણકપુર વિગે. રે તીર્થો કીધાં નથી. આ ઉપરથી માલુમ પડશે કે કવેતાંબરે તેને કેટલું બધું પ્રા. ચીન અને પવિત્ર માને છે. 18. મા ચકામાં થયેલા શ્રી સમયસુંદરજીએ કરેલા તીર્થમાળ સ્તવમાં પણ અંતરીક્ષ અંજવર પાઠવડે થી અંતરીક્ષા પાનાથને સ્તવવામાં આવ્યા છે, તે ઉપરથી પણ વાચકવર્ગને માલુમ પડશે કે આ અંતરી તીર્થને તાંબર ૫રંપરાગત પવિત્ર માને છે. 20 મા સૈકામાં શ્રી કેશરી આજી તીર્થનો વૃત્તાંત છપાયેલા છે. તેમાં પણ શ્રી અંતરીક્ષ મહારાજના તીર્થને વેતાંબરેના તીર્થ તરીકે જણાવવામાં આવેલું છે. આ ઉપરના લેખાધી વાચકને જરૂર માલુમ પડી આવશે કે આ તીર્થ સ્થાને એક બીજી વાત ધ્યાનમાં રાખવાની છે કે દિગંબર સાધુને ઉપધિ (વરાદિ ) રાખવી એ માનતા નથી, ને પિતાના રાધુને ન રહેવાનું પસંદ કરે છે, અને તેથી તેઓની પૂર્તિ માટે પણ તેઓના શાસકારો એમ લખે છે કે જે મૂર્તિને ખુલ્લું પુરૂપરિવું દેખાતું હોય તે પ્રતિમાને જ પૂજવી” કે જેવી શ્રી ગેટ સવાસની તો એક દિલબર તથિની પ્રતિમાઓ દેખાય છે. શ્રી અંતરીલ પાર્શનાર્થજીની મૂર્તિને દિગમ્બરની મૂર્તિઓને જેમ છે નહેાય છે તેમ પુરૂષ ચિ હુ વિગેરે કંઈ નથી. ખરેખર શોચનીય છે કે મૂર્તિ ઉપર પોતાનું ચિન્હ નહિ છતાં પિતાની પ્રતિ કરી પોતાનું તીર્થ જણાવવાને દાવા કરે. વેતાંબરી તે આનં. દ માનવે કે કંઈ કદાહની બંદ થઈ હશેતેથી હિંગળ આ તીર્થને માનતા હશે. જોકે વાત તદ્દન જુદી છે. આ લેખ સાક્ષ કરતાં જણાવવાની રી લઉં છું કે કઈ પણ દિગમ્બર મહાશય પિતાના શાસ્ત્રમાં આ સંબંધી કઈ પણ હકીકત હોય તે ખુશીથી બહાર લાવે કે જેથી મધ્યસ્થવને વિચાર કરી નિર્ણય કરવાની સરલતા થઈ શકે. આ વાત ઉપર વિશેષ વિવેચન થતાં પ્રાચીન અવાચીન શાસને બીજા પુરા વા વિગેરે પણ રજુ કરી શકાશે. For Private And Personal Use Only
SR No.533290
Book TitleJain Dharm Prakash 1909 Pustak 025 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1909
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy