Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોથી જેને મહિલા પરિષદના હેવાલ, ૫ સિદ્ધાંતે તેમજ આપણા તત્ત્વજ્ઞાનનું રહસ્ય સમજાવવા તરફ લક્ષ ખેંચાવું જોઇએ. નળી સ હેનોને હું ભલામણ કરૂં ' હું વ્રત ક્રિયાદિ ને કે કરવા હુ ઉપયાગી અને આવશ્યક છે, તાણ જે તે સમજ પૂર્વક ાન ર્હુિત કરવામાં આવે તોજ તે નિર્જરાનું કારણ થઇ શકે છે; માટે તત્ત્વ સમજવા અનતા પ્રયાસ કરવેશ. હવે હું આપણામાં જોવામાં આવતાં કેટલાએક કનિષ્ઠ રીતિ રિવાજે ઉપર આવીશ. ( ત્યા આદ બાળલગ્ન, કન્યાવિક્રય, વૃદ્ધવિવાહ, નાતવરા, લેતીદેતીના રિવાજો તથા રડવા કુટવાના રિવાજે વિષે કેટલુંક એલવામાં આવ્યુ` હતુ'. ) આપણી વિધવાએ તથા નિરાશ્રિત અહેના. * હિંદુ સ’સારમાં વિધવાની સ્થિતિ ઘણી શાકક અને દયાજનક છે. કેટલેક ફેકાણે તેમને ખેાજારૂપ ગણી તેમજ તેમનુ' જીવતર નિરૂપ!ગી ગણી તેમની તખીઅતની, તેમના ખાનપાન ને કપડાની તેમજ મઢવાડ વખતે તેમની માવજત વિશેરૅની લક્ષપૂર્વક કાળજી રાખવામાં આવતી નથી. તેમને સાસુસસરા, દિયર, જેડ, 'ભાઇ, ભાજાઇ વિગેરેની પરાધીનતામાં રહેવુ પડે છે. કુટુ'ખની બેદરકારીને લીધે કે તેમના તરફ ઉપેક્ષાભાવને લીધે ઘણી વખત તેમનાં મુખ સગવડ કે ચેગ્ય નિહંદુ વગેરેના સાષકારક બદોબસ્ત કરવામાં આવતા નથી, તે ઘણુ' અનિષ્ટ છે. તેમ હોવાને લીધે કેટલીક વિધવાઓને અનાચારને માર્ગે જવાના સ’ભવે ઉત્પન્ન ચાય છે, એક ઠેકાણે મારા વાંચવામાં આવ્યું છે કે “ પાંગળાં ઘેાડા, બળદ, કુતરાં, વાંદરાં વગેરે તરફ મનુષ્યજાતિની ખરી લાગણી અને ખરું લક્ષ છે, તેમના સંકટના નિવારણ માટે ભિન્ન ભિન્ન સ`સ્થાએ સ્થપાયેલી છે, પણ જીંદગીભર પાંગળી થયેલી વિધવાઓ તરફ ઘણી ઘેાડી દયા બતાવવામાં આવે છે. ” આપણી વિધવાઆમાં પણ કેટલેક સ્થળે ઉત્કૃખલપણુ જોવામાં આવેછે તે ઘણું શૈાચનીય છે. પ તિના મરણ પછી સ્ત્રીએ કોઇ પણ પ્રકારના શૃંગાર રાખવા એ નીતિનિયમથી વિરૂદ્ધ છે; છતાં આજે કેટલીક વિધવાઓને ફેશનની ખાટી ફિશીઆરીમાં ઉતરી ગયેલી જેઈ વેશ રાખતી દેખીએ છીએ, એ ઘણુ‘જ ગેરવ્યાજબી છે. પતિ એ પત્નીને શૃંગાર છે, અને તેનું મૃત્યુ થયા પછી પત્નીને આ સસારમાં કોઇ પણ એવા સંબધી નથી રહેતો કે જેને લઈને તે શૃંગાર ધારણ કરવાની અધિકાિ હોઇ શકે; માટે તેણે પોતાના વધન્યધર્મને ચેાગ્ય જે જે આચાર વિચાર તુજ પરિશીલન કરવું જોઇએ, અને પોતાના જીવનના મોટા ભાગ કે આત્મસેવા અર્થે ગાળવા જોઇએ. આપણા જનસમાજે વાગે કોઇ પણ રીતે ઉપયોગી થઈ શકે તેવી વણુ કર - For Private And Personal Use Only ......

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32