________________
www.kobatirth.org
1
ૉ જૈન ધર્મ પ્રકાર
થોડું કડીશ. કારણ કે આપણી સારી કે ખરાબ સ્થિતિ ઉપરજ આપણા કુટુંબની સારી કે ખરા સ્થિતિને આધાર રહેલા છે. સ‘સારસમાજમાં આપણી પઢવી સચીવ યાને પ્રધાનના જેવી છે. જેવી રીતે એક રાજ્યની આમદાની કે પાયમા લીને આધારે તે રાજ્યના પ્રધાન ઉપર રહેલા હોય છે, તેવી રીતે એક કુટુળરા નાની માળાદાની કે પાયમાલીને આધાર પણ ગૃહિણીરૂપી પ્રધાન ઉપરજ ૨હેલો હોય છે. રાજ્યના પ્રધાન જ દીર્ઘદર્શી, ડાહ્યા, વ્યવહુારકુશલ, અનુભવી અને વિદ્વાન્ હાય છે તો તે રાજ્યને પ્રથમ પંક્તિ ઉપર મૂકી શકે છે. તેવીજ રીતે ગૃહિણી પણ જે ચતુર, સુશીલ, ભણેલ, ડાહી અને વ્યવહારકુશલ હોય છે તા તે પોતાના ગૃહુરૂપી જ્યને ઉંચામાં ઉંચી પક્તિપર મુકી શકે છે.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંના ! આપણામાંથી જેમણે ગુજરાતના સ્વર્ગસ્થ સાક્ષરિશરામિણ ગાવનામલાઈના સરહતીચદ્ર નામનાં પુસ્તક વાંચ્યાં હશે, તે સારી રીતે જાણતી હશે કે ઉપર્યુકત સદગુણી ધરાવનાર શ્રીમતિ ગુણસુન્દરીના ગૃહરાજ્યથી તેના પનિ વિદ્યાચતુર કેબે સુખી અને ભાગ્યશાળી ગણાતા હતા!
હાલ આપણામાં કેટલેક સ્થળે ખાઇલગ્ન, કન્યાવિક્રય, વાદ્ધ લગ્ન, ખાટા ન્યાતવરા, રડવા કુટલાના ચાલ, પાંમાં કજીયાત ટા, કેટલીક બતની ખેાટી ટાપટીપ વિગેરે ઘણા અનિષ્ટ રિવાજો પૂર્ણ ાસથી જવામાં આવે છે, તે સર્વના ત્યાં સુધી સર્વથા નાશ કરવામાં આવ્યા નથી ત્યાંસુધી આપણે આપણા સંસાર સુધારવાને શક્તિમાન થઈ શકીશું નઢુિં, આ દુષ્ટ રિવાજેથી જે જે અનથો થાય છે તે તે સવા ટુંકામાં અત્રે જણાવીશ; પરંતુ તે કહુ તે પહેલાં મારી ઇચ્છા આપણી કેળવણી સાધમાં કાંઇ કહેવાની રહે છે, માટે પ્રથમ તે વિષે એ બેલ કહીશ.
સીકરણી ફેવા કારની હાવી જોઈએ ?
શ્રિયાને કેલવણી આપવા સંબધી હવે એ મત ઇંજ નહિ, નવા વિચારવાળા જુના વિચારવાળા સર્વ કોઈ હવે એ ખાખતમાં એકમત છે.
બહેના ! કેળવણી વિનાનું જીવંતર પાલતુ છે, માટે આપણે કેળવણી તો અ વશ્ય લેવી એઈએ. માણસ જ્યારે જન્મે છે ત્યારે તેનામાં ને જનાવરમાં કાંઇ લામે તફાવત હાતા નથી, કિંતુ તે કેળવણી એટલે સદ્વિદ્યાના બળે આગળ જતાં માણસ રૂપ થઈ ઇત્તર પ્રાણીઓ ઉપર સત્તા ભોગવે છે. હાલના જમાનાને અજાયણી ઉત્પન્ન કરે તેવી અનેક પ્રકારની મોટી મેોટી શોધખોળો, હુન્નરકળા વિગેરે સર્વ કેળવણી તેજ આભારી છે. ત્યારે પણ માનવભવ કે જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભવ છે, અને જે મેળ
For Private And Personal Use Only